Deshi Osadiya
No Result
View All Result
  • Login
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Deshi Osadiya
No Result
View All Result
Home આરોગ્ય

ટમેટાનો ઉપયોગ કરીને ચેહરાને બનાવો સુંદર અને ચમકીલો

Deshi Osadiya by Deshi Osadiya
March 22, 2022
0
ટમેટાનો ઉપયોગ કરીને ચેહરાને બનાવો સુંદર અને ચમકીલો
0
SHARES
Share on FacebookShare on Twitter

તમારો ચહેરો સૌથી અલગ, તમારી ત્વચા સુંદર લાગે તેવું બધા પાર્ટી કે ફંક્શનમાં જાતા હોય ત્યારે વિચારતા હોય છે. એટલા માટે જાત જાતના નિતનની બજારમાં મળતી પ્રોડક્ટનો લોકો ઉપયોગ કરતા હોય છે. જયારે ઘણા લોક ઘરેલું નુસખા પણ કરતા હોય છે.

RELATED POSTS

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે

ચહેરાની સુંદરતા માટે સ્ત્રીઓકોઈને કોઈ બજારુ પ્રોડક્ટનો ઉપયોગ કરતી હોય છે, ઘણી સ્ત્રીઓ ચહેરાથી સુંદર દેખાવા માટે પાર્લરનો સહારો લેતી હોય છે. પરંતુ આ બધી જ વસ્તુઓ લાંબા ગાળે ચામડીને સુંદર બનાવે છે.

Join Group

ધૂળ અને માટી દ્વારા પ્રદુષણ વધી જાય છે, જેના લીધે ચહેરાનું સુંદરતામાં ઘટાડો થાય  થાય છે. ઘણી વખત લોકો ચહેરાને સુંદર બનાવવા માટે કોસ્મિક પ્રોડક્ટનો ઉપયોગ કરે છે. જે ચહેરાની સુંદરતા વધારવાની જગ્યાએ ઘટાડી પણ શકે છે. જો તમારે ચહેરાને સુંદર અને દેખાવડો બનાવવો હોય તો તમારા માટે ટમેટા એક ખુબ જ ઉપયોગી ઔષધિ તરીકે કાર્ય કરે છે.

ટમેટામાં ચામડીને ઉપયોગી થાય તેવા તત્વો રહેલા છે, જેમાં વિટામીન સી, એન્ટી ઓક્સીડેંટ, પોટેશિયમ, લાઈકોપેન જેવા તત્વો ચહેરાની સુંદરતા વધારે છે અને  ચહેરા પર નીખાર લાવે છે. જે ચહેરા પર વધતી ઉમરના પ્રભાવને પણ ઘટાડે છે.

આ માટે જો તમારા ચહેરા પર ખીલ અને મસથી તમે પરેશાન છો તો તમારે ટમેટાનો ઉપયોગ કરવો જોઈએ. આ ટમેટા તમારી ચહેરાની ચામડી પરના છિદ્રોને કન્ટ્રોલ કરવામાં મદદ કરે છે. આ માટે ટમેટાનો રસ કટોરીમાં કાઢવો. આ રસથી તમારે ચહેરાની મસાજ કરી લેવી જેનાથી આ રસ છિદ્રો સુધી આસાનીથી પહોંચી જાય છે. આ પછી 20 મિનીટ બાદ તમે ચહેરાને ધોઈ શકો છો.

જો તમારા ચહેરા પર કરચલીઓ વધારે પ્રમાણમાં પડી રહી  હોય તો તમારે બે ટમેટા લેવા, બે ચમચી દહીં લેવું અને એક ચમચી લીંબુનો રસ મેળવીને તેનો પેસ્ટ બનાવી લેવો. આ પેસ્ટને રૂની મદદ વડે ચહેરા પર લગાવી દેવું અને ધીરે ધીરે મસાજ કરવી. આ લગાવ્યા બાદ 15 મિનીટ પછી ચહેરાને ધોઈ લેવો. દરરોજ ચહેરા પર ઉપયોગ કરવાથી આ કરચલીઓ ધીમે ધીમે નાશ પામવા લાગશે. આ ટમેટા તડકાથી બળી ગયેલી ચામડી અને મૃત કોશિકાઓને કન્ટ્રોલ કરવામાં પણ મદદ કરે છે.

જે સ્ત્રીઓને કે પુરુષોને ચામડી કાળી પડી ગઈ હોય કે સુકાયેલી રહેતી હોય તે લોકો એક સારું અને પાક્કું ટમેટું લઈને તેને હાથથી પીસીને છાલ સહીત તેનું જ્યુસ બનાવી લેવું. આ જ્યુસની અંદર એક ચમચી મધ મિક્સ બરાબર મિક્સ કરી દેવું. આ બંને વસ્તુ બરાબર મિક્સ થઇ જાય પછી  તેને કપડાને થોડું પાણીમાં ભીનું કરીને તેને ચહેરા પર ઘસી લેવું.  આ પછી આ મિક્સ કરેલી વસ્તુને ચહેરા પર લગાવીને ધીરે ધીરે મસાજ કરવો. થોડો સમય સુધી તેને રહેવા દીધા બાદ ઠંડા પાણીથી સાફ કરી લેવું.

આ પછી હળવા હાથે ચહેરા પર ક્રીમ લગાવી શકાય છે. અને આ ઉપાય એક અઠવાડિયામાં 4 થી 5 વખત કરતો રહેવાથી ચહેરા પર ખુબ જ ફાયદો રહે છે. જે લોકોની ચામડી કોમળ લાગતી હોય તેવા લોકો પણ આ ઉપાય કરી શકે છે જ્યારે જે લોકોને ચીકાશ ધ્રાવ્તિઓ ચામડી હોય તેવા લોકો પણ આ ઉપાય કરી શકે છે.  જે તેલી ચામડી વાળા લોકો ટમેટું અને મધની સાથે લીંબુનો પણ ઉપયોગ કરી શકે છે. જેનાથી ખુબ જ ફાયદો થાય છે.

આ ઉઉપાય ગરદન, હાથ, પગ કે શરીરમાં કોઇપણ જગ્યાએ ચામડીનો પ્રોબ્લેમ હોય ત્યાં કરી શકાય છે. આ ઉપાય કરવાથી ગરદન ખુબ જ સારી દેખાવા લાગશે. આને સારો ફાયદો પણ થશે. આપણે જાણીએ છીએ કે ટામેટામાં ચામડીને ઉપયોગી થાય તેવા ઘણા ગુણ રહેલા છે.

ટમેટામાંથી ચામડીને ઉપયોગી દવા બનાવવા માટેના ઘણા બધા સંશોધનો પણ થયા છે. ઘણા દેશોમાં ટમેટાથી રમવાનો અને ટમેટાના રસમાં નાહવાનો ફેસ્ટીવલ પણ આવે છે. આ રીતે તેઓને આ ચામડી પર ટમેટાથી ફાયદો થાય છે અને સુંદરતા જાળવી રાખે છે.

આમ, ટમેટા એક આયુર્વેદિક અને ખુબ જ ઉપયોગી શાકભાજી અને ઔષધી છે. જેનો ઘણી રીતે ઉપયોગ કરી શકાય છે. જે ચામડીના રોગમાં ઉપયોગ પણ ખુબ જ ઉપયોગી છે. આ રીતે ઉપયોગ કરીને તમે તમારા ચહેરાની સુંદરતા જાળવી શકો છો, અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.

ShareTweetSend
Deshi Osadiya

Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

Related Posts

હિંગ
ઔષધી

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

August 26, 2022
ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય
આરોગ્ય

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

August 20, 2022
ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે
ઘરેલું ઉપચાર

ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે

August 8, 2022
લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત
આરોગ્ય

લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત

July 27, 2022
અષ્ટાંગ આયુર્વેદ દ્વારા ચોમાસાની ઋતુમાં રોગો થી બચવા માટે સ્પેશ્યલ આયુર્વેદ ઉકાળો
ઘરેલું ઉપચાર

અષ્ટાંગ આયુર્વેદ દ્વારા ચોમાસાની ઋતુમાં રોગો થી બચવા માટે સ્પેશ્યલ આયુર્વેદ ઉકાળો

July 24, 2022
ચોમાસાની ઋતુમાં આ 6 વસ્તુઓનું ભૂલથી પણ સેવન કરવું નહિ
આરોગ્ય

ચોમાસાની ઋતુમાં આ 6 વસ્તુઓનું ભૂલથી પણ સેવન કરવું નહિ

July 6, 2022
Next Post
બાળક પથારી ભીની કરવાનું

જો બાળક પથારી ભીની કરવાનું છોડતું ના હોય તો આ રહ્યો તેનો રસ્તો

આયુર્વેદિક ધંધામાં લગાવો માત્ર 50 હજાર રૂપિયા

આ આયુર્વેદિક ધંધામાં લગાવો માત્ર 50 હજાર રૂપિયા, 10 વર્ષ સુધી થશે ઉત્તમ કમાણી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

ચોમાસાની શરૂઆતમાં 15 માંથી 10 ઔષધી ઘરે જ વાવી દો, દવાખાને નહિ જવું પડે

ચોમાસાની શરૂઆતમાં 15 માંથી 10 ઔષધી ઘરે જ વાવી દો, દવાખાને નહિ જવું પડે

June 15, 2022
બે ટીપાં લિંબુના ચમત્કારિક પ્રયોગ

માત્ર બે ટીપાં લિંબુના ચમત્કારિક પ્રયોગ દ્વારા ફેફસામાં જામી ગયેલા કફને કાઢી નાખો બહાર

February 25, 2022
કાળા ચોખાના ફાયદા

સ્વાસ્થ્ય માટે કાળા ચોખા છે શ્રેષ્ઠ, કાળા ચોખા ના ફાયદા જાણીને તમે પણ ચોકી જશો

March 22, 2022

Popular Stories

  • ધાધર નો ઘરેલુ ઉપચાર

    ધાધર,ખરજવું અને ચામડીના રોગોને કાયમી અને જડમૂળથી દુર કરી દેશે આ ઘરેલું ઉપચાર

    1 shares
    Share 0 Tweet 0
  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

    0 shares
    Share 0 Tweet 0
  • કમળા માટે 10 ઘરેલું રામબાણ ઉપચાર, ગમે તેવો કમળો થઇ જશે સારો

    0 shares
    Share 0 Tweet 0
  • વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

    0 shares
    Share 0 Tweet 0
  • ખરજવું, ધાધર કે દાદર ને જડમૂળથી દુર કરવાના સૌથી અસરકારક ઘરેલું ઉપચાર

    0 shares
    Share 0 Tweet 0
Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

More About Us»

Recent Posts

  • જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે
  • વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય
  • ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

Categories

  • Uncategorized
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઉપયોગી માહિતી
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

Important Link

  • About US
  • Contact
  • Disclaimer
  • Privacy Policy
  • Terms & Conditions

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

No Result
View All Result
  • Home
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In