Deshi Osadiya
No Result
View All Result
  • Login
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Deshi Osadiya
No Result
View All Result
Home ઘરેલું ઉપચાર

7 દિવસમાં ડાયાબિટીસ કંટ્રોલ કરવી હોય તો આજ થી જ આ એક વસ્તુનું સેવન શરુ કરી દેજો

Deshi Osadiya by Deshi Osadiya
June 15, 2022
1
ખાલી 7 દિવસમાં ડાયાબિટીસ ને 100% કંટ્રોલ કરશે આ એક વસ્તુ

ખાલી 7 દિવસમાં ડાયાબિટીસ ને 100% કંટ્રોલ કરશે આ એક વસ્તુ

0
SHARES
Share on FacebookShare on Twitter

ઘણા વર્ષોથી દેશ અને દુનિયામાં ડાયાબીટીસની સમસ્યા વધી રહી છે. ઘણા લોકો આ સમસ્યાને લીધે લાંબા સમય સુધી દવાઓના સહારે રહેવું પડે છે. આપણા દેશના અમુક રાજ્યોમાં આ સમસ્યા સતત વધી રહી છે.

RELATED POSTS

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

ડાયાબીટીસની સમસ્યાથી ઘણા લોકો આ સમસ્યાનો ભોગ બને છે. આ સમસ્યાથી પીડિત લોકોમાં નાના બાળકોથી માંડીને મોટા સૌ કોઈનો સમાવેશ થાય છે. જેના લીધે ડાયાબીટીસન દર્દીઓને ગળ્યું ખાવાથી સતત દૂર રહેવું પડે છે. બ્લડ પ્રેસર વધવાની સમસ્યાથી પીડિત લોકોને અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જેમાં પણ આ રીતે સતત ખાનપાન પર સતત ધ્યાન આપવું પડે છે.

Join Group

આયુર્વેદિક અમુક ઉપચારો કરવાથો ડાયાબીટીસની આ સમસ્યાથી બચી શકાય છે. જેમાં મેડીકલ સાયન્સના રીપોર્ટ અનુસાર તમે જો ડાયાબીટીસની સમસ્યાથી પરેશાન હો તો આવા લોકોએ ફણસનું સેવન કરવું જોઈએ. આ ફળ ડાયાબીટીસને ડાયાબીટીસને રોકવામાં ખુબ જ ઉપયોગી છે. ફણસ એક પ્રકારનું ફળ છે પરંતુ જો તેનું શાક તેમજ પાકા ફળના રૂપમાં પણ ખાઈ શકાય છે.

ફણસ ડાયાબીટીસને કન્ટ્રોલ કરે છે અને તે શરીરમાં રહેલા લોહીમાં વધેલા ગ્લુકોઝની માત્રાને ઘટાડે છે. આ ફણસના રસનો ઉપયોગ કરીને પણ ડાયાબીટીસની સમસ્યા પર કાબુ મેળવી શકાય છે. ભારતમાં ખાસ કરીને ખાવા પીવાની સમસ્યાની બાબતમાં આ ખુબ જ  ઉપયોગી ફળ છે. ડાયાબીટીસની સમસ્યામાં  ચોખા અને ઘઉં પણ ખુબ જ ઉપયોગી છે, જેથી ઘઉં અને ચોખાની જગ્યાએ ફણસ તેમજ ઘઉં અને ચોખાનો લોટનો ઉપયોગ કરવો જોઈએ. જે તમારા માટે ખુબ જ ઉપયોગી થાય છે.

તમારા ડાયેટમાં તમે આ રીતે ત્રણ મહિના સુધી 30  ગ્રામ ફણસનો પાવડર દર્દીઓને મિક્સર કરીને આપીં શકાય છે. આ રીતે જો ત્રણ મહિના બાદ ફાસ્ટિંગ બ્લડ સુગર, પોસ્ટ પ્રાંડીયલ બ્લડ સુગર અને HbA1Cના સ્તરમાં પણ ઘટાડો થાય છે. જેનાથી દર્દીઓના વજનમાં પણ ઘટાડો ઉપપન્ન કરે છે. ફણસનો ખાવામાં નિયમિત ઉપયોગ કરવાથી સુગર ઓછુ કરવાની સાથે સાથે ગ્લાઈસેમીકના નિયંત્રણમાં પણ ખુબ જ ઉપયોગી થાય છે.

આયુર્વેદમાં ખુબ જ ઉપયોગી હોવાને લીધે ઘણા લોકો ફણસનો ઉપયોગ કરતા હોય છે. જયારે ફણસને જો આ રીતે લોટ તૈયાર કરીને ખાવામાં આવે તો ખુબ જ ઉપયોગી થાય છે. આ માટે જો તમારા શરીરમાં ફણસના બીજને કાપીને ઘંટીમાં કે મિક્સરમાં દળી લેવા. આ રીતે જો તમે લોટનો ઉપયોગ 30 ગ્રામ જેટલો લઈને તેનો ઉપયોગ કરવો જોઈએ.

આ 7 દિવસમાં ડાયાબીટીસની સમસ્યા થાય તો તે સમસ્યાને અટકાવવા તમે આ રીતે ફણસનો ઉપયોગ કરી શકો છો. જો તમે આ રીતે ફણસનો ઉપયોગ કરતા હો તો તેના લીધે શરીરમાં થયેલા ડાયાબીટીસના રોગને કન્ટ્રોલ કરી શકાય છે. અમે આશા રાખી કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય અને તમે ડાયાબીટીસના રોગમાં કાબુ મેળવી શકો.

ShareTweetSend
Deshi Osadiya

Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

Related Posts

હિંગ
ઔષધી

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

August 26, 2022
કબજિયાત માટેનો દેશી ઈલાજ
ઘરેલું ઉપચાર

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

August 21, 2022
ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય
આરોગ્ય

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

August 20, 2022
ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે
ઘરેલું ઉપચાર

ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે

August 19, 2022
ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે
ઘરેલું ઉપચાર

ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે

August 8, 2022
લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત
આરોગ્ય

લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત

July 27, 2022
Next Post
આયુર્વેદ અનુસાર એવા કયા ખોરાક છે જેને ગરમ કરીને ખાવો ન જોઈએ

આયુર્વેદ અનુસાર 5 એવા ખોરાક છે જેને ગરમ કરીને ક્યારેય ન ખાવા જોઈએ

તાંબાના વાસણમાં

તાંબાના વાસણમાં ભૂલથી પણ ન પીતા આ ચાર વસ્તુ, નહીતર આવી જશે રિએકશન

Comments 1

  1. Dinesh Kumar says:
    1 year ago

    આપ જે પણ ઔષધ કે ફળ કે શાકભાજી નું સૂચન કરો સાથે તેનો ફોટો જો આપો તો તેનો ઉપયોગ કરવો સરળ રહે. કારણકે ઘણીવાર જે તે વસ્તુ અલગ નામથી લોકો ઓળખતા હોય છે તો સુગમ રહે.

    Reply

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

આ 5 વસ્તુ ફરીથી ગરમ કરીને ક્યારેય ન ખાવી જોઈએ

આ 5 વસ્તુ ફરીથી ગરમ કરીને ક્યારેય ન ખાવી જોઈએ

March 22, 2022
ડૉ. ગૌરાંગ જોશીએ ઓમીક્રોનના લક્ષણો અને તેના આયુર્વેદિક ઉપાય બતાવ્યા

ડૉ. ગૌરાંગ જોશીએ ઓમિક્રોનના લક્ષણો અને તેના આયુર્વેદિક ઉપાય બતાવ્યા

March 22, 2022
બીજોરા ના ફાયદા

તાવ, ધાધર, પથરી, શરદી, કફ, મસા, એસીડીટી ઉપરાંત 50 થી વધુ રોગોના ઈલાજ માટે આ એક ઔષધી છે ઉપયોગી

February 25, 2022

Popular Stories

  • ધાધર નો ઘરેલુ ઉપચાર

    ધાધર,ખરજવું અને ચામડીના રોગોને કાયમી અને જડમૂળથી દુર કરી દેશે આ ઘરેલું ઉપચાર

    1 shares
    Share 0 Tweet 0
  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

    0 shares
    Share 0 Tweet 0
  • કમળા માટે 10 ઘરેલું રામબાણ ઉપચાર, ગમે તેવો કમળો થઇ જશે સારો

    0 shares
    Share 0 Tweet 0
  • ખરજવું, ધાધર કે દાદર ને જડમૂળથી દુર કરવાના સૌથી અસરકારક ઘરેલું ઉપચાર

    0 shares
    Share 0 Tweet 0
  • વગર દવાએ પેશાબમાં થતી તીવ્ર બળતરા અને ઉનવા માટે 100% અસરકારક ઉપચાર

    1 shares
    Share 0 Tweet 0
Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

More About Us»

Recent Posts

  • જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે
  • વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય
  • ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

Categories

  • Uncategorized
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઉપયોગી માહિતી
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

Important Link

  • About US
  • Contact
  • Disclaimer
  • Privacy Policy
  • Terms & Conditions

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

No Result
View All Result
  • Home
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In