Deshi Osadiya
No Result
View All Result
  • Login
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Deshi Osadiya
No Result
View All Result
Home આરોગ્ય

આ 6 સમસ્યાથી પીડાતા લોકોએ આમળા ખાવાથી દૂર રહેવું જોઈએ

Deshi Osadiya by Deshi Osadiya
March 22, 2022
0
આ 6 સમસ્યાથી પીડાતા લોકોએ આમળા ખાવાથી દૂર રહેવું જોઈએ

આ 6 સમસ્યાથી પીડાતા લોકોએ આમળા ખાવાથી દૂર રહેવું જોઈએ

0
SHARES
Share on FacebookShare on Twitter

આમળાને આપણા માટે ખુબ જ ઉપયોગી માનવામાં આવે છે. જેની અંદર ઘણા એવા તત્વો હોય છે જેના પરિણામે આજે ઘણા રોગોમાં દવા તરીકે તેનો ઉપયોગ કરવામાં આવે છે. તમે જો દવા તરીકે તેનો ઉપયોગ કરતા  હોય તો તમારી રોગ પ્રતિકારક શક્તિ ખુબ જ મજબૂત હોય છે. કારણ કે આ આમળામાં વિટામીન સી હોય છે. સાથે તેની અંદર શરીરમાં ઉપયોગી થાય તેવા ખુબ જ સારા એવા રોગપ્રતિકારક શક્તિ વધારામાં મદદરૂપ થાય તેવા ગુણ રહેલા હોય છે.

RELATED POSTS

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

પરંતુ આયુર્વેદમાં બતાવ્યા પ્રમાણે કોઈ વસ્તુનો અતીઉપયોગ પણ નુકશાન કરતા હોય છે. જેમાં આમળાની અસરથી નુકશાન ઓછુ જોવા મળે છે. પરંતુ તેની જગ્યાએ અમુક પ્રકારનાં રોગનાં ઈલાજને દૂર કરવા માટે આ આમળા ઉપ્યોગી છે. જેમાં આ રોગથી વિપરીત રોગ તમારા શરીરમાં જોવા મળતો હોય તો તેનાથી તમારા સ્વાસ્થ્યને પણ તકલીફ થઇ શકે છે.

Join Group

આમળાનું ફળ

જેમાં અમે બતાવી રહ્યા છીએ તેવા લોકોએ આ આમળાનું સેવન ન કરવું જોઈએ. નહિતર તેની વિપરીત અસર જોવા મળી શકે છે. આમળામાં સારા પ્રમાણમાં વિટામીન સી હોય છે. જેનાથી શરીરમાં એસીડીક ક્રિયા કરે છે.  જે શરીરમાં બળતરાની સમસ્યાને દૂર કરે છે. પરંતુ જયારે આ રીતે જો એસીડીટીની સમસ્યા હોય તેવા લોકોએ જો આ આમળાનું સેવન કર્યું હોય તો તેનાથી એસીડીટી વધી શકે છે. જેથી એસીડીટી ધરાવતા લોકોએ ખાલી પેટ આ આમળાનું સેવન ન કરવું જોઈએ. નહિતર વધારે પડતી તકલીફ થઇ શકે છે.

આજે ઘણા લોકો એવા છે તેમને કોઈને કોઇ લોહીની બીમારી જોવા મળતી હોય છે. આ લોહીની બીમારી જોવા મળતી હોય તો તે સમસ્યાની અંદર આ આમળાનું સેવન કરવામાં આવે તો તેનાથી આમળામાં રહેલા એન્ટીપ્લેટલેટ અને સ્ટ્રોક જેવા જોખમને  ઘટાડે છે. પરંતુ તેની સાથે આ તત્વો લોહીને જામતું પણ અટકાવે છે.

જે લોકોએ શરીરમાં કોઈ કારણસર ઓપરેશન કરવામાં આવ્યું હોય તો તેવા સમયે આ આમળાના સેવનથી નુકસાન થવાની શક્યતાઓ રહે છે. કારણ કે આમળાથી તેના શરીરમાં  લોહીનો સ્ત્રાવ વધારી શકે છે. શરીરમાં આ સમયે સ્ત્રાવ થયા કરે છે તો લોહી ઘટી જવાની શક્યતાઓ રહે છે જેના પરિણામ સ્વરૂપ સારું થવામાં પણ તકલીફ થાય છે.

જે લોકોના શરીરમાં ડાયાબીટીસની સમસ્યા હોય તેના માટે આમળા ઉપયોગો છે. જે શરીરમાં લોહીમાંથી સુગરના પ્રમાણને ઘટાડે છે. જયારે જે લોકોના શરીરમાં ખુબ જ ઓછા પ્રમાણમાં લોહીનું પ્રમાણ હોય તેનાં માટે આમળાનું સેવન જોખમી છે, કારણ કે લોહીમાંથી સુગરનું પ્રમાણ સાવ ઘટાડી શકે છે.  જેથી આવા લોકોએ આમળાનું સેવન ન કરવું જોઈએ.

ગર્ભવતી સ્ત્રીઓ માટે પણ આ આમળાનું સેવન જોખમી સાબિત થાય છે. તેની સાથે પ્રસુતા માતાઓ માટે પણ આ આમળા નુકશાન કરતા હોય છે. કારણ કે તેના લીધે તેનું પેટ ખરાબ થઇ શકે છે. જે ડાયેરિયા તેમજ ડીહાઈડ્રેશન  એટલે કે શરીરમાંથી પાણી ઘટી જવાની સમસ્યા કરે છે. જેથી શરીરમાં દુધનો સ્ત્રાવ ઘટી જાય છે. જેમજ ગર્ભવતી સ્ત્રીઓમાં શરીર નબળું પડે છે.

જે લોકોના શરીરમાં સુકી ચામડીની સમસ્યા હોય તેમનાં માટે પણ આ રીતે આમળાનું સેવન જોખમકારક છે. કારણ કે પ્રોટીન અને ચરબીનો નાશ કરે છે. જેના લીધે તે વાળની સ્મસ્યા, વાળ ખરવા, માથામાં ખોડો, ખંજવાળ જેવી ચામડી સાથે જોડાયેલી સમસ્યાને વધારી શકે છે. જે પાણીને શરીરમાંથી ઉડાડી દેતું હોવાને લીધે તે ચામડીમાં પણ તકલીફ કરે છે.

અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય. કારણ કે તમને માત્ર આમળાનાફાયદા સાંભળીને તેનું ભરપૂર સેવન કરવા માંડો છો, પરંતુ તેના વિરોધી અને વિપરીત રોગ વિશે તમે અજાણ હો છો તો તેનાથી તકલીફ થઈ શકે છે. આવા સમયે આ માહિતી તમારા માટે ઉપયોગી છે.

ShareTweetSend
Deshi Osadiya

Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

Related Posts

હિંગ
ઔષધી

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

August 26, 2022
કબજિયાત માટેનો દેશી ઈલાજ
ઘરેલું ઉપચાર

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

August 21, 2022
ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય
આરોગ્ય

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

August 20, 2022
ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે
ઘરેલું ઉપચાર

ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે

August 19, 2022
ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે
ઘરેલું ઉપચાર

ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે

August 8, 2022
લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત
આરોગ્ય

લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત

July 27, 2022
Next Post
શિયાળામાં આ 5 શાકભાજી ખાશો

શિયાળામાં આ 5 શાકભાજી ખાશો તો, સમગ્ર વર્ષ માટે તમારા શરીરને કરી દેશે તંદુરસ્ત

જડીબુટ્ટીઓ વાયરલ ઇન્ફેક્શનને રોકવામાં ખૂબ જ ઉપયોગી છે

આ 6 આયુર્વેદિક જડીબુટ્ટીઓ વાયરલ ઇન્ફેક્શનને રોકવામાં ખૂબ જ ઉપયોગી છે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

વીંછી, સાપ કે ગરોળી કરડે ત્યારે તરત જ કરો આ કામ ઝેરની અસર ઓછી થઇ જશે અહી ક્લિક કરી જાણો

વીંછી, સાપ કે ગરોળી કરડે ત્યારે તરત જ કરો આ કામ ઝેરની અસર ઓછી થઇ જશે અહી ક્લિક કરી જાણો

February 25, 2022
આવી વસ્તુઓ કયારેય ગરમ કરીને ખાવી ન જોઈએ

ભૂલથી પણ આ 6 વસ્તુઓ ફરી ગરમ કરીને ક્યારેય ખાશો નહીં

March 22, 2022
આયુર્વેદ બ્લેક ફંગસ મ્યુકોરમાઈકોસિસ સામે 100 ટકા સફળ

આયુર્વેદ બ્લેક ફંગસ મ્યુકોરમાઈકોસિસ સામે 100 ટકા સફળ

March 22, 2022

Popular Stories

  • ધાધર નો ઘરેલુ ઉપચાર

    ધાધર,ખરજવું અને ચામડીના રોગોને કાયમી અને જડમૂળથી દુર કરી દેશે આ ઘરેલું ઉપચાર

    1 shares
    Share 0 Tweet 0
  • ખરજવું, ધાધર કે દાદર ને જડમૂળથી દુર કરવાના સૌથી અસરકારક ઘરેલું ઉપચાર

    0 shares
    Share 0 Tweet 0
  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

    0 shares
    Share 0 Tweet 0
  • કમળા માટે 10 ઘરેલું રામબાણ ઉપચાર, ગમે તેવો કમળો થઇ જશે સારો

    0 shares
    Share 0 Tweet 0
  • વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

    0 shares
    Share 0 Tweet 0
Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

More About Us»

Recent Posts

  • જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે
  • વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય
  • ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

Categories

  • Uncategorized
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઉપયોગી માહિતી
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

Important Link

  • About US
  • Contact
  • Disclaimer
  • Privacy Policy
  • Terms & Conditions

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

No Result
View All Result
  • Home
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In