Deshi Osadiya
No Result
View All Result
  • Login
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Deshi Osadiya
No Result
View All Result
Home ઘરેલું ઉપચાર

મીઠાના પાણીથી સ્નાન કરવાથી થાય છે અદભુત ફાયદાઓ

Deshi Osadiya by Deshi Osadiya
June 15, 2022
0
મીઠાના પાણીથી સ્નાન કરવાથી થશે અદભુત ફાયદા

મીઠાના પાણીથી સ્નાન કરવાથી થશે અદભુત ફાયદા

0
SHARES
Share on FacebookShare on Twitter

મીઠું આપણા માટે ખુબ જ ઉપયોગી છે. જેનો ઉપયોગ આપણા સ્વાદમાં વધારો કરવામાં થાય છે. મીઠું નાખ્યા વગરનો ખોરાંક ખાવાથી જેમાં કોઈ સ્વાદ હોતો નથી. અને આપણને ભાવતું પણ નથી. મીઠું સ્વાદમાં ખારાશ ધરાવે છે. પરંતુ ખોરાકમાં મીઠાશ મીઠાને લીધે હોય છે. જેના લીધે તેને મીઠું કહેવામાં આવે છે.

RELATED POSTS

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

આ મીઠું આયુર્વેદની દ્રષ્ટીએ પણ ખુબ જ ઉપયોગી છે, જે ક્લોરીંન અને સોડીયમના મિશ્રણથી બને છે. જેમાંથી ક્લોરીંગ ઝેરી તત્વ છે. જયારે સોડીયમ સળગે છે. પરંતુ આ બંને તત્વો મળે છે. ત્યારે તેનાથી એક અમૃત જેવી ઔષધી બને છે. આ મીઠાના પાણીનો ઉપયોગ સ્નાન કરવાથી ઘણા ફાયદા થાય છે.

Join Group

આ મીઠામાં આ તત્વો ઉપરાંત મેગ્નેશિયમ, કેલ્શિયમ જેવા ખનીજો હોય છે. જે સ્નાન કરવામાં ફાયાદાકારક છે. મીઠાનો ઉપયોગ સ્નાનમાં કરવાથી ચહેરા પર ગ્લો આવે છે. જે ચહેરા પર આવેલી અશુદ્ધિઓને દૂર કરે છે. જે તમારા ચહેરા પર ચમક વધારવામાં ઉપયોગી છે. મીઠાના પાણીથી ન્હાવાથી તેની અંદર મરેલા કોષો બહાર નીકળી જાય છે, અને જેના લીધે ચામડી કોમળ બની જાય છે.

હાડકાનાં દુખાવાની સમસ્યાને ઠીક કરવા માટે પણ મીઠાના પાણીથી નાહવાથી હાડકાનો દુખાવો મટાડી શકાય છે. જે લોકોને હાડકાના સાંધામાં દુખાવો હોય,  સ્નાયુમાં તકલીફ આવી હોય, આવી સ્થિતિમાં આ લોકોને મીઠાનું પાણી કરીને ન્હાઈ લેવાથી શરીરમાં  લોહીનું પરિભ્રમણ વધે છે. અને દુખાવો મટી જાય છે.

જે લોકોના શરીરમાં લોહીના વહનમાં અનિયમીતતા રહતી હોય,  જેના લીધે આં લોકોને મગજની તકલીફ પણ રહે છે. કારણ કે મગજના સ્નાયુ અને કોષોને તંદુરસ્ત રાખવા માટે તેના કેન્દ્રો સુધી શુદ્ધ લોહી પહોંચવું જરૂરી છે. જે લાંબા સમય સુધી સમયઅસર લોહી ના પહોંચે તો તેના લીધે મગજમાં નબળાઈ આવે અને મગજ બરાબર કામ કરતું નથી.

સ્નાયુઓમાં તકલીફને માટે પણ મીઠાના પાણીથી નાહવાથી ફાયદો થાય છે. જે લોકોમાં શરીરમાં લોહીનું પરિભ્રમણ યોગ્ય રીતે કામ કરી રહ્યું નથી, તો તમારે મીઠાના પાણીથી સ્નાન કરવું જોઈએ. જે લોહીના પરિભ્રમણને યોગ્ય કરે છે. જે સ્નાયુમાં  થાકને કારણે કારણે સ્નાયુઓમાં તકલીફ થઇ રહી હોય તો તેવા સમયે મીઠાના પાણીથી સ્નાન કરવાથી સ્નાયુમાં દુખાવામાં રાહત  થાય છે.

ચામડીની સમસ્યા માટે પણ મીઠું ઉપયોગી છે. જેનો ઉપયોગ નહાવામાં  કરવાથી  ચામડી નરમ અન કોંમળ બને છે. જે કોષોના વિકાસને સુધારે છે અને સ્વસ્થ રાખે છે. જયારે વધારે પડતી ચામડી ખરાબ થઇ  ગઈ હોય, ચામડીમાં તકલીફ હોય, ચામડીમાં ફોલ્લીઓ પડી ગઈ હોય, કરચલીઓ હોય તેવા સમયે આ ઉપાય થી ખુબ જ ફાયદો થાય છે. ‘

જયારે ચામડીના રોગો થયા હોય ત્યારે પણ આ ઉપાય ખુબ જ ઉપયોગી છે, જે ત્વચાની તકલીફને ઠીક કરવામાં  સાથે ફૂગને પણ દૂર કરે છે.  ખોડાની સમસ્યા તેમજ વાળની સમસ્યામાં પણ આ ઉપાય ઉપયોગી છે, આ રીતે નાહવાથી ધાધર પણ થતી નથી.

જે લોકોને વધારે તણાવ રહેતો હોય, તેવા લોકો માટે આ ઉપાય ખુબ જ ઉપયોગી છે. કારણ કે આ ઉપાય કરવાથી શરીરમાં લોહીનું પરિભ્રમણ વધે છે. જે કોષોના થાક અને કામના બોજને લીધે આવતી તકલીફને લીધે થતી બેચેની થીઈક કરે છે. આ ઉપાય કરવાથી સારી ઊંઘ આવે છે અને મગજને શાંતિ મળે છે.

આ ઉપાય કરવાને લીધે તે વાળમાં રહેલી સમસ્યાને દૂર કરે છે. વાળમાં રહેલી તકલીફોમાં ખોડો,  બેક્ટેરિયા, જૂ, લીખ જોવા મળે છે.  જે બેકટેરિયાનો નાશ કરવામાં આ મીઠાનું પાણી ખુબ જ ઉપયોગી થાય છે. આ ઉપાયથી વાળને ચમક પણ મળે  તેમજ સ્વસ્થ પણ રહે છે. જે માટે આ  પાણીથી નિયમિત સ્નાન કરવું.

શરીરમાં તેલના નિયંત્રણ માટે મીઠાનું પાણી ઉપયોગી છે. કારણ કે શરીરમાં રહેલી ચામડીમાં રહેલા નાના નાના છિદ્રો સતત તેલનો સ્ત્રાવ કરે છે. જેના લીધે સતત પરસેવો રહે છે. આ લીધે હંમેશા આપણા શરીરમાં બેક્ટેરિયા વધે છે અને જેના લીધે શરીર દુર્ગંધ મારે છે. આ સમયે આ પાણીથી નહાવાથી એસીડીટી અને તેલના નિયંત્રણમાં આ  ઉપાય ખુબ જ ઉપયોગી થાય છે.

આમ, શરીરમાં આવી 10 પ્રકારની સમસ્યા રહેતી હોય તો તેના ઈલાજ તરીકે આપણે આ રીતે મીઠાના પાણીનો ઉપયોગ કરી શકીએ છીએ. જેના લીધે આપણને આ સિવાય પણ ઘણા ફાયદાઓ મળે છે. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.

ShareTweetSend
Deshi Osadiya

Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

Related Posts

હિંગ
ઔષધી

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

August 26, 2022
કબજિયાત માટેનો દેશી ઈલાજ
ઘરેલું ઉપચાર

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

August 21, 2022
ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય
આરોગ્ય

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

August 20, 2022
ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે
ઘરેલું ઉપચાર

ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે

August 19, 2022
ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે
ઘરેલું ઉપચાર

ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે

August 8, 2022
લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત
આરોગ્ય

લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત

July 27, 2022
Next Post
બદલાતી સીઝનમાં છાતી અને ગળામાં કફ જમા થવો, શરદી અને ખાંસી ઉપાય

બદલાતી સીઝનમાં છાતી અને ગળામાં કફ જમા થવો, શરદી અને ખાંસી ઉપાય

ગેસ, એસિડિટી, શરદી, અપચો, કફ ,કોલેસ્ટેરોલ નો રામબાણ ઉપચાર

ગેસ, એસિડિટી, શરદી, અપચો, કફ ,કોલેસ્ટેરોલ નો રામબાણ ઉપચાર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

ફાટેલી એડી ને કરશે પહેલા જેવી મુલાયમ

માત્ર 2 દિવસમાં ફાટેલી એડી ને કરશે પહેલા જેવી મુલાયમ અને કોમળ

March 22, 2022
20 થી વધુ બીમારીનો રામબાણ ઈલાજ છે આ અશેરીયા, જાણો આ શક્તિશાળી ઔષધી વિષે

20 થી વધુ બીમારીનો રામબાણ ઈલાજ છે આ અશેરીયા, જાણો આ શક્તિશાળી ઔષધી વિષે

February 25, 2022
છાતી અને ગળામાં જમા થયેલો કફ એક જ દિવસ માં નીકળી જશે બહાર

છાતી અને ગળામાં જમા થયેલો કફ એક જ દિવસમાં નીકળી જશે બહાર

March 22, 2022

Popular Stories

  • ધાધર નો ઘરેલુ ઉપચાર

    ધાધર,ખરજવું અને ચામડીના રોગોને કાયમી અને જડમૂળથી દુર કરી દેશે આ ઘરેલું ઉપચાર

    1 shares
    Share 0 Tweet 0
  • ખરજવું, ધાધર કે દાદર ને જડમૂળથી દુર કરવાના સૌથી અસરકારક ઘરેલું ઉપચાર

    0 shares
    Share 0 Tweet 0
  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

    0 shares
    Share 0 Tweet 0
  • કમળા માટે 10 ઘરેલું રામબાણ ઉપચાર, ગમે તેવો કમળો થઇ જશે સારો

    0 shares
    Share 0 Tweet 0
  • દરેક રોગોનો રામબાણ ઈલાજ છે આ રસાયણ ચૂર્ણ, જાણો ઘરે રસાયણ ચૂર્ણ બનાવાની રીત

    0 shares
    Share 0 Tweet 0
Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

More About Us»

Recent Posts

  • જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે
  • વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય
  • ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

Categories

  • Uncategorized
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઉપયોગી માહિતી
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

Important Link

  • About US
  • Contact
  • Disclaimer
  • Privacy Policy
  • Terms & Conditions

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

No Result
View All Result
  • Home
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In