Deshi Osadiya
No Result
View All Result
  • Login
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Deshi Osadiya
No Result
View All Result
Home ઘરેલું ઉપચાર

ખાલી 30 જ દિવસમાં વગર દવાએ પથરીને કરો બાયબાય

Deshi Osadiya by Deshi Osadiya
March 22, 2022
0
પથરી નો ઉપચાર

પથરી નો ઉપચાર

0
SHARES
Share on FacebookShare on Twitter

પથરીની સમસ્યા ઘણા લોકોને જોવા મળતી હોય છે, જેમાં નાની પથરીથી માંડીને મોટી પથરી જેવી પથરી હોય છે. આવી પથરીને હિસાબે શરીરમાં ખુબ જ દુખાવો થતો હોય છે. આ દુખાવાને પરિણામે શરીરમાં ખુબ બળતરા થાય છે. ઘણી વખતપથરીના રલીધે પેશાબ પણ બરાબર ઉતરતો નથી. પેશાબ બરાબર નહિ ઉતરવાને લીધે શરીરમાં ઘણી વખત વારંવાર પેશાબ જવું પડે છે.

RELATED POSTS

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

પેશાબ પણ ટીપે ટીપે આવે છે અને પેશાબ ઉતરવામાં સમય લાગે છે. શરીરમાં કીડનીની અંદર આવેલા છીદ્રો બુરાઈ જાય તેના લીધે વ્યક્તિને શરીરમાં લોહીની શુદ્ધિકરણની પ્રક્રિયા જે કીડની કરે છે જેમાં સમસ્યા આવી શકે છે. આ લીધે આરોગ્ય ઉપર અને શરીરની રોગ પ્રતિકારક શક્તિ પણ આ પથરીને લીધે અસર થાય છે.

Join Group

શરીરમાં વધારે પડતો ક્ષાર વાળો ખોરાક અને શરીરમાં અનેકવિધ ઝેરી અસર વાળો ખોરાક કે જે વધારે દવા વાળો ખોરાક ખાવામાં આવે છે જેમાં ક્ષારનું પ્રમાણ વધારે હોય છે, જેના લીધે પથરીની મુશ્કેલી આવે છે. જેના લીધે  કિડનીમાં પથરીના થર જામતા જાય છે. જે એક સમયે ઉપરા ઉપર આ થર થઈને તે એક ટુકડા જેવડું થઇ જાય છે.

જે શરીરમાં વધારે પાણી ભરાવાઅને લીધે કે મૂત્રનો જથ્થો વધી જાય તો તે પેટમાં અને કિડનીમાં દબાણ થાય છે. જેના લીધે પથરીનો દુખાવો વધી જાય છે. જે દુખાવો એટલો બધો અસહ્ય હોય છે કે જેના લીધે વ્યક્તિને ઊંઘ પણ આવતી નથી.

હાલતા કે ચાલતા સમયે દુખાવો થયા કરે છે. આ સમસ્યાના ઈલાજ માટે મોટે ભાગે લોકો દવા લેતા હોય છે. પરંતુ આ દવાની અસર હોય ત્યાં સુધી દુખાવો બંધ રહે છે, અને દવાની અસર ઓછી થતા જ દુખાવો ફરી વખત ચાલુ થઇ જાય છે. આ દવા માત્ર દુખાવો મટાડે છે. પથરીનો કાયમી ઈલાજ કરતી નથી. જયારે આયુર્વેદ દ્વારા પથરી કાયમી દૂર કરી શકાય છે.

જે વ્યક્તિને શરીરમાં કફ પ્રકૃતિની પ્રધાનતા હોય છે જેને પથરીની સમસ્યા થાય છે. પથરી પૃથ્વી તત્વથી થાય છે અને કફ પ્રકૃતિ પણ પૃથ્વી તત્વથી છે. જે વ્યક્તિની પ્રકૃતિ કફ પ્રધાન છે અને જેના આહાર વિહારમાં પણ આવી ચીજો છે કે કફ પ્રકૃતિને વધારે છે જેને અવશ્ય પથરી થાય છે. આ કફમાં આપણે જાણી રહ્યા હોઈએ કે જે કફ ફેફસામાં ભરેલો હોય તે કફ નહિ, પરંતુ શરીરમાં પૃથ્વી તત્વ જે હોય તેને કફ કહેવામાં આવે છે.

જેટલી પણ ચીજો હોય શાકભાજી વગરને આપણે પકાવીને ખાઈએ છીએ તો તે વધારે સમયમાં રોકાય છે. અને જેટલા વધારે સમય સુધી શરીરમાં રોકાય છે જેનાથી કફ પ્રકૃતિ વધતી જાય છે. પૃથ્વી તત્વ શરીરમાં વધતું જાય છે. જેનાથી પથરી વધવાની સંભાવનામાં વધારેમાં વધારે વધે છે.

પથરીના ઈલાજ માટે અમે અહીંયા વિસ્તારથી બે ઉપાયો વિશે જણાવી રહ્યા છીએ. જેમાં પાવડર તમે ઘરે પણ બનાવી શકો છો કે બહારથી પણ દેશી ઓસડીયા વાળાની વગેરે જગ્યાએથી ખરીદી શકો છો.  આપ પથરીના ઈલાજ માટે તમારે પહેલા ત્રણ વસ્તુ લેવાની છે.  જેમાં 1 ચમચી સુંઠ પાવડર, 1 ચમચી ગોખરું પાવડર અને 1 ચમચી પાષાણ ભેદ પાવડર આ બધી વસ્તુઓ બજારમાં પણ મળે છે. ઓનલાઈન પણ આ ત્રણેય વસ્તુઓ તમે મેળવી શકો છો.

ગોખરું

આ ચીજોને બે ગ્લાસ પાણીમાં જ્યાં સુધી ઉકાળવી કે આ બે ગ્લાસ પાણીમાંથી અડધો ગ્લાસ જેટલું થઈ જાય. આ પછી આ પાણીને ગાળીને પી લેવું. દર બે કલાક પછી આખો દિવસ આ ઉપાય કરવો. આ ઉપાય ચાલુ હોય ત્યારે આખો દિવસ કઈપણ ખાવું નહિ.  માત્ર સાંજનું ભોજન જ કરવું. આવી રીતે ઉપાય તમે 30 દિવસ સુધી કરશો તો બધી જ પથરી ઓગળીને તેના કટકા થઈને શરીરમાંથી બહાર નીકળી જાય છે.

પથરીનો ભૂકો થઈને ભાંગીને પેશાબ વાટે નીકળી જાય છે. આ ઉપાય તેની અસર ખુબ જ ટૂંકા સમયમાં જ બતાવે છે. માત્ર ત્રણ  દિવસના તો પથરી ભૂકો થઈને નીકળવા લાગે છે. આ પથરી માટે ખુબ જ અસરકારક ઉપાય માનવામાં આવે છે. આ રેમેડી ખુબ જ ઉપયોગી છે.

બીજો ઉપાય જોઈએ તો 2 ચમચી ગોખરુંનો પાવડર મધ સાથે લેવો અને તે પછી બકરીનું દુધ પી લેવું. આવો ઉપાય દર કલાકે કરવું. આખો દિવસ આ ઉપાય કરવો. આ ઉપાયમાં પણ દિવસે ભોજન કરવું નહિ પરંતુ રાત્રિનું ભોજન તમે લઈ શકો છો. આ ઉપાય આપણે 7 દિવસ સુધી કરવો.  જેનાથી પણ પથરી ચોક્કસ રીતે નાબુદ થઇ જાય છે. આ રીતે પણ પથરી ભૂકો થઈને નીકળી જાય છે.

આ પછી ફરી વખત પથરી ન થાય તે માટે થોડી સાવધાની પણ રાખવાની જરૂર રહે છે. તેના માટે સાવધાની બસ એટલી જ રાખવી કે શરીરમાં મળને રોકવાના નહિ દેવું. આ માટે શાકભાજીઓને વધારે પકાવીને ખાવી નહિ. પકાવ્યા બાદ તે શરીરમાં વધારે રોકાવાનો ગુણ લે છે.

કોઈ ઔષધીય વસ્તુનો ઉકાળો બનાવીને પીવામાં આવે તો તેની ગુણવતામાં તેમજ પાવર પણ વધી જાય છે. જ્યારે આવી રીતે શાકભાજીને પકાવીને ખાવામાં આવે તો તેનામાં રહેલા તત્વોનો પાવર પણ વધે છે. એનાથી પથરી થાય છે. માટે શ્રેષ્ઠ એ છે કે શાકભાજીને ઓછી પકાવીને ખાવી.

આમ, પથરીની સમસ્યા દૂર કરવા માટે આ ઉપાય કરી શકાય છે. આ ઉપાય ખુબ જ અસરકારક છે અને પથરીને પથરીને દુખાવાને કાયમ માટે શરીરમાંથી પથરીને દૂર કરીને કરે છે. આ ઉપાય ખુબ જ અસરકારક છે અને ખુબ જ  સચોટ પરિણામ આપે છે. અમે આશા રાખીએ છીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.

આ આયુર્વેદિક ઉપચાર અને માહિતી સારી લાગી હોય તો નીચે આપેલા બ્લુ કલરના લાઈક બટન પર ક્લિક કરો જેથી તમને માહિતી ઝડપથી મળતી રહે. 

ShareTweetSend
Deshi Osadiya

Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

Related Posts

હિંગ
ઔષધી

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

August 26, 2022
કબજિયાત માટેનો દેશી ઈલાજ
ઘરેલું ઉપચાર

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

August 21, 2022
ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય
આરોગ્ય

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

August 20, 2022
ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે
ઘરેલું ઉપચાર

ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે

August 19, 2022
ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે
ઘરેલું ઉપચાર

ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે

August 8, 2022
લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત
આરોગ્ય

લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત

July 27, 2022
Next Post
અપચા નો ઉપાય

ખોરાક ન પચતો હોય તો ખાલી આ એક ઉપાય કરો

દુઃખાવા માટે આંકડો ઉપયોગી છે

પાંચ પાંદડા આવી રીતે રાત્રે બાંધી ને સુઈ જાઓ દરેક દુઃખાવો ગાયબ થઇ જશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

ભુલથી પણ ફ્રીજમાં ના મુકશો આ શાકભાજી

આ વસ્તુઓ ફ્રીઝમાં મૂકીને ખાશો તો ગંભીર મુશ્કેલીમાં જરૂર મુકશો

June 15, 2022
ભુરાભાઈ અંબાલાલ પટેલ

5000 થી વધુ પથરીના દર્દીનો મફતમાં ઈલાજ કરી ચુક્યા છે આ ગુજરાતી દાદા

March 22, 2022
નપુંસકતા દૂર કરવાના ઉપાય

નપુંસકતા થી કઈ રીતે બચી શકાય અને નપુંસકતા દૂર કરવાના અસરકારક ઘરેલું ઉપાય

February 25, 2022

Popular Stories

  • ધાધર નો ઘરેલુ ઉપચાર

    ધાધર,ખરજવું અને ચામડીના રોગોને કાયમી અને જડમૂળથી દુર કરી દેશે આ ઘરેલું ઉપચાર

    1 shares
    Share 0 Tweet 0
  • ખરજવું, ધાધર કે દાદર ને જડમૂળથી દુર કરવાના સૌથી અસરકારક ઘરેલું ઉપચાર

    0 shares
    Share 0 Tweet 0
  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

    0 shares
    Share 0 Tweet 0
  • વગર દવાએ પેશાબમાં થતી તીવ્ર બળતરા અને ઉનવા માટે 100% અસરકારક ઉપચાર

    1 shares
    Share 0 Tweet 0
  • હરસ, સંતાન પ્રાપ્તિ, માસિક સમસ્યા, અલ્સર જેવા અનેક રોગોનો અચૂક ઉપાય છે નિરંજન ફળ

    0 shares
    Share 0 Tweet 0
Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

More About Us»

Recent Posts

  • જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે
  • વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય
  • ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

Categories

  • Uncategorized
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઉપયોગી માહિતી
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

Important Link

  • About US
  • Contact
  • Disclaimer
  • Privacy Policy
  • Terms & Conditions

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

No Result
View All Result
  • Home
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In