Deshi Osadiya
No Result
View All Result
  • Login
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Deshi Osadiya
No Result
View All Result
Home ઘરેલું ઉપચાર

વજન ઉતારવાને લઈને આ છે સૌથી મોટી 6 અફવાઓ જેના વિષે જાણો

Deshi Osadiya by Deshi Osadiya
June 15, 2022
0
વજન ઉતારવા અંગે ખોટી માન્યતા

વજન ઉતારવા અંગે ખોટી માન્યતા

0
SHARES
Share on FacebookShare on Twitter

આજના સમયે મેદસ્વિતા એટલે કે વજન વધવાની સમસ્યા ઘણા લોકોને જોવા મળે છે. આ સમસ્યાને લીધે ઘણા લોકો જાત જાતના ઉપાયો કરે છે જેમાં સોશિયલ મીડિયામાં સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે ગમે તેવા ઉપાયો બતાવતા હોય છે. આ ઉપાયોમાં ઘણા બધા ઉપાયો તો ઘણા નિષ્ણાતો દ્વારા આપવામાં આવે છે. પરંતુ આ ઉપાયોમાં અમુક તો માત્ર સમયની બરબાદી છે. જેનાથી કોઈ વજનમાં ફેર પડત નથી.

RELATED POSTS

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

સતત વધી રહેલુ વજન શરીરને સ્થૂળ બનાવે છે. જે પછી હાલવા ચાલવામાં કે ઉઠવા બેસવામાં પણ અનેક મુશ્કેલીઓ સર્જે છે તેમજ અનેક રોગો ઉત્પન્ન કરે છે. જેથી તેના ઉપાયો કરવા ખુબ જ જરૂરી બની જાય છે. જયારે આ માટે સોશિયલ મીડિયામાં જોવા મળતા ઉપાયો માત્ર એક પ્રકારની અફવા હોય છે. આવા ઉપાયો માત્ર આ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોએ પોતાની ખ્યાતી માટે બનાવ્યા હોય છે. અમે આ આર્ટીકલમાં આપણને અમુક વજન ઉતારવા સાથે જોડાયેલી અફવાઓ વિષે જણાવી રહ્યા છે.

Join Group

શરીરની નાની મોટી ક્રિયાઓ કરવા માટે કાર્બોહાઈડ્રેટ ખુબ જ જરૂરી છે. જયારે કાર્બોહાઈડ્રેટ પૂરતી માત્રામાં લેવામા આવે તો તેનાથી શરીરમાં કોઈ જ નુકશાન થતું નથી. વજન પણ વધતું નથી. ઘણા લોકો એવું સમજે છે કે કાર્બોહાઈડ્રેટ વજન વધારે છે પરંતુ તે અફવા છે. જયારે ભોજનમાં અનાજ, જટિલ કાર્બોહાઈડ્રેટ અને પ્રોટીન ખાવાથી વજન ઉતરે છે.

પેકેજ્ડ ફૂડનો આજના સમયે ભોજનમાં મોટાપાયે ઉપયોગ થઇ રહ્યો છે. જેમાં ઓછી ચરબી, ચરબી વગરના તેમજ ગુલ્ટેન ફ્રી હોય છે. જેમાં સુગરનું પ્રમાણ પણ વધારે હોય છેલ. જે વજન વધારવા લાગે છે, જેથી બની શકે તો પેકેજ્ડ ફૂડનો ઉપયોગ ટાળવો જોઈએ.

હર્બલ ટી માંગ આજે ઘણા લોકો કરે છે. જેમાફાયટોકેમિલ્સ અને એન્ટી ઓક્સીડેન્ટ હોય છે. જે  શરીરના શુદ્ધિકરણમાં ખુબ જ ઉપયોગી છે પરંતુ પરંતુ વજન ઘટાડવામાં ટી તમને સીધી મદદ કરી શકતી નથી. જે જયારે શરીરને મેટાબોલિક  એક્ટીવીટી અને એનર્જી બાળવામાં સુધારો કરે છે.

ભૂખ્યા રહેવાથી વજન ઘટાડવો: વજન ઉતારવાના શ્રેષ્ઠ ઉપાય તરીકે ઘણા લોકો ઓછું ખાવાનું વિચારે છે અને તેને શ્રેષ્ઠ ઉપાય સમજે છે. જેમાં ઘણા લોક વધુ ચાલવાનું અને ઓછા ખાવાનાં ઉપાયને વજન ઉતારવા માટે પસંદ કરે છે. જો કે આ ઉપાય કરવાથી જ્યાં સુધી આ ઉપાય ચાલુ રહે ત્યાં સુધી શરીર વજન કન્ટ્રોલમાં રહે છે. જયારે લાંબા સમય સુધી આ ઉપાય અનુસરવો મુશ્કેલ છે. જ્યાર થી તમે આ ઉપાય બંધ કરી દેશો એટલી ઝડપથી તમારું વજન વધવા લાગશે. એટલે ભૂખ્યા રહી ને વજન ઉતારવો એ કઈ અસરકારક ઉપાય નથી.

ઘણા લોકો વજન ઉતારવા તેમજ કાબુમાં રાખવા માટે ડાયટીંગ કરતા હોય છે. ફ્રેશ ડાયતો લાંબા ગાળે વજન ઉતારવામાં મદદ કરતા નથી અને તેમજ તેનું પાલન કરવું મુશ્કેલ બની જાય છે. જે લાંબા ગાળે વજન વધારે છે. જે જયારે ડાયટ કરવાથી શરીરને જરૂરી પોષક તત્વો મળતા નથી. જેથી અમુક પ્રકારના રોગો પણ થાય છે. જેમાં શરીરની એનર્જી ઘટે છે.

આમ, આ ઉપાયો શરીરમાં વજન ઉતારવા સાથે આ અફવાઓ પણ જોડાયેલી છે. જે અનુસરવાથી શરીરમાં અમુક પ્રકારની સમસ્યા ઉત્પન્ન થાય છે. માટે આવી વાતો પર મોટાભાગે વિશ્વાસ ન કરવો જોઈએ. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.

ShareTweetSend
Deshi Osadiya

Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

Related Posts

હિંગ
ઔષધી

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

August 26, 2022
કબજિયાત માટેનો દેશી ઈલાજ
ઘરેલું ઉપચાર

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

August 21, 2022
ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય
આરોગ્ય

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

August 20, 2022
ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે
ઘરેલું ઉપચાર

ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે

August 19, 2022
ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે
ઘરેલું ઉપચાર

ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે

August 8, 2022
લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત
આરોગ્ય

લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત

July 27, 2022
Next Post
અજમો ખાવાના ગેર ફાયદાઓ

સમજ્યા વિના અજમો ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન

ડેન્ગ્યુ માટે સાવચેતીના પગલા

ચોમાસામાં તમારા પરિવારને ડેન્ગ્યુથી બચાવવા માટે કરો આ બે કામ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

એક જ મહિનામાં પેટ પર જામેલા ચરબીના થર ઓગાળવા માંગો છો

એક જ મહિનામાં પેટ પર જામેલા ચરબીના થર ઓગાળવા માંગો છો

June 15, 2022
દવાથી વધુ ગુણકારી છે આ વૃક્ષના પાન, છાલ, ફળ અને મૂળ જાણો ઉપયોગ કરવાની રીત

દવાથી વધુ ગુણકારી છે આ વૃક્ષના પાન, છાલ, ફળ અને મૂળ જાણો ઉપયોગ કરવાની રીત

February 25, 2022
વિટામીન B12 ઘટે તો આપણું શરીર આ સંકેતો આપવાનું શરુ કરે છે

વિટામીન B12 ઘટે તો આપણું શરીર આ સંકેતો આપવાનું શરુ કરે છે

March 22, 2022

Popular Stories

  • ખરજવું, ધાધર કે દાદર ને જડમૂળથી દુર કરવાના સૌથી અસરકારક ઘરેલું ઉપચાર

    ખરજવું, ધાધર કે દાદર ને જડમૂળથી દુર કરવાના સૌથી અસરકારક ઘરેલું ઉપચાર

    0 shares
    Share 0 Tweet 0
  • ધાધર,ખરજવું અને ચામડીના રોગોને કાયમી અને જડમૂળથી દુર કરી દેશે આ ઘરેલું ઉપચાર

    1 shares
    Share 0 Tweet 0
  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

    0 shares
    Share 0 Tweet 0
  • ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે

    0 shares
    Share 0 Tweet 0
  • વગર દવાએ પેશાબમાં થતી તીવ્ર બળતરા અને ઉનવા માટે 100% અસરકારક ઉપચાર

    1 shares
    Share 0 Tweet 0
Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

More About Us»

Recent Posts

  • જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે
  • વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય
  • ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

Categories

  • Uncategorized
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઉપયોગી માહિતી
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

Important Link

  • About US
  • Contact
  • Disclaimer
  • Privacy Policy
  • Terms & Conditions

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

No Result
View All Result
  • Home
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In