Deshi Osadiya
No Result
View All Result
  • Login
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Deshi Osadiya
No Result
View All Result
Home ઘરેલું ઉપચાર

શરીર માં બગડેલા પીતને એક જ ઝાટકે બહાર કાઢી નાખશે કોઈપણ આડઅસર વગર

Deshi Osadiya by Deshi Osadiya
June 15, 2022
0
શરીરમાં બગડેલું પિત

શરીરમાં બગડેલું પિત

0
SHARES
Share on FacebookShare on Twitter

શરીરમાં પીત સંબંધી સમસ્યા ઘણા લોકોને જોવા મળે છે. ખાસ કરીને ચોમાસામાં આ સમસ્યા વધારે જોવા મળતી હોય છે. આ રીતે બગડેલું પિત્ત નાના આંતરડામાં  વધારે પ્રમાણમાં જોવા મળે છે. એના લીધે શરીરમાં ઘણી સમસ્યાઓ થાય છે.

RELATED POSTS

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

વાત, પિત્ત અને કફની સમસ્યા આપણા શરીરમાં જોવા મળતી હોય છે. આ પિત્તની સમસ્યા આપણા નાના આંતરડામાં, મોટા આંતરડામાં અને જઠરમાં જોવા મળે છે. જયારે આ પિત્ત વધારે પ્રમાણમાં જોવા મળે તો આ બગડેલા પિત્તની સમસ્યાનું શરીરમાં શોષણ થઈને તે લોહીમાં ભળી જાય છે.

Join Group

આ સમસ્યાને ઠીક કરવાના ઘણા લોકો ઉપાયો કરવાની જગ્યાએ લોકો દવાઓ કરાવે છે. પરંતુ આ રીતે દવાના ઉપયોગથી તે શરીરમાં વધારે પડતી આડઅસર કરે છે. પરંતુ આ તકલીફને યોગ અને આયુર્વેદ દ્વારા ઠીક કરી શકાય છે.

આ બંને પ્રયોગ કરીને પિત્તને શરીરની બહાર કાઢી શકાય છે. આ પિત્તનું બેલેન્સ કરવાના  પ્રયોગ અમે જે ઉપાયો બતાવી રહ્યા છીએ તે કરવાથી આ પિત્તને ઠીક કરી શકાય છે. આ માટે સૌપ્રથમતો યોગ દ્વારા  આ સ્મ્સ્યને કેવી રીતે મટાડી શકાય તે બતાવી રહ્યા છીએ.

પિત્તની સમસ્યાના ઈલાજ માટે આકર્ણ ધનુરાશન નામનું આસન ખુબ જ ઉપયોગી છે. આ એક એવું આસન છે કે જેને થોડો નાસ્તો કર્યા પછી પણ કરી શકાય છે. જો કે આ આસન ભરપેટ જમીને ક્યારેય પણ ન કરવા જોઈએ. જમ્યા પછી ત્રણ કલાકે  આસન કરવાથી આપણા આંતરડાનું જે પિત્ત છે જેમાં નાનું આંતરડું અને મોટું આંતરડું હોય તેનું પિત વિરેચન દ્વારા એટલે કે ઝાડા વાટે બહાર નીકળી જાય છે. આ રીતે આ પિત્ત ઉપાયો કરવાથી નસોમાંથી ખેચાઈ ખેંચાઈને બહાર નીકળી જાય છે.

બંને પગ આ રીતે સમાન રાખવાથી અને ત્યાર જમણા પગને બીજા પગ પર રાખીને ડાબા હાથથી જમણા હાથથી પાક્ડવો. આ પગને તેને તમારા ડાબા કાને અડાડવો. આ રીતે કાનને આ રીતે ટચ થવાની સ્થિતિને કર્ણ ધનુરાશન કરાવે છે. આ સ્થિતિમાં તમારે જેટલી સ્થિતિમાં રહી શકાય તેટલી સ્થિતિમાં રહેવું.  આ પછી ધીમે ધીમેં પગને સીધા કરવા.

આ પછી આ જ સ્થિતિ બીજા પગે કરવી. જેમાં પણ ડાબા હાથથી જમણા પગના અંગુઠાને પકડવો. આ રીતે ડાબા પગનો અંગુઠો જમણા પગને અડાડવો. આ રીતે સામાન્ય શ્વાસોશ્વાસમાં જેટલા સમય સુધી રહી શકાય તેટલા સમય રહેવું.

આ આસન કરવાથી  આખા પેટ પર નાનું અને મોટા આંતરડા ઉપર  દબાણ થવાથી ગેસ અને પિત્ત, વાયુ અને પિત્ત મળ દ્વારા વાટે બહાર નીકળી જાય છે. આ રીતે એક રાઉન્ડ પૂરો થાય છે. આવા રાઉન્ડ  ઓછામાં ઓછા પાંચ વખત કરવા. જેમાં વધુમાં વધુ 10  રાઉન્ડ પણ કરી શકાય છે.

આ રીતે સવારે પાંચ દશ વખત આ પ્રયોગ કરવો. તેમજ સાંજે ભૂખ્યા વેટે પાંચ વખત કરવો. આ ઉપાય કરવાથી બગડેલું પીત હોય તો બહર નીકળી જાય છે. આયુર્વેદમાં કહેવામાં આવ્યું છે કે હંમેશા પિત્ત વમન અને વિરેચન દ્વારા બહાર કાઢી નાખવું જોઈએ. નહીતર આનાથી પિત્તના ભયંકર રોગો પેદા થાય છે. માટે કોઇપણ વ્યક્તિ આ આસન કરી શકે છે.

આયુર્વેદમાં ઉપાય કરવામાં આવે તો તેમાં તમારે સ્વાદિષ્ટ વિરેચન ચૂર્ણ લાવવું. સાંજે સુતા પહેલા કોઇપણ માણસે તેને બે ચમચી જેટલું લેવું. આ ચૂર્ણ હુંફાળા ગરમ પાણી સાથે લઈ શકાય છે. આ ઉપાય જે લોકોને કબજીયાત  હોય તેને બીજી કોઈ ચૂર્ણ લેતા હોય તેવા લોકોએ માત્ર એક ચમચી જેટલું લેવું. માટે આ ઉપાય બંધ કરીને સ્વાદિષ્ટ આ વિરેચન ચૂર્ણ લેવું.

આ રીતે શરુઆતમાં અઠવાડિયામાં એક વખત આ ચૂર્ણ ફરજીયાત એક વખત લેવું.  આ ચૂર્ણ લેવાથી બગડેલું પિત્ત ઝાડા વાટે બહાર નીકળી જાય છે અને આપણે પિત્તના રોગોમાંથી બચી શકીએ છીએ. આ ચૂર્ણ તમે અઠવાડીયામાં અઠવાડિયામાં એક વખત એવી રીતે તમે ઘણી વખત લઇ શકો છો.

આ ચૂર્ણ ખુબ જ સ્વાદિષ્ટ હોય છે અને તેમાં પિત્ત શામક દ્રવ્યો આવેલા હોય છે. તેમજ તેમાં વરીયાળી, સાકર, હરડે જેવા બધા જ પિત્ત શામક દ્રવ્યો આવેલા હોય છે. આ ઉપાય અઠવાડિયામાં એકથી બે વખત તમે કરશો તો તમને ખુબ જ ફાયદો થશે. આ ઉપાય કોઈપણ સારો વ્યક્તિ પણ  લઇ શકે છે. જયારે પિત્તનો પ્રકોપ વધી જાય છે ત્યારે સળંગ બે ત્રણ દિવસ લેવાથી આ પિત્તને શાંત કરી નાખે છે.

આમ, આનાથી વધેલું પિત્ત બહાર નીકળી જાય છે. જેનાથી શરીરમાં કોઈ વધારાની આડઅસર પણ થતી નથી. તેમજ શરીરમાં કોઇપણ સમસ્યા વગર જ કામ કરે છે. માટે તેનો આ આયુર્વેદિક ઉપાય કરવો ખુબ જ સરળ છે. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.

ShareTweetSend
Deshi Osadiya

Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

Related Posts

હિંગ
ઔષધી

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

August 26, 2022
કબજિયાત માટેનો દેશી ઈલાજ
ઘરેલું ઉપચાર

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

August 21, 2022
ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય
આરોગ્ય

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

August 20, 2022
ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે
ઘરેલું ઉપચાર

ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે

August 19, 2022
ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે
ઘરેલું ઉપચાર

ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે

August 8, 2022
લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત
આરોગ્ય

લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત

July 27, 2022
Next Post
આ સાત સંકેતો તમને કહેશે કે તમે કેટલા સ્વસ્થ છો

આ સાત સંકેતો તમને કહેશે કે તમે અને તમારો પરિવાર કેટલા સ્વસ્થ છો

ચામડીને યુવાન રાખો

ચેહરા પર કરચલીઓ ન પડવા દેવી હોય તો રોજ રાતે ચહેરા પર આ 1 નેચરલ વસ્તુ લગાવો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

સાંધાના દુખાવામાં રાહત

માત્ર 7 જ દિવસના પ્રયોગ દ્વારા સાંધાના દુખાવામાં ચમત્કારિક ફાયદો જોવા મળશે

June 15, 2022
ખરજવું, ધાધર કે દાદર ને જડમૂળથી દુર કરવાના સૌથી અસરકારક ઘરેલું ઉપચાર

ખરજવું, ધાધર કે દાદર ને જડમૂળથી દુર કરવાના સૌથી અસરકારક ઘરેલું ઉપચાર

August 7, 2022
આંખોના નંબર

લેસર ઓપરેશન વગર આ રીતે તમારા આંખોના નંબર ઉતારી જશે

June 15, 2022

Popular Stories

  • ધાધર નો ઘરેલુ ઉપચાર

    ધાધર,ખરજવું અને ચામડીના રોગોને કાયમી અને જડમૂળથી દુર કરી દેશે આ ઘરેલું ઉપચાર

    1 shares
    Share 0 Tweet 0
  • ખરજવું, ધાધર કે દાદર ને જડમૂળથી દુર કરવાના સૌથી અસરકારક ઘરેલું ઉપચાર

    0 shares
    Share 0 Tweet 0
  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

    0 shares
    Share 0 Tweet 0
  • હરસ, સંતાન પ્રાપ્તિ, માસિક સમસ્યા, અલ્સર જેવા અનેક રોગોનો અચૂક ઉપાય છે નિરંજન ફળ

    0 shares
    Share 0 Tweet 0
  • આ સુપર બીજ ને કહેવાય છે ધરતી ની સંજીવની, 20 થી વધુ રોગો માટે છે અમૃત સમાન

    0 shares
    Share 0 Tweet 0
Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

More About Us»

Recent Posts

  • જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે
  • વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય
  • ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

Categories

  • Uncategorized
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઉપયોગી માહિતી
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

Important Link

  • About US
  • Contact
  • Disclaimer
  • Privacy Policy
  • Terms & Conditions

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

No Result
View All Result
  • Home
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In