Deshi Osadiya
No Result
View All Result
  • Login
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Deshi Osadiya
No Result
View All Result
Home ઘરેલું ઉપચાર

આ 5 આદતો ધૂમ્રપાનથી પણ વધુ ખતરનાક સાબિત થઈ શકે છે આપડી ઉપર

Deshi Osadiya by Deshi Osadiya
June 15, 2022
0
ધૂમ્રપાનથી પણ વધુ ખતરનાક

ધૂમ્રપાનથી પણ વધુ ખતરનાક

0
SHARES
Share on FacebookShare on Twitter

મનુષ્યમાં કોઈને કોઈ આદતો તો રહેલી હોય છે. જેમાં ઘણી આદત એવી હોય છે કે જેના દ્બારા વ્યક્તિન વ્યક્તિતવ પર પણ તેનીં અસર પડે છે. જયારે સારી આદત વ્યક્તિને ઊંચાઈ પર પહોચાડે છે. જયારે ઘણી આદતો એવી હોય છે તેનાથી શરીરમાં રોગો થતા હોય છે કે બીમારી લાગે છે. વ્યક્તિ ઘણા આદત પણ તેની ઘણી બધી અસરો રહેલી હોય છે.

RELATED POSTS

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

ઘણી ખરાબ આદતોમાં ખાવા પીવાની આદતો અને સ્વાસ્થ્યને લગતી આદતો હોય છે. જેમાં આવી આદતો રોગ પ્રતિકારક શક્તિ પર અસર કરે છે. અમે આવી જ શરીર સાથે જોડાયેલી આવી આદતો વિશે જણાવી રહ્યા છીએ કે જે તમારા શરીરમાં ધુમ્રપાન કરતા પણ વધારે અસર કરે છે.

Join Group

આ આદતોમાં જોઈએ તેમાં ઊંઘ મુખ્ય સામેલ છે. બરાબર ઊંઘતા હોતા નથી તેવા લોકો નિષ્ઠુર અને ચીડીયા રહે છે. માટે ઊંઘવામાં બેદકારી રાખવી કે અપૂરતા પ્રમાણમાં ઊંઘ લેવી સ્વાસ્થ્ય માટે નક્શાન કારક છે. માટે નિષ્ણાતો જણાવ્યા પ્રમાણે પૂરતા પ્રમાણમાં ઊંઘ લેવી જોઈએ.

બરાબર પ્રમાણમાં ઊંઘ ન લેવાથી શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ, શ્વસન અને પાચન જેવી સમસ્યામાં ખુબ જ અસર કરે છે. જેના લીધે શરીરમાં રોગો થવાની જે બીમારી થવાની શક્યતાઓ રહે છે અને માનસિક અને પાચન પર અસર થાય છે.

યોગ્ય પોષ્ટિક આહારનું પણ શરીરમાં ખુબ જ મહત્વ રહેલું છે. જો તમે પૂરતા પ્રમાણમાં પ્રોટીન યુક્ત ખોરાક નથી લેતા તો તે તમારા સ્વાસ્થ્ય માટે ખુબ જ નુકશાન કારક છે. જેમાં તમારે તમારા શરીરને સ્વસ્થ રાખવા માટે તમારે ઉચ્ચ પ્રોટીન યુક્ત ખોરાક લેવો જોઈએ.

જયારે પ્રોટીન યુક્ત ખોરાક ન લેવામાં આવે તો તેનાથી સ્વાસ્થ્ય સંબંધી રોગો થાય છે.  જયારે શરીરમાં વધારે પડતો પ્રોટીન એટલે કે  ભારે પ્રોટીન યુક્ત ખોરાક થી શરીરમાં કેન્સર થાય છે. જેમાં આ ખોરાકમાં IGF1 નામના હોર્મોન્સ ઉત્પન્ન થાય છે કે જેનાથી કેન્સર થાય છે. માટે આ રીતે ઉચ્ચ પ્રકારના પ્રોટીનનો ઉપયોગ ટાળવો જોઈએ.

લાંબા સમય સુધી બેસી રહેવાની આદત પણ શરીર માટે ખરાબ છે. જેમાં ઘણા લોકોને કામના લીધે તેમજ કોઈ કારણસર લાંબા સમય સુધી એક જ જગ્યા પર બેસી રહેવું પડે છે. પરંતુ આ આદત ધુમ્રપાન કરતા પણ ખતરનાક છે.

પરંતુ લાંબા સમય સુધી બેસી રહેવા પર શરીરનો આધાર રહેલો છે, જેમાં તમારા શરીર પર ફેફસાં, સ્તન અને આંતરડા જેવી વિવિધ કેન્સરની સમસ્યાઓ જોડાયેલી હોય છે. જે તમારા સ્વાસ્થ્ય સાથે જોડાયેલી છે, જેથી તે લોહીના પરિભ્રમણને અટકાવે છે. જયારે આ રીતે જો તમારા શરીરના સ્વાસ્થ્યને સુરક્ષિત રાખવા માંગતા હોય તો તમારે વધુમાં વધુ બે કલાકે ઉભું થઇ જવું જોઈએ. નહિતર તમારા કોઈ અંગમાં પણ તેની અસર થઇ શકે છે.

ઘણા લોકો એવા હોય છે કે જે કોઈને કોઈ રીતે લોકોથી દૂર ભાગતા હોય છે. જેના જીવનમાં કોઈ એવી પરિસ્થિતિ આવે છે કે જેનાં લીધે તેઓ વ્યક્તિ બીજા વ્યક્તિથી દૂર જાય છે. હાલમાં ઘણા લોકો લેણામાં ઉતરી જવાથી કે સ્વજનના કોઈના મૃત્યુથી તેના જીવનમાં ઘણી અસર જોવા મળે છે.જો તમે એકાંતમાં રહો તે ઠીક છે પરંતુ સામાન્ય માણસથી દૂર થઇ જવું એ એક ખરાબ આદત છે. આમ કરવાથી માનસિક અને બીજા રોગથી પીડિત થવાની શક્યતાઓ રહે છે છે. જે ક્યારે ડીપ્રેશન અને આત્મહત્યા જેવી ઘટનાઓ સુધી પણ લઇ જાય છે.  માટે આ આદત છોડી દેવી જોઈએ.

સતત લાંબા સમય સુધી ઘરમાં પૂરાઈ રહેવાની  સ્થિતિ પણ તમારા માટે ખુબ જ ખરાબ છે.ઘણા  સમય સુધી સૂર્યના સમ્પર્કમાં ન આવવાને લીધે તેનાથી શરીરમાં વિટામીન ડી જેવા તત્વો શરીરને મળતા નથી અને શરીરને ઘણી અસર પહોચાડે છે. શરીરમાં મોટાભાગની ઉર્જા પણ આ સૂર્યના લીધે મળે છે.  જેથી તમારામાં આ આદત હોય તો તમારે તે સુધારી લેવી જોઈએ.

આમ, આ ઉપરોકત આદતો તમારા માટે ખુબ જ નુકશાન કરતા છે. આવી આદતો જે લોકોધુમ્રપાન કરે છે જેનાથી પણ વધારે ખતરનાક છે. માટે આવી આદતોને છોડી દેવીં જોઈએ કે સુધારી લેવી જોઈએ. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.

ShareTweetSend
Deshi Osadiya

Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

Related Posts

હિંગ
ઔષધી

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

August 26, 2022
કબજિયાત માટેનો દેશી ઈલાજ
ઘરેલું ઉપચાર

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

August 21, 2022
ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય
આરોગ્ય

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

August 20, 2022
ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે
ઘરેલું ઉપચાર

ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે

August 19, 2022
ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે
ઘરેલું ઉપચાર

ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે

August 8, 2022
લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત
આરોગ્ય

લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત

July 27, 2022
Next Post
health benefits of moringa powder

માથા થી લઈને પગ સુધી 100 થી વધુ રોગો માટે ઉપયોગી છે આ પાવડર

સાંધાના દુખાવામાં રાહત

માત્ર 7 જ દિવસના પ્રયોગ દ્વારા સાંધાના દુખાવામાં ચમત્કારિક ફાયદો જોવા મળશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

ટમેટાનો ઉપયોગ કરીને ચેહરાને બનાવો સુંદર અને ચમકીલો

ટમેટાનો ઉપયોગ કરીને ચેહરાને બનાવો સુંદર અને ચમકીલો

March 22, 2022
હરડેના આયુર્વેદિક ગુણ અને ફાયદા

હરસ, કીડની, ડાયાબીટીસ, તાવ, ચામડી જેવા 70 થી વધુ રોગોના ઉપચાર માટે આ એક ઔષધી છે ઉપયોગી

February 25, 2022
ળદળ વાળું દૂધ ન પીવું જોઈએ

આ 5 લોકોએ હળદળ વાળું દૂધ ન પીવું જોઈએ, તમારું સ્વાસ્થ્ય બગાડી શકે છે

March 22, 2022

Popular Stories

  • ધાધર નો ઘરેલુ ઉપચાર

    ધાધર,ખરજવું અને ચામડીના રોગોને કાયમી અને જડમૂળથી દુર કરી દેશે આ ઘરેલું ઉપચાર

    1 shares
    Share 0 Tweet 0
  • ખરજવું, ધાધર કે દાદર ને જડમૂળથી દુર કરવાના સૌથી અસરકારક ઘરેલું ઉપચાર

    0 shares
    Share 0 Tweet 0
  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

    0 shares
    Share 0 Tweet 0
  • કમળા માટે 10 ઘરેલું રામબાણ ઉપચાર, ગમે તેવો કમળો થઇ જશે સારો

    0 shares
    Share 0 Tweet 0
  • દરેક રોગોનો રામબાણ ઈલાજ છે આ રસાયણ ચૂર્ણ, જાણો ઘરે રસાયણ ચૂર્ણ બનાવાની રીત

    0 shares
    Share 0 Tweet 0
Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

More About Us»

Recent Posts

  • જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે
  • વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય
  • ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

Categories

  • Uncategorized
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઉપયોગી માહિતી
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

Important Link

  • About US
  • Contact
  • Disclaimer
  • Privacy Policy
  • Terms & Conditions

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

No Result
View All Result
  • Home
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In