Deshi Osadiya
No Result
View All Result
  • Login
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Deshi Osadiya
No Result
View All Result
Home આરોગ્ય

લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત

Deshi Osadiya by Deshi Osadiya
July 27, 2022
0
લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત

લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત

0
SHARES
Share on FacebookShare on Twitter

જો તમે દૂધ પીવાના ખુબજ શોખીન હોવ તો દૂધ પિતા પહેલા ખાસ તમારે ધ્યાન રાખવાનું છે કે તમે જે પશુના દૂધનું સેવન કરો છો તે પશુ લમ્પી વાઇરસ વાળું તો નથી ને અથવા તો જો તે પશુ લમ્પી વાયરસ વાળું હોય તો તેનું દૂધ પીવું જોઈએ કે નહિ અને જો તેનું દૂધ પીવામાં આવે તો તે દૂધનું સેવન કઈ રીતે કરવું જોઈએ વગેરે વિશે અમે તમને જરૂરી માહિતી આપીશું.

RELATED POSTS

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે

અત્યારે તમને કદાસ ખબર જ હશે એમ છતાં પણ અમે તમને જણાવી દઈએ કે પશુઓમાં લમ્પી રોગ ખુબજ ફેલાઈ રહ્યો છે તથા તેની સીધી જ દૂધ ઉપર પડી છે જે પહેલા પશુ દૂધ આપતું હતું તેની તુલના એ હવે દૂધમાં ઘટાડો થયો છે માટે દરેક લોકોને પ્રશ્ન થાય છે કે પશુઓમાં પણ ખરેખર આ લમ્પી વાઇરસ વાળા પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ. આ સવાલના જવાબ માં આણંદની કામધેનું યુનીવર્સીટીના ખાસ નિષ્ણાંત સાથે વાતચીત કરી છે.

Join Group

આ વાઇરસ વિશે શું કહેવું છે નિષ્ણાંતોનું ?  આણંદની કામધેનું યુનીવર્સીટીના વેટરનરી માઈક્રોબાયોલોજી વિભાગના નિષ્ણાંત એવા આસીસ્ટન્ટ પ્રોફેસર ડો. રફિયુદીન માથકીયા જણાવે છે કે અમે લોકોએ પશુઓમાં થતા તમામ રોગો વિશે ખાસ એવો ઊંડો અભ્યાસ કરેલો છે તથા આ લમ્પી વાયરસનો પણ ખાસ અભ્યાસ કરેલો છે તેમ કહેતા તે જણાવે છે કે આજ સુધી એવું જાણવા નથી મળ્યું કે વાઇરસજન્ય પશુનું દૂધ પીવાથી કોઈ માણસ ઉપર તેની અસર થઈ હોય.

તેમણે એ પણ જણાવી દીધું હતું કે આપણે ત્યાં જે દૂધ આવે છે તે મુખ્ય બે રીતે આવે છે એક તો પ્લાસ્ટીકના પેકિંગમાં પેક દૂધ આવે છે અને બીજું ડેરી માંથી છુટક દૂધ આવે છે. જે દૂધ પાઉંસમાં આવે છે તે દૂધમેં પેચ્યુરાઈઝ કરાયેલું હોય છે એટલે તેમાં જીવાણું કે કીટાણું રહેતા નથી. જયારે તમે છુટક ડેરીથી દૂધ લ્યો છો તે દૂધનું તમારે ડાઈરેકટ સેવન કરવું જોઈએ નહિ, તે દૂધને પિતા પહેલા ફરજીયાતપણે ગરમ કરીને જ પીવું જોઈએ તેનું કારણ છે કે ગરમ કરેલા દૂધમાંથી જીવાણું કે કીટાણું સાવ નાશ થઈ જાય છે.

લમ્પી એ કોઈ રોગ નથી: લમ્પી રોગ નથી તેવું તેમણે કહ્યું છે આ વાઇરસ ૨૦૧૯ થી છેક છે, આ વાઇરસ એ આજ કાલ આવેલો વાઇરસ નથી આ વાઈરસનો સૌથી પહેલો કેસ ૧૯ નવેમ્બર ૨૦૧૯ ના રોજ પહેલો કેસ ઓરિસ્સામાં નોંધાયો હતો. ત્યારબાદ ધીમે ધીમે અન્ય રાજ્યોમાં પણ આ રોગ ફેલાયો હતો, ગયા વર્ષે મહારાષ્ટ્ર રાજ્યમાં આ લમ્પી વાઇરસે હાહાકાર મચાવી દીધો હતો. તે વખતે કોઈ માણસમાં પશુનું દૂધ પીવાથી કાઈ માઠી અસર થઈ હોય તેવું બન્યું નથી એટલે રોગ વાળા પશુનું જો દૂધ પીવામાં આવે તો તેનાથી તેની અસર કોઈપણ માનવ ઉપર પડી હોય તેવું બન્યું નથી.

બહારના મિલ્ક શેઈક પીવા જોઈએ નહિ: સામાન્ય રીતે જોઈએ તો બહાર જે કોલ્દ્રીન્ક્સની દુકાન હોય છે તેમાં મોટા ભાગે કાચું દૂધ જ વાપરવામાં આવ્યું હોય છે તથા મિલ્ક શેઈક બનાવવા માટે પણ આ દૂધનો જ ઉપયોગ થતો હોય છે માટે તમારે કાચું દૂધ પીવાનું બિલકુલ ટાળવું જોઈએ અને બહારનું ખાવાનું પણ ટાળવું જોઈએ. તમે જે દૂધનું સેવન કરો છો તેને ભૂલ્યા વગર ગરમ કરીને પસી જ તેનું સેવન કરવું જોઈએ. બાળકોને પણ આ રીતે ગરમ કરેલા દૂધ ખવડાવવાની જ ટેવ પાડવી જોઈએ, તેવું કહેવામાં આવે છે કે ગરમ કરેલા દૂધમાં જીવાણું નાશ પામે છે.

આમ, અમે તમને આ આર્ટીકલ દ્વારા જો તમારા ઘરે પશુઓમાં આ રીતે લમ્પી વાઇરસની બીમારી થઇ હોય તો તેવા સમયે તમારે દૂધ ખાવું જોઈએ કે નહિ અને જો દૂધ ખાવામાં આવે તો તેનો કઈ રીતે ઉપયોગ કરવો જોઈએ વગેરે જેવી તમને માહિતી આપી.

ShareTweetSend
Deshi Osadiya

Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

Related Posts

હિંગ
ઔષધી

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

August 26, 2022
ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય
આરોગ્ય

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

August 20, 2022
ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે
ઘરેલું ઉપચાર

ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે

August 8, 2022
અષ્ટાંગ આયુર્વેદ દ્વારા ચોમાસાની ઋતુમાં રોગો થી બચવા માટે સ્પેશ્યલ આયુર્વેદ ઉકાળો
ઘરેલું ઉપચાર

અષ્ટાંગ આયુર્વેદ દ્વારા ચોમાસાની ઋતુમાં રોગો થી બચવા માટે સ્પેશ્યલ આયુર્વેદ ઉકાળો

July 24, 2022
ચોમાસાની ઋતુમાં આ 6 વસ્તુઓનું ભૂલથી પણ સેવન કરવું નહિ
આરોગ્ય

ચોમાસાની ઋતુમાં આ 6 વસ્તુઓનું ભૂલથી પણ સેવન કરવું નહિ

July 6, 2022
મમરા ખાવાના ફાયદા
ઘરેલું ઉપચાર

વજન ઓછું કરવાથી લઇ ને રોગ પ્રતિકારક શક્તિ મજબૂત કરવા માટે ઉપયોગી છે મમરા

June 27, 2022
Next Post
ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે

ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે

ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે

ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

દાંત સાફ કરવાની રીત બતાવો

માત્ર 5 જ મિનિટમાં દાંતની ગમે તેટલી પીળાશ દૂર કરશે આ ઘરેલું ઉપાય

February 25, 2022
નિર્દોષાનંદજી માનવ સેવા ટ્રસ્ટ હોસ્પિટલ

એક એવી હોસ્પિટલ કે જ્યાં દવા, ઓપરેશન, જમવાનું અને સંભાળ છે સંપૂર્ણ મફત

March 22, 2022
ચેહરાની સુંદરતાને નિખારવા આ ઘરેલુ ઉપાય

ચહેરા પર ગ્લો લાવવા આ રહ્યો ઘરેલુ ઉપચાર તેમજ ચહેરા પરના ડાઘ-ધબ્બા થશે કાયમ માટે દૂર

February 25, 2022

Popular Stories

  • ધાધર નો ઘરેલુ ઉપચાર

    ધાધર,ખરજવું અને ચામડીના રોગોને કાયમી અને જડમૂળથી દુર કરી દેશે આ ઘરેલું ઉપચાર

    1 shares
    Share 0 Tweet 0
  • ખરજવું, ધાધર કે દાદર ને જડમૂળથી દુર કરવાના સૌથી અસરકારક ઘરેલું ઉપચાર

    0 shares
    Share 0 Tweet 0
  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

    0 shares
    Share 0 Tweet 0
  • કમળા માટે 10 ઘરેલું રામબાણ ઉપચાર, ગમે તેવો કમળો થઇ જશે સારો

    0 shares
    Share 0 Tweet 0
  • દરેક રોગોનો રામબાણ ઈલાજ છે આ રસાયણ ચૂર્ણ, જાણો ઘરે રસાયણ ચૂર્ણ બનાવાની રીત

    0 shares
    Share 0 Tweet 0
Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

More About Us»

Recent Posts

  • જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે
  • વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય
  • ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

Categories

  • Uncategorized
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઉપયોગી માહિતી
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

Important Link

  • About US
  • Contact
  • Disclaimer
  • Privacy Policy
  • Terms & Conditions

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

No Result
View All Result
  • Home
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In