Deshi Osadiya
No Result
View All Result
  • Login
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Deshi Osadiya
No Result
View All Result
Home ઘરેલું ઉપચાર

કોઈપણ પ્રકારના ફેસવોશ કે ક્રીમ વગર તમારો ચેહરો ચમકી ઉઠશે

Deshi Osadiya by Deshi Osadiya
June 15, 2022
0
ચહેરો સુંદર બનાવો

ચહેરો સુંદર બનાવો

0
SHARES
Share on FacebookShare on Twitter

મિત્રો આજના આ હેલ્થ વિશેના આર્ટીકલ અમે તમને ચહેરા ઉપર થતી સમસ્યા નો કઈ રીતે દેશી ઉપાયો દ્વારા સાવ જડમૂળમાંથી કઈ રીતે મટાડી શકાય તેના વિશે સંપૂર્ણ માહિતી આપવાના છીએ . તમને ખબર હશે કે અત્યારે ખાવાપીવાની ખાસ અનીયમિતતા તથા બહારનું ફાસ્ટફૂડ વાળા ખોરાકો ખાવાથી તેમજ વધુ પડતું તેલવાળું અને ગરમ પદાર્થો વાળું ખાવાથી ચહેરાને લગતી ઘણીબધી સમસ્યા થતી હોય છે . તથા બહારના વધુ પડતા સુરજના તડકાથી પણ તમારો ચહેરો કાળો પડી જતો હોય છે .

RELATED POSTS

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

વધુ પડતા બહારના ધુમાડા અને વાહનને લીધે ઉડતા રજકણો તેમજ ધૂળ ને લીધે પણ તે તમારા ચેહરા ઉપર ચોટી જતા હોય છે તેથી તમારો ચહેરો પણ કાળો પડી જતો હોય છે . તો આજના આ આર્ટીકલ માં અમે તમને તમારા ચહેરા ઉપર કઈ કઈ મુખ્ય સમસ્યાઓ થતી હોય છે તથા તે મુખ્ય સમસ્યા થવા પાછળનું મુખ્ય કારણ શું હોય છે તથા તમારા ચહેરાને લગતી આ તમામ સમસ્યાનો ઉકેલ લાવવા કેવા કેવા ઉપાયો અજમાવવાથી મટી શકે છે તો અમે તેવા કેટલાક દેશી ઉપાયો તમને જણાવી દઈએ .

Join Group

ચેહરા ઉપર થતી મુખ્ય સમસ્યાઓ : અત્યારે ખાસ કરીને સૌથી વધુ યુવાન ભાઈઓ અને બહેનો ને સૌથી વધુ ચહેરાને લગતી સમસ્યા થતી હોય છે જેવી કે ચહેરા ઉપર ખીલ નીકળવા , તથા ચહેરા ઉપર નાની નાની ફોડલી નીકળવી , તથા તમારા ચેહરા ઉપર ખાડા પડી જવા , તથા ચેહરા ઉપર કાળા ડાઘ પડી જવા , તથા ચહેરા ઉપર કરચલીઓ પડી જવી , તથા તમારા ચેહરા ઉપર તૈલી ચામડી થવાથી ચહેરો કાળો પડી જાય . તથા તમારા ચહેરાના બંને બાજુ ખાડા પડી જવાને લીધે તમારો ચેહરો અંદર જતો રહે આવી ચહેરાને લગતી અનેક સમસ્યાઓ જોવા મળતી હોય છે .

આ તમામ ચહેરા ને લગતી સમસ્યાને મટાડવા માટેના દેશી ઉપાયો :

ચહેરા માટે ઉત્તમ ગુલાબજળ : મિત્રો જો તમને ઉપર જણાવેલ પૈકી કોઈપણ સમસ્યા હોય તો તેના દેશી ઈલાજ માટે તમારે ગુલાબજળ નો ઉપયોગ કરવાથી ખુબજ ફાયદો થાય છે . આ ગુલાબજળ તમારા ચહેરા ઉપર લગાડવારથી તમારા ચહેરાને એકદમ લગો આવે છે તથા ચહેરા ઉપરના પડેલા ખાડા પણ મટી જાય છે અને તમરો ચહેરો એકદમ ચમકીલો બને છે .

દેશી મધ : જો મિત્રો તમારા ચહેરા ઉપર નાના છિદ્રો પડી ગયા હોય અને તે કોઈપણ દવાનો ઉપયોગ કરવાથી પણ સારું ના થતું હોય તો તેના સૌથી બેસ્ટ ઈલાજ માટે થોડું દેશી મધ લેવું અને એક કોટન રૂનું પોતું લઈને પસી તેમાં પલાળી લેવું ત્યારબાદ તેને તમારા ચહેરા ઉપર જ્યાં નાના નાના છીદ્રો પડી ગયા તે જગ્યા ઉપર લગાડવાથી ટુક સમયમાં જ આ તમામ છિદ્રો મટી જાય છે અને તમારો ચહેરામાં ચમક આવશે .

ઠંડું પાણી : જો તમારા ચહેરા ઉપર ખુબજ ચીકાશ જોવા મળતી હોય તો તેને મટાડવા માટે તમારે તેને ઠંડા પાણીથી ધોવાથી તમારા ચહેરા ઉપરની ચીકાશ સાવ દુર થઇ જશે . તથા તમારે સાંજે સુતા પહેલા પણ તમારો ચહેરો ઠંડા પાણી થી એક વખત ધોઈને જ પસી સુવું જોઈએ . આ પ્રયોગ કરવાથી તમારા ચહેરા ઉપર ચોટેલા ધૂળ કે કોમેસ્તિક નો સાવ નાશ થાય છે , તથા તમારા ચહેરા ઉપર નો તમામ ચિકાસ અને પડેલા છિદ્રોનો પણ સાવ નાશ કરશે .

એલોવીરા (કુવારપાઠું) : જો તમને ચહેરા ઉપર ખીલ ની સમસ્યા સતત સતાવતી હોય તો તે મટાડવા માટે એલોવીરા બેસ્ટ ઔષધી તરીકે ગણવામાં આવે છે . તમે સવારે , બપોરે અને સાંજે એમ દિવસમાં કુલ ત્રણ વખત એલોવીરા માંથી નીકળતો જેલ લગાડવાથી ખુબજ ફાયદો થાય છે . તથા તમારો ચેહરો પણ એકદમ સફેદ અને ગોરીલો બને છે .

એલોવીરા માંથી જેલ કઈ રીતે કાઢવી : તમારે સૌ પ્રથમ એક એલીવીરાનું પાન લેવું અને પસી તેને એક ચપ્પુ ની મદદથી કાપી લેવું ત્યારબાદ તેમાંથી ચપ્પુ વડે જેટલું જેલ નીકળે તેટલું જેલ કાઢી લેવું અને પસી તેને તમારા ચહેરા ઉપર દિવસ માં કુલ ત્રણ વખત લગાડી દેવું .

આદુ : જો તમને તમારા ચહેરા ઉપર ખીલ ખુબજ વધુ પ્રમાણ વધી ગયા હોય તો તેના ઈલાજ માટે આદુ ને પણ એક ઔષધી તરીકે ગણવામાં આવી છે , તમારે એક આદુ નો ટુકડો લેવો ત્યારબાદ તે તે આદુના ટુકડા ને છુંદી નાખવો અને પસી તમારા ચહેરા ઉપર તે છુંદેલો આદુનો પેસ્ટ લગાડવાથી તમારા ચહેરાના ખીલ ઉપર લગાડો ત્યારબાદ તેને અડધી કલાક સુધી રેવા દયો . અડધી કલાક થઈ ગયા બાદ તેને ગરમ પાણીની મદદથી તમારો ચહેરો ગરમ કરેલા પાણીની મદદથી ધોઈ નાખો . આ પ્રયોગ સતત તમારે એક થી બે અઠવાડિયા સુધી સતત કરવાથી તમારા ચહેરા ઉપરના તમામ ખીલ સાવ જડમૂળ માંથી મટી જાય છે .

કાચા બટેટા : એવું કહેવાય છે કે કાચા બટેટા ને ખીલ મટાડવા માટે સૌથી ઉત્તમ ગણવામાં આવે છે તે ચહેરા માટે ખુબજ સુંદરતા લાવવાનું કામ કરે છે .બટેટા ઉપરની છાલ તમારા ચહેરા ઉપર લગાડવાથી ખીલ મટી જાય છે તેમજ તમારા ચહેરા ઉપર ગ્લો લાવે છે . ચેહરા ઉપર કાળા રંગના ડાઘ હોય તો તે પણ બટેટા ની છાલ અથવા બટેટાનો પેસ્ટ લગાડવાથી ઠીક થઇ જાય છે .

આમ , અમે તમને આ આર્ટીકલ તમારા ચેહરા ને લગતી કોઈપણ સમસ્યા ને કઈ રીતે મટાડી શકાય તેના વિશે સંપૂર્ણ માહિતી આપવાની કોશીશ કરી છે તથા ચેહરા ને લગતી કઈ કઈ મુખ્ય સમસ્યા હોય છે તેના વિશે પણ અમે તમને માહિતી આપી છે .

ShareTweetSend
Deshi Osadiya

Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

Related Posts

હિંગ
ઔષધી

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

August 26, 2022
કબજિયાત માટેનો દેશી ઈલાજ
ઘરેલું ઉપચાર

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

August 21, 2022
ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય
આરોગ્ય

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

August 20, 2022
ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે
ઘરેલું ઉપચાર

ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે

August 19, 2022
ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે
ઘરેલું ઉપચાર

ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે

August 8, 2022
લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત
આરોગ્ય

લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત

July 27, 2022
Next Post
કેલ્શિયમ ધરાવતી વસ્તુ

100 મિલીગ્રામથી વધુ કેલ્શિયમ ધરાવતી વસ્તુનું સેવન કરો

સ્વસ્થ રહેવા માટે ની ટેવ

બપોરે જમ્યા પછી ક્યારેય આ 3 કામ ન કરવા જોઈએ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

આ 7 વસ્તુઓ ફરી ગરમ કરીને ક્યારેય ખાવી નહીં

ભૂલથી પણ આ 7 વસ્તુઓ ફરી ગરમ કરીને ક્યારેય ખાવી નહીં

June 15, 2022
જમરૂખ પાનના ફાયદા

આ એક પાનનો પ્રયોગ શરીરના 10 થી વધુ રોગો મટાડી શકે છે

March 22, 2022
અજમો ખાવાના ગેર ફાયદાઓ

સમજ્યા વિના અજમો ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન

June 15, 2022

Popular Stories

  • ખરજવું, ધાધર કે દાદર ને જડમૂળથી દુર કરવાના સૌથી અસરકારક ઘરેલું ઉપચાર

    ખરજવું, ધાધર કે દાદર ને જડમૂળથી દુર કરવાના સૌથી અસરકારક ઘરેલું ઉપચાર

    0 shares
    Share 0 Tweet 0
  • ધાધર,ખરજવું અને ચામડીના રોગોને કાયમી અને જડમૂળથી દુર કરી દેશે આ ઘરેલું ઉપચાર

    1 shares
    Share 0 Tweet 0
  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

    0 shares
    Share 0 Tweet 0
  • ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે

    0 shares
    Share 0 Tweet 0
  • વગર દવાએ પેશાબમાં થતી તીવ્ર બળતરા અને ઉનવા માટે 100% અસરકારક ઉપચાર

    1 shares
    Share 0 Tweet 0
Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

More About Us»

Recent Posts

  • જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે
  • વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય
  • ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

Categories

  • Uncategorized
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઉપયોગી માહિતી
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

Important Link

  • About US
  • Contact
  • Disclaimer
  • Privacy Policy
  • Terms & Conditions

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

No Result
View All Result
  • Home
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In