Deshi Osadiya
No Result
View All Result
  • Login
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Deshi Osadiya
No Result
View All Result
Home ઔષધી

આ ઊંધાફૂલી ઔષધી ના ફાયદા જાણીને તમે ચોકી જશો

Deshi Osadiya by Deshi Osadiya
March 22, 2022
0
આ ઊંધાફૂલી ઔષધી ના ફાયદા જાણીને તમે ચોકી જશો
0
SHARES
Share on FacebookShare on Twitter

શું તમારા સાંધાના દુખાવામાં બળતરા થાય છે?, ગુમડા જલ્દી પાકી જાય અને સંપૂર્ણ મટાડવા માંગો છો?, કોઈને પેશાબમાં બળતરા થાય છે?, ઉધરસ કાયમી થઇ ગઈ છે અને મટતી જ નથી?. શું આવી બધી જ સમસ્યાઓથી તમે પીડાઈ રહ્યા છો?. તો આ આવી ઘણી બધી જ સમસ્યાઓમાં એક ઉપયોગી ઔષધિય વનસ્પતિ છે ઉંધાફૂલી છે, જે એક અમૃત જેવું કાર્ય કરે છે.

RELATED POSTS

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે

આ લેખમાં આવી અદ્ભુત ઔષધી વિશે જણાવી રહ્યા છીએ કે તે તમારા માટે ખુબ જ ઉપયોગી છે. સૌપ્રથમ આ વનસ્પતિ વિશે જોઈએ તો તમામ વેરાન જગ્યામાં કે વગડામાં બધે જ જોવા મળે છે. આ વનસ્પતિ તેનાં નામ પ્રમાણે તેના ફૂલ ડાળી ઉપર ઉંધા આવેલા હોય છે. જેના પરથી ગુજરાતીમાં તેને ઊંધાફૂલી કહે છે.

Join Group

આ વનસ્પતિને સંસ્કૃતમાં રોમાલું તરીકે ઓળખવામાં આવે છે. આ વનસ્પતિના પાંદડા તેમજ બધી જ જગ્યાઓ પર રુંવાટી જોવા મળે છે. તેનીડાળીઓ, ફૂલ પર, કુંપળો પર બધે જે રુવાંટીઓ જોવા મળે છે. હિન્દીમાં આ વનસ્પતિને ઉંધાફુલી કહે છે જ્યારે લેટિનમાં તેનું નામ trichodesma indicum. છે.

આ છોડને ઓળખવા માટે અ છોડ ખાસ કરીને ચોમાંચામાં ઘણા જ ઉગી નીકળે છે. તેના આખા છોડ ઉપર રુવાંટી હોય છે. જેમાં જીણી જીણી લાળો જેવી રુવાંટી હોય છે. તેના પાન પણ બરછટ હોય છે. આ છોડ ચોમાચા સિવાય ઉનાળામાં પણ ખેતરના શેઢા જેવા વિસ્તારમાં જીવિત રહી શકે છે. તેને ઓળખવી પણ ખુબ જ સહેલી છે. તેના પાન ઊંધા હોય છે. જેના પરથી તેને ઓળખી શકાય છે.

આ વનસ્પતિના છોડના ફૂલના કલર ફિક્કા ગુલાબી રંગના હોય છે. આ પરથી પણ આ વનસ્પતિને ઓળખી શકાય છે. આ વનસ્પતિ અમે જણાવી રહ્યા છીએ તેમ આયુર્વેદની દ્રષ્ટીએ ખુબ જ ઉપયોગી છે. આ વનસ્પતિનો સૌથી મોટો ગુણ હોય તો તે મૂત્રલ ગુણ છે. આ વનસ્પતિનું પ્રાચીન આયુર્વેદિક બુકોમાં ખુબ જ વર્ણન કરવામાં આવ્યું છે.

આ વનસ્પતિનો ઉપયોગ જો કોઈને સાંધાના દુખાવા હોય, સાંધાના દુખાવા સાથે બળતરા થતી હોય, ત્યારે આ ઉંધાફૂલીના છોડના મૂળ લેવા. આ મૂળને એક પથ્થર સાથે ઘસીને તેને પેસ્ટ જેવું બનાવી લેવું. આ મૂળની જે પેસ્ટ બને તેને બળતરા ઉપર ચોપડવામાં આવે તો તે ખુબ જ સારુ અને અદભુત પરિણામ આપે છે. આ એક તેના મૂળનો પ્રયોગ છે.

જો કોઈ વ્યક્તિને ગુમડા થયા હોય અને ઘણી દવાઓએ કે ઉપચાર કરવા છતાય મટતાં ન હોય, ત્યારે ઊંધાફૂલીના પાન લેવા. આ પાનને વાટીને તેને છુંદીને તેની પોટીસ બનાવવી. આ પેસ્ટનું એકદમ ચટણી જેવું બનાવી લેવું. આ પેસ્ટને જ્યાં ગુમડા હોય ત્યાં ચોપડવું. આ ઉપાય કરવાથી ગુમડું જલ્દી પાકી જાય છે અને રૂઝ પણ આવે છે. આ એક ખુબ જ ઉપયોગી ઉપચાર છે.

જો તમારે મોઢા પરની કરચલીઓ દૂર કરવી હોય તો, આ કરચલીઓ ઉમરના પરિણામે ચહેરા પર દેખાતી હોય છે. ઘણી વખત આ કરચલીઓ ઉમર મોટી ન થઇ હોવા છતાંપણ દેખાતી હોય છે.આ કરચલી પડે ત્યારે ચહેરા પર ઊંધા ફૂલીના પાન લઈને પેસ્ટ બનાવીને તેનો રસ ચહેરા પર લગાવવાથી ચહેરાની સુંદરતા આવે છે.

ઊંધાફૂલી ઉધરસનાં ઇલાજમાં પણ ઉપયોગી છે. આ માટે ઊંધા ફૂલીના બીજ લેવા. આ બીજ લઈને તેનો ભૂકો કરી લેવો. આ ભૂકો કરીને આ ભૂકામાં મધ નાખવું. આ ભૂકામાં મધ નાખીને તેની ચણા જેવડી ગોળીઓ બનાવી લેવી. આ ગોળીનું ઉધરસ ઉપર સવાર અને સાંજ ઉપયોગ કરવામાં આવે તો ખુબ જ સારું પરિણામ મળે છે.

જો કોઈને પેશાબમાં બળતરા થતી હોય, તો તેવા લોકોએ આ ઉંધાફૂલીનો સંપૂર્ણ છોડ લેવો.  આમ, આ સંપૂર્ણ છોડ લઈને તેનો મૂળ સાથે, પાન સાથે, ડાળી સાથે, ફૂલ  સાથે, ફળ સાથે લઈને તેના પંચાંગને લઈને આ સંપૂર્ણ છોડ તેને આખો પાંખો ખાંડી એક ગ્લાસ પાણી નાખી, આ આખો પાંખો ખાંડેલો છોડ તેમાં નાખી તેને ઉકાળવો. આ ઉકાળ્યા પછી અડધો ગ્લાસ પાણી રહી જાય પછી તેને ઉતારી લેવું. આ પાણી ઠંડું પડી જાય પછી આ પાણીમાંથી 10 થી 15 મિલી જેટલું પીવું. આ મિશ્રણ સવારે અને સાંજે તેને ભૂખ્યા પેટે પીવું. આ રીતે તમે પ્રયોગ કરશો તો એટલે તમારા પેશાબમાં જે બળતરા થતી હોય તે એકદમ શાંત થઇ જાય છે.

આમ, આ એક પ્રાચીન આયુર્વેદિક જડીબુટ્ટી છે. જેનો ખુબ જ સારો ઉપયોગ થાય છે. જે ઉપરોક્ત ઘણા બધા જ રોગોની સારવારમાં થાય છે. આ એક ખુબ જ ઉપયોગી અને ખુબ જ સારું એવું અસરકારક પરિણામ આપતી ઔષધિ છે. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.

ShareTweetSend
Deshi Osadiya

Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

Related Posts

હિંગ
ઔષધી

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

August 26, 2022
કબજિયાત માટેનો દેશી ઈલાજ
ઘરેલું ઉપચાર

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

August 21, 2022
ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે
ઘરેલું ઉપચાર

ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે

August 19, 2022
ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે
ઘરેલું ઉપચાર

ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે

August 8, 2022
અષ્ટાંગ આયુર્વેદ દ્વારા ચોમાસાની ઋતુમાં રોગો થી બચવા માટે સ્પેશ્યલ આયુર્વેદ ઉકાળો
ઘરેલું ઉપચાર

અષ્ટાંગ આયુર્વેદ દ્વારા ચોમાસાની ઋતુમાં રોગો થી બચવા માટે સ્પેશ્યલ આયુર્વેદ ઉકાળો

July 24, 2022
મમરા ખાવાના ફાયદા
ઘરેલું ઉપચાર

વજન ઓછું કરવાથી લઇ ને રોગ પ્રતિકારક શક્તિ મજબૂત કરવા માટે ઉપયોગી છે મમરા

June 27, 2022
Next Post
સાંજે સૂતાં પહેલા સળગાવો તમાલપત્ર, 5 મીનિટમાં જોવા મળશે ગજબનો ફાયદો

સાંજે સૂતાં પહેલા સળગાવો તમાલપત્ર, 5 મીનિટમાં જોવા મળશે ગજબનો ફાયદો

15 ઔષધી છોડ

દવાખાને હજારો રૂપિયા બચાવવા હોય તો આ 15 માંથી 7 ઔષધી ઘરે જ વાવી દો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

આંબાના પાનના ફાયદા

દવા કરતા વધુ ગુણકારી છે આ વૃક્ષના પાંદડા, અનેક રોગોનો રામબાણ ઈલાજ છે આ પાન

February 25, 2022
ઘર બેઠા ધાધર મટી જશે બસ આજ થી આટલું ખાવાનું બંધ કરી દેજો

ઘર બેઠા ધાધર મટી જશે બસ આજ થી આટલું ખાવાનું બંધ કરી દેજો

August 7, 2022
કીડામારીનો ઉપયોગ

ચોમાસામાં થતો કીડામારી છોડ ચામડીના રોગો માટે છે ખુબ જ ઉપયોગી

March 22, 2022

Popular Stories

  • ખરજવું, ધાધર કે દાદર ને જડમૂળથી દુર કરવાના સૌથી અસરકારક ઘરેલું ઉપચાર

    ખરજવું, ધાધર કે દાદર ને જડમૂળથી દુર કરવાના સૌથી અસરકારક ઘરેલું ઉપચાર

    0 shares
    Share 0 Tweet 0
  • ધાધર,ખરજવું અને ચામડીના રોગોને કાયમી અને જડમૂળથી દુર કરી દેશે આ ઘરેલું ઉપચાર

    1 shares
    Share 0 Tweet 0
  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

    0 shares
    Share 0 Tweet 0
  • ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે

    0 shares
    Share 0 Tweet 0
  • વગર દવાએ પેશાબમાં થતી તીવ્ર બળતરા અને ઉનવા માટે 100% અસરકારક ઉપચાર

    1 shares
    Share 0 Tweet 0
Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

More About Us»

Recent Posts

  • જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે
  • વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય
  • ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

Categories

  • Uncategorized
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઉપયોગી માહિતી
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

Important Link

  • About US
  • Contact
  • Disclaimer
  • Privacy Policy
  • Terms & Conditions

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

No Result
View All Result
  • Home
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In