Deshi Osadiya
No Result
View All Result
  • Login
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Deshi Osadiya
No Result
View All Result
Home ઘરેલું ઉપચાર

શિયાળામાં ઝડપી વજન ઘટાડવા માંગતા હોય તો ખાલી આ એક ટિપ્સ અનુસરો

Deshi Osadiya by Deshi Osadiya
March 22, 2022
1
શિયાળામાં ઝડપી વજન ઘટાડવા માંગતા હોય
0
SHARES
Share on FacebookShare on Twitter

આજના સમયે ખાવા પીવાની અને દૈનિક આદતમાં લોકો ચરબી વાળા ખોરાક તેમજ સ્વાદિષ્ટ ખોરાક ભોજનમાં વધારતા જાય છે. જેના પરિણામે તેના શરીરમાં દિવસે દિવસે વધારો થતો જાય છે. વજનમાં વધારો થવો એક ખુબ જ ભારે સમસ્યા છે. આ સમસ્યાથી લોકો સતત પરેશાન રહેતા હોય છે. કારણ કે આ સમસ્યામાં લોકોને હાલવા ચાલવામાં તો મુશ્કેલી પડે છે.

RELATED POSTS

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

આજના સમયે આવી સમસ્યાથી લોકો સતત પરેશાન રહે છે. કારણ કે જેના લીધે લોકોને બીજી અન્ય બીમારીઓ પણ લાગી શકે છે. મેદસ્વિતાનાં પરિણામે ઉઠવામાં કે બેસવામાં પણ તકલીફ પડતી હોય છે. વધારે શરીર હોવાથી વજનનો અનુભવ પણ થાય છે. આં વજનને ઘટાડવા લોકો અન્ય દવાઓનો સહારો લેતા હોય છે. પરંતુ તેનાથી ધાર્યું પરિણામ આવતું નથી. જે બીજી અન્ય સમસ્યા ઉભી કરે છે, જેના લીધે જાહેર જીવન જીવવું મુશ્કેલ પડી જાય છે. જેના વ્યક્તિ આવા વધારે પડતા વજનથી શરમ અનુભવે છે.

Join Group

વધારે વજનને લીધે લોકો મુશ્કેલી અનુભવતા હોય છે.  આમપણ વજન પણ શિયાળામાં વધારે પડતું વધતું હોય છે. કારણ કે શિયાળામાં વધારે પડતું લોકો ખાતા હોય છે. ખોરાક ખાવામાં પણ આ સમયે વધારે મન થયા કરે છે. જેના પરિણામે સતત પેટ ભરાયેલુ રહે છે. જે વજન વધારે છે. તમારું વજન સતત વધી રહ્યું હોય તો તમારે આ થોડી કાળજી રાખવી જોઈએ.

આ વજનની સમસ્યા ઘટાડવા માટે તમારે જીરાનું પાણી હુંફાળું પાણી ખુબ જ ઉપયોગી હથાય છે. તમારે દરરોજ સવારે આ માટે ખાલી પેટ જીરાનું નવશેકું પાણી પીવું જોઈએ. તે તમારા શરીરનો નવશેકું પાણી પીવાથી પાચન શક્તિમાં સુધારો થાય છે. જેનાં લીધે ખોરાક સમ્પૂર્ણ રીતે પચી જાય છે જેના લીધે તમારું આરોગ્ય પણ સારું રહે છે અને વજન પણ વધતું નથી.

વજન ઘટાડવા માટે તાજા ક્વીનોઆ ખોરાકમાં લેવા જોઈએ. આ એક પ્રકારનું ખુબ જ ઉપયોગી થાય એવું અનાજ વર્ગનું ધાન્ય છે. જે ચરબીમાં વધારો કરતા ગ્લુટેન ધરાવતા નથી. જેના લીધે તે વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે. આ એક એવું અનાજ છે કે જેનો ઉપયોગ તમે ખાંડ તેમજ શાકભાજી સાથે ઉપયોગ કરી શકો છો. અમુક સમયાંતરે તમે આ અનાજનું સેવન કરતા હોય તો તેના લીધે તમને ખુબ જ ફાયદો થઇ શકે છે અને વજન ઘટાડવામાં ઉપયોગી થઇ શકે છે.

તમે ભોજનમાં દાળ, શાકભાજી, બાજરી, રાગી, જુવાર વગેરેનોવજન ઘટાડવાના અનાજ તરીકે ઉપયોગ કરી શકો છો. આં ખોરાકમાં લેવા ખોરાક હોય છે. જેમાં કેલોરીની માત્રા ખુબ જ ઓછી હોય છે. જેના પરિણામે તે વજન ઘટાડવામાં મદદ કરે છે. સાથે શિયાળાની ઠંડી સામે પણ રક્ષણ આપે છે. આ બધા  જ પદાર્થોમાં શરીરમાં જરૂરી પોષકતત્વો પણ મળી રહેતા હોય છે. તેમજ તેમાંથી આયુર્વેદિક ગગુણ પણ મળે છે.

ગ્રીન ટી તેમજ સુકા ફળનો પણ વજન ઘટાડવાના ખોરાક તરીકે ઉપયોગ કરી શકો છો. તમારા માટે આ પદાર્થો ખુબ જ ઉપયોગી થશે. તમે બદામ તેમજ અન્ય ડ્રાઈફ્રુટનું સેવન કરો છો તો તેના લીધે તમને ખુબ જ ફાયદો થઇ શકે છે. તમારા શરીરમાં ફાઈબરયુક્ત અને પ્રોટીન યુક્ત ખોરાક લેવાથી વજન ઘટાડવામાં આ ફળનો ફાયદો મળી શકે છે. આ ગ્રીન ટી શરીરને શુદ્ધ કરવામાં ખુબ જ મદદ કરે છે. શરીરમાં લોહીના શુદ્ધીકરણ માટે પણ તે ઉપયોગી થાય છે.

તમારા શરીરમાં વજન ઘટાડવામાં હળદરવાળું દૂધ અને પનીર પણ ખુબ જ ઉપયોગી છે. શરીરમાં જરૂરી હોય તેવા બધા જ તત્ત્વો આ પનીરમાંથી મળે છે. જયારે હળદરમાં એવા ગુણ રહેલા હોય છે, કે જે તમારા શરીરને લાંબા સમયે ભરેલું ભરેલું રાખે છે, જેના લીધે તમારા શરીરમાં વજન વધતું નથી અને તમારું શરીર કાબુમાં રહે છે. પનીર શરીરમાં પ્રોટીન અને કેલ્શિયમની માત્રા ધરાવે છે, જે શરીરને ભરેલું ભરેલું રાખે છે તેમજ ભૂખ મટાડે છે.

આમ, આટલા પદાર્થોને તમે સેવન કરવામાં ઉપયોગ કરીને વજન ઘટાડી શકો છો. આ પદાર્થો તમે જો સેવન કરતા હોય તો તમારા શરીરનું આરોગ્ય પણ સારું જળવાઈ રહે છે. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.

Disclaimer: કોઈ પણ ઔષધિ કે આયુર્વેદ સારવાર (પ્રયોગ) વ્યક્તિની તાસીર અને વાતાવરણ આધારિત હોય છે કોઈ પણ આયુર્વેદ ઔષધ તમારા આયુર્વેદ તબીબનાં માર્ગદર્શન લઈને પ્રયોજવું

ShareTweetSend
Deshi Osadiya

Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

Related Posts

હિંગ
ઔષધી

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

August 26, 2022
કબજિયાત માટેનો દેશી ઈલાજ
ઘરેલું ઉપચાર

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

August 21, 2022
ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય
આરોગ્ય

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

August 20, 2022
ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે
ઘરેલું ઉપચાર

ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે

August 19, 2022
ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે
ઘરેલું ઉપચાર

ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે

August 8, 2022
લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત
આરોગ્ય

લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત

July 27, 2022
Next Post
શિયાળામાં રહે છે ફાટેલા હોઠની સમસ્યા

શિયાળામાં તમારા હોઠ ફાટી રહ્યા છે તો કરો આ એક ઉપાય

જૂનામાં જૂની શરદી, નાકની એલર્જી, માથા નો દુખાવો એક જ વખતમાં ગાયબ થઇ જશે

જૂનામાં જૂની શરદી, નાકની એલર્જી, માથા નો દુખાવો એક જ વખતમાં ગાયબ થઇ જશે

Comments 1

  1. SURENDRA SOLANKI says:
    1 year ago

    GOOD INFORMATION

    Reply

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

માત્ર ચાર દાણા દૂધ માં ઉકાળીને પીવો આખી જિંદગી નહીં થાય કોઈ રોગ

માત્ર ચાર દાણા દૂધ માં ઉકાળીને પીવો આખી જિંદગી નહીં થાય કોઈ રોગ

February 25, 2022
ભાંગરાં નો આયુર્વેદિક ઉપયોગ

કાળા વાળ, એલેર્જી, તાવ, યોનીરોગ, મોતિયો અને 50 થી વધુ રોગનો એકમાત્ર ઈલાજ છે આ વનસ્પતિ

February 25, 2022
સાંધાના દુખાવામાં રાહત

માત્ર 7 જ દિવસના પ્રયોગ દ્વારા સાંધાના દુખાવામાં ચમત્કારિક ફાયદો જોવા મળશે

June 15, 2022

Popular Stories

  • ખરજવું, ધાધર કે દાદર ને જડમૂળથી દુર કરવાના સૌથી અસરકારક ઘરેલું ઉપચાર

    ખરજવું, ધાધર કે દાદર ને જડમૂળથી દુર કરવાના સૌથી અસરકારક ઘરેલું ઉપચાર

    0 shares
    Share 0 Tweet 0
  • ધાધર,ખરજવું અને ચામડીના રોગોને કાયમી અને જડમૂળથી દુર કરી દેશે આ ઘરેલું ઉપચાર

    1 shares
    Share 0 Tweet 0
  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

    0 shares
    Share 0 Tweet 0
  • ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે

    0 shares
    Share 0 Tweet 0
  • વગર દવાએ પેશાબમાં થતી તીવ્ર બળતરા અને ઉનવા માટે 100% અસરકારક ઉપચાર

    1 shares
    Share 0 Tweet 0
Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

More About Us»

Recent Posts

  • જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે
  • વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય
  • ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

Categories

  • Uncategorized
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઉપયોગી માહિતી
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

Important Link

  • About US
  • Contact
  • Disclaimer
  • Privacy Policy
  • Terms & Conditions

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

No Result
View All Result
  • Home
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In