Deshi Osadiya
No Result
View All Result
  • Login
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Deshi Osadiya
No Result
View All Result
Home ઘરેલું ઉપચાર

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

Deshi Osadiya by Deshi Osadiya
August 21, 2022
0
કબજિયાત માટેનો દેશી ઈલાજ

કબજિયાત માટેનો દેશી ઈલાજ

0
SHARES
Share on FacebookShare on Twitter

મિત્રો અમે તમને આજના આ આર્ટીકલમાં જણાવી દેવાના છીએ કે જો તમે કબજિયાત જેવી બીમારીથી સતત પીડાઈ રહ્યા છો તો તેને કઈ રીતે ઘરે બેઠા જ દેશી ઈલાજ કરીને જડમૂળમાંથી મટાડી શકાય તેના વિશે જરૂરી એવી માહિતી આપી દઈએ તથા કબજિયાત થવાના મુખ્ય કારણો અને તેને તમારે કઈ રીતે દેશી ઓસડીયુ ઘરે જ બનાવીને તેનો ઈલાજ કરી શકાય તેના વિશે માહિતી આપવી છે.

RELATED POSTS

ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે

ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે

અષ્ટાંગ આયુર્વેદ દ્વારા ચોમાસાની ઋતુમાં રોગો થી બચવા માટે સ્પેશ્યલ આયુર્વેદ ઉકાળો

🤔 કબજિયાત થવાના મુખ્ય કારણો :

Join Group

મિત્રો કબજિયાત થવા પાછળ મુખ્ય કારણ હોય તો તે છે શરીરમાં પાણીની કમી, ઓછુ પાણી પીવાથી પણ કબજિયાત થવાની શક્યતાઓ રહેલી હોય છે, સવારમાં ઠંડુ પાણી પીવાથી પણ કબજિયાત થઇ શકે છે, પચે નહિ તેવા ખોરાકનું સેવન કરવાથી કબજિયાત થવાની શક્યતાઓ રહે છે.

😎 કબજિયાત માટેનો દેશી ઈલાજ :

મિત્રો કબજિયાત નો ઈલાજ બતાવતા વૈધ રામેશ્વર દાસ જણાવે છે કે જો તમને કબજિયાત જેવી બીમારી થઇ છે તો તેને મટાડવા માટે તમારે એરંડિયાનું તેલ અને ગરમ કરેલા દૂધનો ઉપયોગ કરવાથી કબજિયાત માંથી તમને મુક્તિ મળે છે તેના માટે તમારે સૌ પ્રથમ એક ગ્લાસ ભરીને દૂધ લેવાનું છે અને તેને થોડું ગરમ કરી નાખવાનું છે ત્યારબાદ આ દૂધમાં એક ચમચી ભરીને એરંડિયાનું તેલ નાખીને બરાબર મિક્સ કરી દેવું.

કબજિયાત માટેનો દેશી ઈલાજ
કબજિયાત માટેનો દેશી ઈલાજ

⏰ આ બનાવેલા મિશ્રણ ક્યાં સમયે સેવન કરી શકાય ?

મિત્રો તમે જે એરંડિયું અને હુફાળા દૂધનું જે મિશ્રણ બનાવ્યું છે તેને તમારે દરરોજ રાત્રે તમે જમી લીધા બાદ દોઢ થી બે કલાક પછી તેનું સેવન કરવું જોઈએ. આ ઈલાજ તમે એકાદ અઠવાડિયા સુધી કરશો તો તમને જડમૂળમાંથી કબજિયાત થઇ જશે દુર. આ એરંડિયા વાળું દૂધ તમારા શરીરમાં જઈને એક કવચ બનાવે છે અને તે બનેલું કવચ એટલું બધું ચીકણું હોય છે કે તે શરીરના મળને રોકશે નહિ શરીરના મળને આગળ વધતો અટકાવશે નહિ એટલે પછી કબજિયાત થશે જ નહિ. કબજિયાત માટેનો આ કાયમી ઈલાજ છે.

આમ, જો તમને બહુ જૂની કબજિયાતની બીમારી હશે તો તેને કઈ રીતે દુર કરી શકાય તેના વિશે વૈદ્ય રામેશ્વર દાસે જણાવેલા દેશી ઓસડીયા વડે કઈ રીતે તમે કબજિયાતને દુર કરી શકો, તથા કબજિયાત થવાના કારણો શું હોય છે ? તેના વિશે માહિતી આપી.

🙏 મિત્રો તમને આ માહિતી સારી લાગી હોય તો લાઈક કરી શેર અવશ્ય કરજો , જેથી બીજા લોકો પણ તેનો લાભ લઇ શકે!

ShareTweetSend
Deshi Osadiya

Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

Related Posts

ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે
ઘરેલું ઉપચાર

ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે

August 19, 2022
ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે
ઘરેલું ઉપચાર

ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે

August 8, 2022
અષ્ટાંગ આયુર્વેદ દ્વારા ચોમાસાની ઋતુમાં રોગો થી બચવા માટે સ્પેશ્યલ આયુર્વેદ ઉકાળો
ઘરેલું ઉપચાર

અષ્ટાંગ આયુર્વેદ દ્વારા ચોમાસાની ઋતુમાં રોગો થી બચવા માટે સ્પેશ્યલ આયુર્વેદ ઉકાળો

July 24, 2022
મમરા ખાવાના ફાયદા
ઘરેલું ઉપચાર

વજન ઓછું કરવાથી લઇ ને રોગ પ્રતિકારક શક્તિ મજબૂત કરવા માટે ઉપયોગી છે મમરા

June 27, 2022
આ 4 દુશ્મન આપણા શરીરને અંદરથી ખોખલું કરી નાખે છે
આરોગ્ય

આ 4 દુશ્મન આપણા શરીરને અંદરથી ખોખલું કરી નાખે છે

June 15, 2022
ઉનાળામાં દૂધ સાથે ગુલકંદ ખાવાથી થાય છે આ ફાયદા
ઘરેલું ઉપચાર

ઉનાળામાં દૂધ સાથે આ એક વસ્તુ મિક્સ કરીને ખાવાથી થાય છે આટલા ફાયદા

June 15, 2022
Next Post
હિંગ

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

શરદી, ઉધરસ અને કફ

સતત આવતી ઉધરસ કે સુકી ખાસીનો કાયમી ઈલાજ છે આ એક ટીપ્સ

June 15, 2022
આજીવન દાંતની તકલીફમાં થી છુટકારો

માત્ર ૧ રૂપિયામાં આજીવન દાંતની તકલીફમાં થી છુટકારો આપશે આ ઉપાય

March 22, 2022
આ રીતે ઘરે જ કંટોલા વાવી શકાય છે

આ રીતે ઘરે જ કંટોલા વાવી શકાય છે દોઢ મહિનામાં આવવા લાગશે કંટોલા

March 22, 2022

Popular Stories

  • ધાધર નો ઘરેલુ ઉપચાર

    ધાધર,ખરજવું અને ચામડીના રોગોને કાયમી અને જડમૂળથી દુર કરી દેશે આ ઘરેલું ઉપચાર

    1 shares
    Share 0 Tweet 0
  • ખરજવું, ધાધર કે દાદર ને જડમૂળથી દુર કરવાના સૌથી અસરકારક ઘરેલું ઉપચાર

    0 shares
    Share 0 Tweet 0
  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

    0 shares
    Share 0 Tweet 0
  • વગર દવાએ પેશાબમાં થતી તીવ્ર બળતરા અને ઉનવા માટે 100% અસરકારક ઉપચાર

    1 shares
    Share 0 Tweet 0
  • કમળા માટે 10 ઘરેલું રામબાણ ઉપચાર, ગમે તેવો કમળો થઇ જશે સારો

    0 shares
    Share 0 Tweet 0
Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

More About Us»

Recent Posts

  • જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે
  • વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય
  • ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

Categories

  • Uncategorized
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઉપયોગી માહિતી
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

Important Link

  • About US
  • Contact
  • Disclaimer
  • Privacy Policy
  • Terms & Conditions

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

No Result
View All Result
  • Home
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In