Deshi Osadiya
No Result
View All Result
  • Login
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Deshi Osadiya
No Result
View All Result
Home આયુર્વેદ

વીંછી, સાપ કે ગરોળી કરડે ત્યારે તરત જ કરો આ કામ ઝેરની અસર ઓછી થઇ જશે અહી ક્લિક કરી જાણો

Deshi Osadiya by Deshi Osadiya
February 25, 2022
0
વીંછી, સાપ કે ગરોળી કરડે ત્યારે તરત જ કરો આ કામ ઝેરની અસર ઓછી થઇ જશે અહી ક્લિક કરી જાણો

વીંછી, સાપ કે ગરોળી કરડે ત્યારે તરત જ કરો આ કામ ઝેરની અસર ઓછી થઇ જશે અહી ક્લિક કરી જાણો

0
SHARES
Share on FacebookShare on Twitter

ઘણા લોકોને ખેતરમાં કે પથ્થર વાળા વિસ્તારમાં કામ કરતા ઝેરી જીવજંતુ કરડવાની સમસ્યા રહે છે. ખાસ કરીને ખેતરમાં મજુરી કરતા લોકોને આવા ઝેરીલા જીવજંતુઓનો ભય વધારે રહે છે. ઝેરીલા જીવમાં વધારે ભય સાપ, વીંછી અને ઝેરી કરોળિયા કરડતા ખુબ જ પીડા થાય છે અને વધારે ઝેરી હોય તો મૃત્યુ થવાનો પણ ભય રહે છે. આવા સમયે તેની દવા અને સારવાર લેવી જરૂરી છે.

RELATED POSTS

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

પરંતુ તાત્કાલિક ઉપાય તરીકે જડીબુટ્ટીઓનો ઉપયોગ કરવામાં ખુબ રાહત રહે છે અને મૃત્યુનું જોખમ ઘટે છે. આવા સમયમાં જો વીંછી કરડે તો તે સમયે તેના આયુર્વેદિક ઉપચાર કરવાથી ઝેર ઉતરી જાય છે. જે માટે અમે બતાવેલા આ ઉપાયો કરવા જોઈએ જેનાથી વિન્ચી તરત જ ઉતરી જાય છે. ખાસ તરીને ચોમાસાની ઋતુમાં વીંછીનો ભય રહે છે. વીંછી કરડે ત્યારે દુખાવો, સોજો ચડે છે અને દર્દી બેભાન થઇ જાય છે.

Join Group

વીંછીની પુછડીમાં ઝેર હોય છે, વીંછી પોતાની પૂંછ વડે તેના પર હુમલો થાય ત્યારે ડંખ મારે છે.  વીંછી જેર પણ ખતરનાક હોય છે. જેથી કરડયા બાદ તરત જ જેના ઉપચાર ચાલુ કરી દેવા જોઈએ. નહિતર જે જીવલેણ પણ સાબિત થઈ શકે છે. વીંછીના ઝેર ઉતારવાના અનેક ઉપાયો છે જેમાંથી બધાં ઉપાયો પુરતું પરિણામ આપતા નથી જયારે અમે અહીં બતાવેલા ઉપાયો કરવાથી વીંછીનું ઝેર અવશ્ય ઉતરે છે.

પાટો બાંધવો:  જે જગ્યા પર વીંછી કરડે તે જગ્યા પર પાટા વડે બાંધી દો જેથી ઝેર શરીરના અન્ય ભાગમાં ના ફેલાય શકે. આ ભાગમાં યોગ્ય સારવાર આપ્યા બાદ જ તે પાટો ધીરે ધીરે હળવો કરતા કરતા ઉખાડો. જો યોગ્ય સારવાર બાદ પાટો ના ઉખેડવામાં આવે તો તે વિસ્તારમાં ઝેર ભરાય રહે છે અને ત્યાં રોગ થાય છે. મગજ સુધી અને હ્રદય સુધી ઝેર ના પહોંચે તે રીતે પાટો બાંધવો. વીંછી કરડે ત્યારે સોજો પણ આવી શકે છે અને સોજો ન દેખાય તો ખુબ જ બળતરા ઉત્પન્ન કરે છે. હાથ પર વીંછી કરડે ત્યારે તે ભાગમાં હાથ કડક બાંધી દેવો જેથી ઝેર શરીરમાં પ્રવેશ કરે નહિ

સ્પીરીટ: વીંછી કરડે અને તે વીંછી મળી આવે તો તેને પકડીને બોટલમાં પૂરી દો. આ બોટલમાં વીંછી ડૂબી જાય તેટલું સ્પીરીટ ભરો. થોડા સમય બાદ તે વીંછી મૃત્યુ પામે છે. આ સ્પીરીટમાંથી વીંછીને કાઢીને જે વ્યક્તિને વીંછી કરડે તે જગ્યા પર રૂ વડે આ સ્પીરીટ લગાવવાથી ઝેર ઉતરે છે. કોઇપણ વ્યક્તિને વીંછી કરડે ત્યારે આ સ્પીરીટ લગાવી શકાય છે.

ડુંગળી

ડુંગળી: વીંછીના ડંખ પર ડુંગળી કાપી બાંધવાથી વિછીનું ઝેર ઉતરે છે. ડુંગળીનો રસ કાઢીને તેમાં એમોનિયમ ક્લોરાઈડ નાખીને વિછીના ડંખ પર લગાવો. જેનાથી બળતરા ઓછી થાય છે અને ઝેર ઉતરવામાં રાહત મળે છે.

ફુદીનો: આ સિવાય વીંછી ડંખ મારે ત્યારે ફુદીનો ચાવવાથી અને તેનો રસ કાઢીને પીવાથી ઝેર ઉતરે છે.

ફુદીના

રતાળુ: વીંછી કરડે ત્યારે રતાળુના પાન તે જગ્યા પર લગાવવાથી ઝેર નાશ પામે છે. રતાળુમાં ઝેરનાશક તત્વો હોય છે.

હળદર: વીંછીના ડંખના આ વિસ્તારમાં કાચી હળદર પીસીને લગાવાથી પણ ઝેર ઉતરે છે. છી કરડયા બાદ ભોગગ્રસ્ત વ્યક્તિને પાણીમાં ઘસીને હળદર સુંઘવાથી ઝેર ઉતરે છે. હળદરમાં ઝેર નાશ કરતા વિષનાશક તત્વો હોય છે.

હળદર

તુલસી: તુલસીના પાનનો છૂંદો કરીને વીંછીના ડંખના ભાગ પર લગાવવાથી ઝેર દુર થાય છે.

તુલસી

ફટકડી: વીંછીના ડંખ પર કેરોસીનમાં ફટકડીનો ભુક્કો નાખી ચોપડવાથી પીડા મટે છે. જ્યારે ફટકડીનો લેપ ઈજાગ્રસ્ત ભાગમાં લગાડવાથી ઝેર દુર થાય છે. વીંછીના ડંખ મૂત્રની માલીશ કરવાથી લાભ થાય છે.

ફટકડી

મીઠું: વીંછીના ડંખ વાળા ભાગને વારંવાર મીઠાના પાણીથી ધોવાથી અને મીઠાવાળું પાણી આંખોમાં નાખવાથી વીંછીનું ઝેર ઉતરે છે. જે વ્યક્તિ ખોરાકમાં વધારે પ્રમાણમાં મીઠું ખાય તેને વીંછીનું ઝેર ચડતું નથી.

મીઠો લીમડો: વીંછીએ મારેલા ડંખ પર મીઠા લીમડાના પાન વાટીને ચોપડવાથી પીડા દુર થાય છે અને ઝેર ઉતરે છે.

મીઠો લીમડો

મધ અને લસણ : વીંછી કરડે ત્યારે ડંખ ઉપર મધ ચોપડવાથી ઝેર ઉતરે છે અને બળતરા ઓછી થાય છે. ડંખ વાળા ભાગમાં લસણની કળી વાટીને ચોપડવાથી અને લસણનો રસ મધમાં ભેળવીને ખાવાથી ઝેર ઉતરે છે.

મધ અને લસણ

તાંદળજો કે તાંજળીયો: તાંદળજાના રસમાં સાકર ભેળવીને પીવાથી વીંછીનું ઝેર ઓછું થાય છે. ખાટી આમલીનો આંબીલિયો ઘસીને વીંછીના ડંખ પર ચોપડવાથી રાહત થાય છે જે ઝેર શોષી લે છે અને દર્દીને રાહત મળે છે.

🙏 Request: મિત્રો આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો વધુમાં વધુ શેર કરવા વિનંતી.

ShareTweetSend
Deshi Osadiya

Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

Related Posts

હિંગ
ઔષધી

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

August 26, 2022
કબજિયાત માટેનો દેશી ઈલાજ
ઘરેલું ઉપચાર

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

August 21, 2022
ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય
આરોગ્ય

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

August 20, 2022
ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે
ઘરેલું ઉપચાર

ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે

August 19, 2022
ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે
ઘરેલું ઉપચાર

ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે

August 8, 2022
લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત
આરોગ્ય

લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત

July 27, 2022
Next Post
આ એક ઉપચારની મદદથી ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ અને શ્વાસની ગંભીર બીમારીઓ માં મળે છે રાહત

આ એક ઉપચારની મદદથી ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ અને શ્વાસની ગંભીર બીમારીઓ માં મળે છે રાહત

પથરીના દુઃખાવા માટે ઘરેલું ઉપચાર

પથરી, પેટ, કોલેસ્ટ્રોલ તેમજ 15થી વધુ રોગનો કાયમી ઈલાજ રહેલો છે આ ઔષધિમાં, જરૂર જાણો આ ઈલાજ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

ડાયાબીટીસ, મરડો, આંખ, ઉલ્ટી, ચામડી જેવા 15 થી વધુ રોગોના ઈલાજ માટે ઉપયોગી છે આ વનસ્પતિ

ડાયાબીટીસ, મરડો, આંખ, ઉલ્ટી, ચામડી જેવા 15 થી વધુ રોગોના ઈલાજ માટે ઉપયોગી છે આ વનસ્પતિ

February 25, 2022
હરડેના ફાયદા

દરોજ સવારે માત્ર બે ચપટી લેવાથી નાડમાં પણ રોગ નહિ રહે

February 25, 2022
શરીરમાં બગડેલું પિત

શરીર માં બગડેલા પીતને એક જ ઝાટકે બહાર કાઢી નાખશે કોઈપણ આડઅસર વગર

June 15, 2022

Popular Stories

  • ખરજવું, ધાધર કે દાદર ને જડમૂળથી દુર કરવાના સૌથી અસરકારક ઘરેલું ઉપચાર

    ખરજવું, ધાધર કે દાદર ને જડમૂળથી દુર કરવાના સૌથી અસરકારક ઘરેલું ઉપચાર

    0 shares
    Share 0 Tweet 0
  • ધાધર,ખરજવું અને ચામડીના રોગોને કાયમી અને જડમૂળથી દુર કરી દેશે આ ઘરેલું ઉપચાર

    1 shares
    Share 0 Tweet 0
  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

    0 shares
    Share 0 Tweet 0
  • ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે

    0 shares
    Share 0 Tweet 0
  • વગર દવાએ પેશાબમાં થતી તીવ્ર બળતરા અને ઉનવા માટે 100% અસરકારક ઉપચાર

    1 shares
    Share 0 Tweet 0
Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

More About Us»

Recent Posts

  • જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે
  • વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય
  • ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

Categories

  • Uncategorized
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઉપયોગી માહિતી
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

Important Link

  • About US
  • Contact
  • Disclaimer
  • Privacy Policy
  • Terms & Conditions

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

No Result
View All Result
  • Home
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In