Deshi Osadiya
No Result
View All Result
  • Login
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Deshi Osadiya
No Result
View All Result
Home આરોગ્ય

ડાયાબિટીસના રોગીએ આ 5 સફેદ ખોરાક ન ખાવા જોઈએ

Deshi Osadiya by Deshi Osadiya
June 15, 2022
0
ડાયાબિટીસના રોગીએ આ 5 સફેદ ખોરાક ન ખાવા જોઈએ

ડાયાબિટીસના રોગીએ આ 5 સફેદ ખોરાક ન ખાવા જોઈએ

0
SHARES
Share on FacebookShare on Twitter

આજના સમયે ડાયાબીટીસની બીમારી એક સામાન્ય બીમારી બની ગઈ છે. જેનો ભોગ ઘણા બધા લોકો બની રહ્યા છે. મોટાભાગના ઘરોમાં આજે લોકો ડાયાબીટીસનો શિકાર બને છે. કોઈને કોઈ ઘરમાં કે બે વ્યક્તિ આ ડાયાબીટીસની સમસ્યાથી પીડાઈ રહ્યા છે. આ બીમારી તમારી જીવનશૈલી, દિન ચર્યા, ખાનપાનની આદતો, શારીરિક એક્ટીવીટીમાં ઉણપ હોય તેવા લોકોને આ ડાયાબીટીસની સમસ્યા થવાની સંભાવના વધારે હોય છે.

RELATED POSTS

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે

આ ડાયાબીટીસની બીમારી એવી છે કે તે એકવાર થઇ ગયા બાદ તેને પૂરી રીતે કન્ટ્રોલ કરવી ખુબ જ અઘરી છે. આ બીમારીમાં મુખ્ય જરૂરી બાબત એ છે કે જેમાં તમારે તમારા શરીરમાંથી લોહીમાં રહેલા સુગરના પ્રમાણને કાબુમાં રાખવું પડે છે. આ સમસ્યા માટે તમારે ખાન પાનની આદતોમાં થોડો બદલાવ લાવવો જરૂરી છે.

Join Group

આપણે ત્યારે જે ખોરાક ખાઈ રહ્યા છીએ તેમાંથી અમુક ફૂડ એવા હોય છે કે જે સુગરના લેવલને ખુબ જ ઝડપથી વધારે છે. આ સેફદ ફૂડમાં કાર્બોહાઈડ્રેટ જેવા સ્ટાર્ચ, ફાઈબર અને સુગર હોય છે. જે ડાયાબીટીસનાં દર્દીઓ માટે યોગ્ય નથી. માનવ શરીરમાં સ્ટાર્ચ અને ખાંડને ગ્લુકોઝમાં નાખે છે અને તેને અવશોષિત કરે છે. જેનથી તમારા શરીરના બ્લડ સુગરનું લેવલ વધી જાય છે.

આ બધા જ સમસ્યાના સમાધાન તરીકે અમે આ આર્ટીકલમાં અમે ડાયાબીટીસનાં દર્દીએ ક્યા ક્યા સફેદ ફૂડનું સેવન ન કરવું જોઈએ તેના વિશે જણાવી રહ્યા છીએ. આ ખોરાકમાં મુખ્ય ખોરાકની વાત કરવામાં આવે તો પાસ્તા બનાવતા સમયે તમારે સોસ, ક્રીમ, પનીર અને બટરનો ઉપયોગ આપણે કરીએ છીએ.

આ બધા જ પદાર્થોથી આપણા શરીરમાં ખુબ જ કેલોરી, ચરબી તેમજ કાર્બોહાઈડ્રેટ  મળે છે. આ બધા જ પ્રકારના પદાર્થો લોટમાંથી બનાવવામાં આવે છે, જે શરીરમાં શર્કરાનાં સ્તરને વધારવા માટે ઉપયોગી થાય છે. તેનાથી વજન વધવાની સમસ્યા થાય છે. એવામાં ડાયાબીટીસના દર્દીઓએ ભુલથી પણ પસ્તાનું સેવન ન કરવું જોઈએ. આ માટે હવેથી આ લોકોએ સફેદ ચીજોને ખાવાથી કાળજી પરેજી રાખવી જોઈએ.

બટેટાની અંદર પણ ખુબ જ સારા એવા પ્રમાણમાં કેલોરી, કાર્બોહાઈડ્રેટ, ચરબી, ફેટ, પ્રોટીન અને ફાઈબર હોય છે. તેમાં ઉચ્ચ પ્રમાણમાં ગ્લાઈસેમીક ઇન્ડેક્સ ઓય છે. જે ડાયાબિટીસના રોગીઓ માટે બરાબર નથી. બટેટા ખાવાથી શરીરમાં બ્લડ સુગરનું પ્રમાણ તેમજ તેની માત્રા વધી જાય છે. તેનાથી તમારે બચવું જોઈએ. આ એક એવો પદાર્થ છે કે જે વજન પણ વધારી શકે છે. જેથી ડાયાબીટીસનાં દર્દીએ આ બટાટાથી દૂર રહેવું જોઈએ.

સફેદ ચોખા પણ ડાયાબીટીસનાં દર્દીઓ માટે ખુબ જ નુકશાન કરે છે. આ સફેદ ચોખામાં ડાયાબીટીસ ટાઈપ-2 ડાયાબીટીસ થવાનો ખતરો ખુબ જ રહેલો છે.  જેથી તમારે ચોખા ખાવા ન જોઈએ.  જે લોકોને પ્રી – ડાયાબીટીસ હોય તેવા લોકોને ચોખા ન ખાવા જોઈએ. આ સેફ્દ ચોખામાં ઉચ્ચ ગ્લાઈસેમીક ઇન્ડેક્સ હોય છે. જે શરીરમાંથી શર્કરાનું સ્તરને વધારી દે છે. આ રીતે તે તમારા શરીર માટે પણ ખુબ જ નુકશાન કરે છે.

સફેદ બ્રેડ ખાવી ડાયાબીટીસનાં દર્દીઓ માટે નુકશાનકારક છે. ડાયાબીટીસના દર્દીઓ જો આ સફેદ બ્રેડનો ઉપયોગ કરી રહ્યા છે તો તેનાથી તેમને નુકશાન થવાનો ખતરો છે.  આ ચીજો સુગરની જેમ કાર્ય કરે છે જેથી તે ખુબ જ જલ્દી પચી જાય છે, જેનાથી શરીરનું બ્લડ સુગરનું લેવલ પણ વધી જાય છે. આ સફેદ બ્રેડમાં પણ ઉચ્ચ પ્રમાણમાં ગ્લાઈસેમીક ઇન્ડેક્સ હોય છે. એવામાં સફેદ રંગની આ ફૂડ આઈટમ ખાવાથી તમને ખુબ જ નુકશાન થઇ શકે છે. આ રીતે તે તમારા માટે ખુબ જ નુકશાનકારક સાબિત થાય છે.

ખાંડનું સેવન પણ ડાયાબીટીસની સમસ્યામાં તો ખુબ જ નુકશાનકર્તા  છે. ખાંડ તેમજ તેનાથી બનેલી મીઠી ચીજોમાં ખરાબ પ્રકારના કાર્બોહાઈડ્રેટ હોય છે. તેની સાથે ખાંડમાં પોષ્ટિક તત્વ પણ હોતા નથી. જેથી તેના વધારે પડતા સેવનથી સુગરનું લેવલ વધી જાય છે. સાથે સાથે અન્ય રોગો પણ ઉત્પન્ન થાય છે. આ રીતે ખાંડ સહીત અનેક સફેદ વસ્તુઓ તમારા સ્વાસ્થ્ય માટે ખુબ જ નુકશાનકર્તા છે. આમ, આ રીતે તમને ઘણા જ પ્રકારે ડાયાબીટીસની સમસ્યા વધારવામાં તે નુકશાન કરે છે. જેથી તમારે આ સફેદ વસ્તુઓ ખાવામાં પરેજી પાળવી જોઈએ. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.

ShareTweetSend
Deshi Osadiya

Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

Related Posts

હિંગ
ઔષધી

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

August 26, 2022
ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય
આરોગ્ય

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

August 20, 2022
ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે
ઘરેલું ઉપચાર

ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે

August 8, 2022
લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત
આરોગ્ય

લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત

July 27, 2022
અષ્ટાંગ આયુર્વેદ દ્વારા ચોમાસાની ઋતુમાં રોગો થી બચવા માટે સ્પેશ્યલ આયુર્વેદ ઉકાળો
ઘરેલું ઉપચાર

અષ્ટાંગ આયુર્વેદ દ્વારા ચોમાસાની ઋતુમાં રોગો થી બચવા માટે સ્પેશ્યલ આયુર્વેદ ઉકાળો

July 24, 2022
ચોમાસાની ઋતુમાં આ 6 વસ્તુઓનું ભૂલથી પણ સેવન કરવું નહિ
આરોગ્ય

ચોમાસાની ઋતુમાં આ 6 વસ્તુઓનું ભૂલથી પણ સેવન કરવું નહિ

July 6, 2022
Next Post
ઉનાળામાં દૂધ સાથે ગુલકંદ ખાવાથી થાય છે આ ફાયદા

ઉનાળામાં દૂધ સાથે આ એક વસ્તુ મિક્સ કરીને ખાવાથી થાય છે આટલા ફાયદા

આ 4 દુશ્મન આપણા શરીરને અંદરથી ખોખલું કરી નાખે છે

આ 4 દુશ્મન આપણા શરીરને અંદરથી ખોખલું કરી નાખે છે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

જડીબુટ્ટીઓ વાયરલ ઇન્ફેક્શનને રોકવામાં ખૂબ જ ઉપયોગી છે

આ 6 આયુર્વેદિક જડીબુટ્ટીઓ વાયરલ ઇન્ફેક્શનને રોકવામાં ખૂબ જ ઉપયોગી છે

March 22, 2022
આ પાંચ પાનનું નરણા કોઠે સેવન કરવાથી આ 15 પ્રકારના રોગ મટી જશે

આ પાંચ પાનનું નરણા કોઠે સેવન કરવાથી આ 15 પ્રકારના રોગ મટી જશે

March 22, 2022
દાંત સાફ કરવાની રીત બતાવો

માત્ર 5 જ મિનિટમાં દાંતની ગમે તેટલી પીળાશ દૂર કરશે આ ઘરેલું ઉપાય

February 25, 2022

Popular Stories

  • ધાધર નો ઘરેલુ ઉપચાર

    ધાધર,ખરજવું અને ચામડીના રોગોને કાયમી અને જડમૂળથી દુર કરી દેશે આ ઘરેલું ઉપચાર

    1 shares
    Share 0 Tweet 0
  • ખરજવું, ધાધર કે દાદર ને જડમૂળથી દુર કરવાના સૌથી અસરકારક ઘરેલું ઉપચાર

    0 shares
    Share 0 Tweet 0
  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

    0 shares
    Share 0 Tweet 0
  • કમળા માટે 10 ઘરેલું રામબાણ ઉપચાર, ગમે તેવો કમળો થઇ જશે સારો

    0 shares
    Share 0 Tweet 0
  • વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

    0 shares
    Share 0 Tweet 0
Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

More About Us»

Recent Posts

  • જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે
  • વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય
  • ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

Categories

  • Uncategorized
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઉપયોગી માહિતી
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

Important Link

  • About US
  • Contact
  • Disclaimer
  • Privacy Policy
  • Terms & Conditions

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

No Result
View All Result
  • Home
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In