Deshi Osadiya
No Result
View All Result
  • Login
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Deshi Osadiya
No Result
View All Result
Home આયુર્વેદ

આયુર્વેદ બ્લેક ફંગસ મ્યુકોરમાઈકોસિસ સામે 100 ટકા સફળ

Deshi Osadiya by Deshi Osadiya
March 22, 2022
0
આયુર્વેદ બ્લેક ફંગસ મ્યુકોરમાઈકોસિસ સામે 100 ટકા સફળ

આયુર્વેદ બ્લેક ફંગસ મ્યુકોરમાઈકોસિસ સામે 100 ટકા સફળ

0
SHARES
Share on FacebookShare on Twitter

આજના સમયે કોરોના બાદ ઘણા લોકો મ્યુકોરમાઈકોસીસના રોગનો ભોગ બન્યા છે. આ રોગ કોરોનામાંથી રીકવર થયા બાદ દર્દીઓમાં જોવા મળે છે. દર્દીઓને સતત એકના એક માસ્ક લાંબો સમય પહેરી રાખવાથી અને ઓક્સીજન લેવાના મશીનોની નળીઓ દ્વારા ફૂગનું સંક્રમણ ફેલાવાથી ફંગલ ઇન્ફેકશનથી થતો આ રોગ થાય છે.  આજે ગુજરાત સહીત ઘણા રાજ્યોના લોકો આ રોગથી પરેશાન થયા છે.

RELATED POSTS

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

જો આ રોગમાં બરાબર કાળજી લેવામાં ન આવે તો દાંત, આંખ, નાક વગેરે જગ્યાઓ પર આ બ્લેક ફંગસનું સંક્રમણ થાય છે અને વધારો થતા તેની તકલીફ વધી જાય છે કે જેનાથી દર્દીને આંખો કાઢવા જેવી સ્થિતિ પણ ઉભી થાય છે. જયારે આયુર્વેદમાં આ રોગને અટકાવવાના ઉપાયો વર્ષોથી ઉપલબ્ધ છે.

Join Group

ડૉ. મહેન્દ્રસિંહ સરવૈયા

આ રોગ ફુગથી થાય છે અને તે કોરોના બાદ દર્દીની રોગ પ્રતિકારક શક્તિ ઘટી જાય છે એટલા માટે ફૂગના આ રોગ સામે શરીર પ્રતિકાર કરી શકતું નથી જેના લીધે આ રોગ ફેલાય છે, જયારે ડાયાબીટીસના દર્દીઓની ઈમ્યુનિટી ખુબ જ ઓછી હોવાથી આ લોકોમાં પણ આ રોગ વહેલા ફેલાય છે.

જ્યારે મેડીકલમાં આ સારવાર ખુબ જ ખર્ચાળ છે, જયારે આયુર્વેદ સાવ મફતમાં આ રોગ સામે લડી શકે છે તેવી આશા તળાજાના ડૉ. મહેન્દ્રસિંહ સરવૈયા દ્વારા મ્યુકોરમાઈકોસીસમાં તેમની આયુર્વેદ પદ્ધતિથી બ્લેક ફંગસ રક્ષણ મેળવાની પદ્ધતિમાં સફળતા મેળવી છે. ‘

આ પહેલા પણ કોરોના રોગ સામેની પદ્ધતિ પણ તેઓને ખુબ જ સફળ રીતે કોરોનાના દર્દીઓને આયુર્વેદ દ્વારા રીકવર કર્યા હતા. જેના લીધે ગુજરાતના આરોગ્ય સચિવ ડૉ. જયંતી રવિએ તેમની કોરોના સામેની આયુર્વેદ પદ્ધતિને સફળ ગણાવી હતી. અને ઘણા લોકોને તેઓને કોરોનામાં રીકવર કર્યા છે.

મહેન્દ્રસિંહ સરવૈયા દ્વારા ભાવનગર શહેરમાં ઘણા બધા ટન ગળોનું વિતરણ કરાવ્યું હતું કે જેથી શહેરના લોકોને લીલી ગળો સરળતાથી મળી રહે અને કોરોના સામે લોકો રક્ષણ મેળવી શકે. આયુર્વેદમાં લીલી ગળોનું મહત્વ અને અસર વધારે હોય છે.

તેઓ આ પહેલા દિહોરના મેડીકલમાં આયુર્વેદ ઓફિસર હતા અને તેની કોરોના અને વજન ઘટાડવું તેમજ બીજા અનેક રોગોમાં દર્દીઓને ખુબ જ સારી સફળતા આયુર્વેદ પદ્ધતિથી અપાવી છે, માટે ગુજરાતના મોટા મોટા શહેરમાંથી આયુર્વેદિક સારવાર લેવા માટે આવે છે.

હાલમાં કોરોના અને મ્યુકોરમાઈકોસીસના રોગ વધતા અને લોકોને તેની પદ્ધતિ  પસંદ આવતા અને તેમની સફળતા જોતા લોક માંગને લીધે ભાવનગર કલેકટર દ્વારા તેમની કોરોના અને બ્લેક ફંગસની ખાસ કેર માટે દિહોર આયુર્વેદ દવાખાનામાંથી તળાજા આયુર્વેદ હોસ્પિટલમાં માં ફરજ પર મુકવામાં આવ્યા છે. તેમની બદલી અને સરાહનીય કામગીરી બદલ તળાજાના ધારા સભ્ય દ્વારા પણ તેમની બદલીના મેસેજ વાયરલ કરવામાં આવ્યા અને તેમની પ્રશંસા કરવામાં આવી છે.

હાલ વૈધ ડૉ. મહેન્દ્રસિંહ સરવૈયા તળાજા ખાતે આયુર્વેદિક હોસ્પિટલમાં ફરજ બજાવી રહ્યા છે અને તેમની પદ્ધતિ બ્લેક ફંગસ મ્યુકોરમાઈકોસીસના દર્દીઓ માટે આશીર્વાદ રૂપ બની છે તેમની આ હોસ્પીટલમાં 100 દર્દીઓને સારવાર આપવામાં આવી હતી તેમાંથી એકપણના મોત થયા નથી  અને તેમને 100ટકા રીઝલ્ટ મેળવ્યુ છે. તેમની આ પદ્ધિત આયુર્વેદની દ્રષ્ટીએ સમગ્ર વિશ્વ માટે આશા જગાડી છે.

તેમની આ પદ્ધતિની નામના એટલી બધી ફેલાયેલી છે કે ઓપરેશન કરાવ્યા બાદ પણ જે લોકોને જેને પરેશાની રહેતી હોય છે તેઓ અહીંયા સારવાર માટે આવે છે અને થોડા જ સમયમાં તેઓ રીકવર પણ થાય છે. વૈધ ડૉ મહેન્દ્રસિંહજી સરવૈયાને કોરોના અને બ્લેક ફંગસના ખાસ કેર માટે ફરજ પર મુકવામાં આવ્યા છે ત્યારથી તેમની લોકો સારવાર લઇ રહ્યા છે.

અત્યારે ખાસ આ ફંગસને લીધે માથામાં કૃમિ, અસ્થીમજ્જા જવી તકલીફને દૂર કરે છે. જેના આયુર્વેદ પદ્ધતિથી શરીરમાંથી ઝેર ઓછું કરીને રોગ પ્રતિકારક શક્તિ વધારીને દર્દીઓની સારવાર કરવામાં આવે છે.

ઘણા લોકોએ અહિયાં લાભ મેળવ્યો છે અને ફાયદો થયો છે તેમની વાત સાંભળી અન્ય લોકોપણ તળાજામાં આયુર્વેદ હોસ્પિટલમાં સારવાર લેવા માટે વધી રહ્યા છે. ઘણા લોકો છે ક રાજકોટ સિવિલ હોસ્પિટલમાંથી પરત ફરીને તળાજામાં આયુર્વેદ હેઠળ સારવાર લેવા આવ્યા અને તેઓને માત્ર 36 કલાકમાં બ્લેક ફંગસમાં રીકવરી મળી છે.

જુનાગઢથી પણ દર્દીઓ આવેલા તેમને બ્લેક ફંગસનું ઓપરેશન કરાવ્યું હતુ અને હજુ વધારે તકલીફ જણાતા તેમને દાંત અને હાડકું કાઢવાનું અને દોઢ લાખ રૂપિયાનો ખર્ચ જણાવ્યો ત્યારે તેઓએ તળાજા આયુર્વેદ હોસ્પિટલમાં મહેન્દ્રસિંહ સરવૈયા પાસેથી સારવાર મેળવી અને ત્રણ દિવસમાં જ તેમને રસી બંધ થઇ અને બ્લેક ફંગસમાં રીકવરી મળી તેમજ તેમનો  દોઢ લાખનો ખર્ચ પણ બચી ગયો.

અત્યારે મેડીકલ સારવાર પણ પૂરી સફળ થઈ શકે તેમ નથી ત્યારે આયુર્વેદ ખરેખર ખરું ઉતર્યું છે. ડૉ. મહેન્દ્રસિંહ સરવૈયા વૈધ વર્ષોથી આયુર્વેદ સાથે સંકળાયેલા છે અને આયુર્વેદ યુનિવર્સીટીમાંથી ડીગ્રી મેળવેલી છે અને તેઓને આપણી પ્રાચીન આયુર્વેદ પદ્ધિત પર પૂરો વિશ્વાસ હોવાથી તેમને ઘણા રોગને કાબુમાં કરવાથી પદ્ધતિઓ પોતાના અનુભવને આધારે સફળ થાય છે.

આમ, હવે અત્યારે કોરોના અને બ્લેક ફંગસ બંને રોગનો દુનિયામાં ખતરો રહ્યો છે અને ત્યારે આયુર્વેદ આ પદ્ધતિમાં સફળ રહ્યું છે. આયુર્વેદમાં જણાવેલ ઉકાળો અને નાસ પદ્ધતિ તેમજ બીજી પદ્ધતિઓ દ્વારા કોરોના સામે ઘણા લોકોએ રક્ષણ મેળવ્યું છે. મહેન્દ્ર સિંહ સરવૈયા દ્વારા સૂચવેલ ઉકાળો અને મગનું પાણી તથા નાસ પદ્ધતિથી ઘણા લોકોને ફાયદો થયો છે તેવી જ રીતે બ્લેક ફંગસમાં પણ તેમની આયુર્વેદ પદ્ધતિ સફળ થઇ રહી છે તે દુનિયા માટે એક આશાનું કિરણ છે. તેમની આ પદ્ધતિની ચર્ચાઓ સમાચાર પત્રો અને ટીવી સમાચારમાં તેમજ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. અમે આશા રાખીએ કે તેમની આ આયુર્વેદિક પદ્ધતિ વધુને વધુ લોકોને ફાયદો કરે અને બ્લેક ફંગસના આ રોગ સામે લોકો રાહત મેળવે.

આ આયુર્વેદિક ઉપચાર અને માહિતી સારી લાગી હોય તો નીચે આપેલા બ્લુ કલરના લાઈક બટન પર ક્લિક કરો જેથી તમને માહિતી ઝડપથી મળતી રહે. 

ShareTweetSend
Deshi Osadiya

Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

Related Posts

હિંગ
ઔષધી

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

August 26, 2022
કબજિયાત માટેનો દેશી ઈલાજ
ઘરેલું ઉપચાર

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

August 21, 2022
ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય
આરોગ્ય

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

August 20, 2022
ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે
ઘરેલું ઉપચાર

ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે

August 19, 2022
ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે
ઘરેલું ઉપચાર

ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે

August 8, 2022
લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત
આરોગ્ય

લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત

July 27, 2022
Next Post
નાભિમાં આ 7 પ્રકારના તેલ લગાવવાથી થાય છે 70 અદભુત ફાયદા

નાભિમાં આ 7 પ્રકારના તેલ લગાવવાથી થાય છે 70 અદભુત ફાયદા

ફટકડી ના ફાયદા

2 રૂપિયામાં મળતી આ વસ્તુ તમને 20થી વધુ રોગોથી બચાવશે,આજ થી જ શરુ કરો પ્રયોગ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

અંકોલ ઔષધી વિષે માહિતી

70 થી વધુ રોગોના ઈલાજ માટે રામબાણ ઈલાજ છે આ ફળ, જાણો આ અમુલ્ય ઔષધીના ફાયદા

February 25, 2022
20 થી વધુ બીમારીનો રામબાણ ઈલાજ છે આ અશેરીયા, જાણો આ શક્તિશાળી ઔષધી વિષે

20 થી વધુ બીમારીનો રામબાણ ઈલાજ છે આ અશેરીયા, જાણો આ શક્તિશાળી ઔષધી વિષે

February 25, 2022
પેટમાં દુખાવા નો ઈલાજ

ઘરમાં કોઈને પણ પેટમાં દુખાવો થાય તો માત્ર 3 જ મિનીટમાં મટી જશે

March 22, 2022

Popular Stories

  • ખરજવું, ધાધર કે દાદર ને જડમૂળથી દુર કરવાના સૌથી અસરકારક ઘરેલું ઉપચાર

    ખરજવું, ધાધર કે દાદર ને જડમૂળથી દુર કરવાના સૌથી અસરકારક ઘરેલું ઉપચાર

    0 shares
    Share 0 Tweet 0
  • ધાધર,ખરજવું અને ચામડીના રોગોને કાયમી અને જડમૂળથી દુર કરી દેશે આ ઘરેલું ઉપચાર

    1 shares
    Share 0 Tweet 0
  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

    0 shares
    Share 0 Tweet 0
  • ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે

    0 shares
    Share 0 Tweet 0
  • વગર દવાએ પેશાબમાં થતી તીવ્ર બળતરા અને ઉનવા માટે 100% અસરકારક ઉપચાર

    1 shares
    Share 0 Tweet 0
Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

More About Us»

Recent Posts

  • જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે
  • વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય
  • ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

Categories

  • Uncategorized
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઉપયોગી માહિતી
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

Important Link

  • About US
  • Contact
  • Disclaimer
  • Privacy Policy
  • Terms & Conditions

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

No Result
View All Result
  • Home
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In