Deshi Osadiya
No Result
View All Result
  • Login
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Deshi Osadiya
No Result
View All Result
Home ઘરેલું ઉપચાર

આયુર્વેદ અનુસાર 5 એવા ખોરાક છે જેને ગરમ કરીને ક્યારેય ન ખાવા જોઈએ

Deshi Osadiya by Deshi Osadiya
June 15, 2022
0
આયુર્વેદ અનુસાર એવા કયા ખોરાક છે જેને ગરમ કરીને ખાવો ન જોઈએ

આયુર્વેદ અનુસાર એવા કયા ખોરાક છે જેને ગરમ કરીને ખાવો ન જોઈએ

0
SHARES
Share on FacebookShare on Twitter

શરીરને ટકાવી રાખવા માટે અમુક પ્રકારના ખોરાક તેમજ અનેક પ્રકારના પોષક તત્વોની જરૂરિયાત રહે છે. આ માટે તમારે માટે અલગ અલગ પ્રકારના પોષકતત્વો મળી રહે તેવા ખોરાક ખાવાની જરૂર રહે છે. પરંતુ આ ખોરાક તમે કેવી રીતે ખાવ છો અને કેટલી વાર ખાવ છો  તેનો આધાર સ્વાસ્થ્ય પર રહેલો છે.

RELATED POSTS

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

ઘણા લોકો આવા ખોરાક વારંવાર ગરમ કરીને કે તેને શેકીને ખાતા હોય છે. પરંતુ કોઈ ખોરાકને આવી રીતે ગરમ કરીને કે શેકીને વારંવાર ન ખાવો જોઈએ. નહિતર તે તમારા સ્વાસ્થ્યને ગંભીર નુકશાન પહોચાડી શકે છે. જો તમે તમારુંસ્વાસ્થ્ય સારું રાખવા માંગો છો તો તમારે આવા  ખોરાકનું સેવન કરવાનું ટાળી દેવું જોઈએ.

Join Group

આપણે બધા લોકો ખોરાકને ગરમ કરીને વારંવાર ખાતા હોય છે. જેમાં તેઓ દૂધ,  દવવધેલી દાળ, બાકી રહેલા શાકભાજી વગેરે ગરમ કરીને ખાતા હોય છે. પરંતુ તમે આ રીતે ખોરાકને વારંવાર ગરમ કરીને ખાવાની આદત ધરાવો છો તો તે તમારા માટે ખુબ જ ગંભીર બાબત છે.

આયુર્વેદમાં જણાવ્યા અનુસાર તમારે માટે આ રીતે ખોરાકને ગરમ કરીને ખાવાનું માંડી વાળવું જોઈએ. કારણ કે જેના લીધે શરીરમાં ખુબ જ ગંભીર અસર થઇ શકે છે. આ માટે અમે જણાવી રહ્યા છીએ કે તમારે ક્યા ખોરાકને ગરમ કરીને ખાવાનું ટાળી દેવું જોઈએ.

જેમાં સૌપ્રથમ તો આયુર્વેદમાં મધનું ખુબ જ મહત્વ આપવામાં આવ્યું છે. આ મધ સ્વાસ્થ્યમાં અનેક રોગોને ઠીક કરવાની ક્ષમતા ધરાવે છે તેમજ તે સ્વાસ્થ્ય વર્ધક ફાયદાઓ પણ કરી શકે છે. પરંતુ તમારે આ મધને આવી રીતે ગરમ કરીને ક્યારેય પણ ન ખાવું જોઈએ. આયુર્વેદમાં મધને ગરમ કરીને કે ગરમ પદાર્થોમાં ભેળવીને ખાવા પર નિષેધ કરવામાં આવ્યો છે. મધને ગરમ કરવાથી તેની અંદર રહેલા પોષકતત્વો નાશ પામે છે.

આ સિવાય દહીનું  મહત્વ પણ આયુર્વેદમાં રહેલું છે. કારણ કે આયુર્વેદના ફાયદાઓ અને તેના મહત્વને જોતા જે ખુબ જ ઉપયોગી થાય છે. જયારે દહીને ગરમ કરીને ખાવાથી સ્વાસ્થ્યને નુકશાન થઇ શકે છે. જેનથી શરીરમાં ખુબ જ ગંભીર સમસ્યાઓ થાય છે. મધને ગરમ કરીને ખાવાથી પેટની સમસ્યા થઇ શકે છે. આ રીતે તે સ્વાસ્થ્યને માટે નુકશાન કરે તેવી ગેસની સમસ્યા પણ ઉભી કરે છે. માટે તમારે જો પેટની કોઈપણ સમસ્યાથી બચવું હોય તો આવા ખોરાક ખાવાનું માંડી વળવું જોઈએ.

આ રીતે તમે આલ્કોહોલિક ખોરાકને  પણ ગરમ કરીને ખાવો સ્વાસ્થ્ય માટે નુકશાન કર્તા છે. ડોકટરના જણાવ્યા અનુસાર તમે જો આલ્કોહોલિક પદાર્થોને ગરમ કરીને સેવન કરો છો તો તેનાથી તમારા સ્વાસ્થ્ય પર તેની ગંભીર અસર થાય છે. આ માટે આયુર્વેદ નિષ્ણાતો જણાવે છે કે આવા આવા ખોરાકને ગરમ કરવાથી બચવું જોઈએ. જેની સાથે આ આલ્કોહોલિક પીણાંની સાથે, સાદા આલ્કોહોલને ગરમ કરવાથી બચવું જોઈએ. આવી સ્થિતિમાં તમે ખોરાકને ગરમ કર્યા પછી ક્યારેય પણ આવા આલ્કોહોલીક પદાર્થો ક્યારેય ખાવા ન જોઈએ.

પાલક સ્વાસ્થ્ય માટે ખુબ જ ઉપયોગી છે, જેનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો  ફાયદો થાય છે, જયારે તેનો શાક કે ભાજી બનીએ વારંવાર ગરમ કરીને ખાવાથી તેની અંદર રહેલા આયર્ન બળી જાય છે., જે હાનીકારક ત્તત્વોમાં પરિણામ પામેં છે.

ચોખા એક એવો ધાન્ય ખોરાક છે કે જેનો ઉપયોગ મોટાભાગના લોકો કરે છે. આ ભાતને વધારે સમય સુધી ગરમ રાખવાથી તેમાં રહેલા જરૂરી બેક્ટેરિયા બળી જાય છે અને ખરાબ ટોક્સીન ઉત્પન્ન થાય છે,  છે શરીરમાં સમસ્યા ઉભી કરે છે. જે ખાસ કરીને ફૂડ પોઈઝનીંગની સમસ્યા ઉત્પન્ન કરે છે. જે સ્વાસ્થ્યને નુકશાન કરે છે.

આ રીતે તમે તમારું સ્વાસ્થ્યને થતા નુકશાનથી બચવા માંગો છો તો તમારે આં રીતે ખોરાકને ગરમ કરીને સેવન કરતા હો તો આજથી જ તમારે આ રીતે તેનું સેવન કરવાનું અને ગરમ કરવાનું માંડી વાળવું તમારા માટે બહેતર છે.

ShareTweetSend
Deshi Osadiya

Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

Related Posts

હિંગ
ઔષધી

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

August 26, 2022
કબજિયાત માટેનો દેશી ઈલાજ
ઘરેલું ઉપચાર

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

August 21, 2022
ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય
આરોગ્ય

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

August 20, 2022
ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે
ઘરેલું ઉપચાર

ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે

August 19, 2022
ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે
ઘરેલું ઉપચાર

ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે

August 8, 2022
લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત
આરોગ્ય

લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત

July 27, 2022
Next Post
તાંબાના વાસણમાં

તાંબાના વાસણમાં ભૂલથી પણ ન પીતા આ ચાર વસ્તુ, નહીતર આવી જશે રિએકશન

ધૂમ્રપાનથી પણ વધુ ખતરનાક

આ 5 આદતો ધૂમ્રપાનથી પણ વધુ ખતરનાક સાબિત થઈ શકે છે આપડી ઉપર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

નાનકડા દેખાતા મેથીના દાણા શરીરને ગંભીર બીમારીથી બચાવે છે

નાનકડા દેખાતા મેથીના દાણા શરીરને ગંભીર બીમારીથી બચાવે છે

February 25, 2022
કાળા ચોખાના ફાયદા

સ્વાસ્થ્ય માટે કાળા ચોખા છે શ્રેષ્ઠ, કાળા ચોખા ના ફાયદા જાણીને તમે પણ ચોકી જશો

March 22, 2022
સંતરાની છાલ ના ફાયદા

સંતરા કરતા પણ અમુલ્ય છે સંતરા ની છાલ, જાણો ઉપયોગ કરવાની સાચી પધ્ધતિ

February 25, 2022

Popular Stories

  • ખરજવું, ધાધર કે દાદર ને જડમૂળથી દુર કરવાના સૌથી અસરકારક ઘરેલું ઉપચાર

    ખરજવું, ધાધર કે દાદર ને જડમૂળથી દુર કરવાના સૌથી અસરકારક ઘરેલું ઉપચાર

    0 shares
    Share 0 Tweet 0
  • ધાધર,ખરજવું અને ચામડીના રોગોને કાયમી અને જડમૂળથી દુર કરી દેશે આ ઘરેલું ઉપચાર

    1 shares
    Share 0 Tweet 0
  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

    0 shares
    Share 0 Tweet 0
  • ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે

    0 shares
    Share 0 Tweet 0
  • વગર દવાએ પેશાબમાં થતી તીવ્ર બળતરા અને ઉનવા માટે 100% અસરકારક ઉપચાર

    1 shares
    Share 0 Tweet 0
Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

More About Us»

Recent Posts

  • જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે
  • વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય
  • ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

Categories

  • Uncategorized
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઉપયોગી માહિતી
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

Important Link

  • About US
  • Contact
  • Disclaimer
  • Privacy Policy
  • Terms & Conditions

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

No Result
View All Result
  • Home
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In