Deshi Osadiya
No Result
View All Result
  • Login
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Deshi Osadiya
No Result
View All Result
Home ઘરેલું ઉપચાર

આ સાત સંકેતો તમને કહેશે કે તમે અને તમારો પરિવાર કેટલા સ્વસ્થ છો

Deshi Osadiya by Deshi Osadiya
June 15, 2022
0
આ સાત સંકેતો તમને કહેશે કે તમે કેટલા સ્વસ્થ છો

આ સાત સંકેતો તમને કહેશે કે તમે કેટલા સ્વસ્થ છો

0
SHARES
Share on FacebookShare on Twitter

આપણે જયારે બીમાર હોઈએ ત્યારે તેના લક્ષણો શરીરમાં જોવા મળે છે. જયારે ઘણા એવા શાંત રોગ પણ હો છે કે જેની કોઈ જ પ્રકારની સીધી જ અસર શરીર પર જોવા મળતી નથી. જયારે આજના સમયે ઘણા રોગો તો એવા પણ જોવા મળે છે કે તેની કોઇપણ પ્રકારની અસર શરીર પર જોવા મળતી નથી અને તે ગંભીર સ્વરૂપ ધારણ કરી લે ત્યારે ખબર પડે છે.

RELATED POSTS

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

આ બધા જ રોગોથી બચવા માટે અને પોતાના શરીરને સુવ્યવસ્થિત રાખવા માટે નિયમિત કસરત, આહાર વગેરેનો સહારો લેતા હોય છે. માટે તમે પણ ફીટ રહેવા માંગો છો તો તમારે તમારા શરીરમાં અમુક બાબતોનો ખ્યાલ રાખવો જરૂરી છે. શરીરમાં જોવા મળતા ઘણા લક્ષણો સ્વસ્થતાથી નિશાની પણ છે. જેમાં તમારા શરીરમાં સારી ઉર્જા રહેલી હોય તો તે બતાવે છે કે તમે સ્વસ્થ છો.

Join Group

તમારા શરીરમાં રહેલા પેશાબનો રંગ પીળો હોય, તમે ડીહાઈડ્રેશન કે બીજી મુત્રમાર્ગની કોઈ સમસ્યાથી પીડાતા હોય તો તમને તે બીજી કોઈ સમસ્યાના લક્ષણો હોઈ શકે. માટે તમારે તેના ઉપાયો કરવા જોઈએ.સવારે તમે શરીરમાં રોગમુક્ત હો તો  અમે બતાવી રહ્યા છીએ તે લક્ષણો જોવા મળે છે.

જયારે ઊંઘ દ્વારા પણ સ્વાસ્થ્ય જાણી શકાય છે.અ જેમાં તમારા શરીરમાં 20 મીનીટ સુધી પડ્યા રહો છતાં ઊંઘ ન આવી રહી હોય, તેમજ જો તમને 6 કલાક કરતા ઓછી અને 10 કલાક કરતા પણ વધારે ઊંઘ તમને આવી રહી હોય તો તમારા શરીરમાં કોઈ બીમારી ઘર કરી ગઈ છે.

તમારા શરીરનું સ્વાસ્થ્ય સારું છે કે નહિ તે આંખો દ્વારા જાણી શકાય છે. આ માટે આંખોની વચ્ચે જે સફેદ  ભાગ રહેલો છે તે તમારા સ્વાસ્થ્ય માટે સારી નિશાની છે. આ માટે આંખો છો તો તમારી આંખોનો સફેદ ભાગ યોગ્ય હશે તો તેમને કોઈ બીમારી નહિ હોય. જયારેબીમારી ધરાવતા વ્યક્તિના શરીરમાં રક્ત વાહિનીઓ ઉપસેલી દેખાય છે, તેમજ તેની આંખોમાં લાલાચ જોવા મળે છે. જો તમારી આંખો સ્વસ્થ અને સ્પષ્ટ દેખાતી હશે તો  તમે ફીટ હશે.

આ તમારા નખ અસ્પષ્ટ અને શુષ્ક અને સખત નખ, બરડ હોય તો તમારા શરીરમાં ચિહ્ન સ્વરૂપે જોવા મળે છે. તમારા શરીરમાં તબિયત સારી થહશે તો તમાર નખમાં આવા લક્ષણો જોવા મળે છે.  સ્વસ્થ વ્યક્તિના નખ ગુલાબી અને તીરાડો વગરના, કઠોરતા વગરન અને કઠીનતા વગરના જોવા મળે છે.

તમે જો રોગ મુક્ત હશો તો તમારૂ શરીર સારું ઉર્જા લેવલ ધરાવે છે. પરંતુ છો તમારા શરીરમાં કોઈ રોગ હશે તો તમે કસરત કે યોગ નહિ કરતા હોય તો તમારા શરીરમાં આખો દિવસ થાક ભરેલુ જોવા મળશે. જો તમે સ્વસ્થ હશો તો તે વ્યક્તિ ઉર્જા વાન અને એનર્જીથી ભરેલી હશે. તંદુરસ્ત વ્યક્તિ દિવસના કોઈપણ કામ ખુબ જ સરળતાથી કરી શકે છે. બીમાંર અને રોગથી યુક્ત વ્યક્તિ જયારે કસરત કરે છે ત્યારે ઝડપથી થાકી જાય છે તેમજ લાંબા સમય દુધિઓ તે કસરત કરી શકશે નહિ. પરંતુ જે જયારે કોઈ વ્યક્તિ સ્વસ્થ હશે તો તે 10 કરતા વધારે પૂશપ આસાનીથી કરી શકશે.

શરીરમાં બોડી માસ ઇન્ડેક્સ પણ શરીરમાં 18.5 થી 24.9ની વચ્ચે હશે તો તે વ્યક્તિનું સ્વાસ્થ્ય પણ ખુબ જ સારું હશે. આ ઇન્ડેક્સ વગેરેનું માપન કરીને કરવામાં આવે છે. જયારે આ શરીરમાં 18.5 કરતા વધારે અને 30 થી ઓછા BMI ધરાવતા લોકોબ્ય વજન વધારે હોય છે.

આ સિવાય શરીરમાં આવતી દુર્ગંધ પણ આવી અનેક બીમારીઓની નિશાની હોય છે. જયારે કોઈ વ્યક્તિ બીમારીથી પીડાઈ રહ્યા છે તે વ્યક્તિની શરીરમાંથી અતિશય બીમારીથી પીડાઈ તો તેના શરીરમાંથી અતિશય તિવ્ર વાસ આવે છે. આ વાસ જયારે ન્હાઈ લીધા પછી પણ આવતી હોય છે.

આમ, શરીરમાં આવા લક્ષણો બીમારીના લક્ષણ સ્વરૂપે જોવા મળે છે. જેના દ્વારા શરીરમાં રોગો રહેલા છે કે નહિ તમે જાણી શકો છો. માટે તમારા શરીરમાં જો આવા સંકેતો જોવા મળે તો તમારે તેનાથી બચવા માટેના ઉપાયો કરવા જોઈએ. નહિતર આવનારા સમયમાં ગંભીર સમસ્યા થઈ શકે છે. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.

ShareTweetSend
Deshi Osadiya

Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

Related Posts

હિંગ
ઔષધી

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

August 26, 2022
કબજિયાત માટેનો દેશી ઈલાજ
ઘરેલું ઉપચાર

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

August 21, 2022
ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય
આરોગ્ય

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

August 20, 2022
ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે
ઘરેલું ઉપચાર

ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે

August 19, 2022
ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે
ઘરેલું ઉપચાર

ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે

August 8, 2022
લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત
આરોગ્ય

લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત

July 27, 2022
Next Post
ચામડીને યુવાન રાખો

ચેહરા પર કરચલીઓ ન પડવા દેવી હોય તો રોજ રાતે ચહેરા પર આ 1 નેચરલ વસ્તુ લગાવો

આ 10 કારણોથી આવી શકે છે હાર્ટએટેક

આ 10 કારણોથી આવી શકે છે હાર્ટએટેક, આટલી વસ્તુ ટાળવાની કોશિશ કરજો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

બ્લડપ્રેસર, કોલેસ્ટ્રોલ, હ્રદયમાં બ્લોકેજ માટેનો સૌથી કારગર ઉપચાર

બ્લડપ્રેસર, કોલેસ્ટ્રોલ, હ્રદયમાં બ્લોકેજ માટેનો સૌથી કારગર ઉપચાર

March 22, 2022
શિયાળામાં રહે છે ફાટેલા હોઠની સમસ્યા

શિયાળામાં તમારા હોઠ ફાટી રહ્યા છે તો કરો આ એક ઉપાય

March 22, 2022
સરગવો એક ઉત્તમ ઔષધી

સરગવાના પાવડરને કહેવાય છે ધરતી પરની સંજીવની

March 22, 2022

Popular Stories

  • ખરજવું, ધાધર કે દાદર ને જડમૂળથી દુર કરવાના સૌથી અસરકારક ઘરેલું ઉપચાર

    ખરજવું, ધાધર કે દાદર ને જડમૂળથી દુર કરવાના સૌથી અસરકારક ઘરેલું ઉપચાર

    0 shares
    Share 0 Tweet 0
  • ધાધર,ખરજવું અને ચામડીના રોગોને કાયમી અને જડમૂળથી દુર કરી દેશે આ ઘરેલું ઉપચાર

    1 shares
    Share 0 Tweet 0
  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

    0 shares
    Share 0 Tweet 0
  • ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે

    0 shares
    Share 0 Tweet 0
  • વગર દવાએ પેશાબમાં થતી તીવ્ર બળતરા અને ઉનવા માટે 100% અસરકારક ઉપચાર

    1 shares
    Share 0 Tweet 0
Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

More About Us»

Recent Posts

  • જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે
  • વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય
  • ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

Categories

  • Uncategorized
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઉપયોગી માહિતી
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

Important Link

  • About US
  • Contact
  • Disclaimer
  • Privacy Policy
  • Terms & Conditions

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

No Result
View All Result
  • Home
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In