Deshi Osadiya
No Result
View All Result
  • Login
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Deshi Osadiya
No Result
View All Result
Home ઘરેલું ઉપચાર

સતત આવતી ઉધરસ કે સુકી ખાસીનો કાયમી ઈલાજ છે આ એક ટીપ્સ

Deshi Osadiya by Deshi Osadiya
June 15, 2022
0
શરદી, ઉધરસ અને કફ

શરદી, ઉધરસ અને કફ

0
SHARES
Share on FacebookShare on Twitter

ઘણા લોકોને આવી ઉધરસની સમસ્યા થયા કરતી હોય છે. જેમાં પણ ખાસ કરીને આ સમસ્યા રાત્રે ઘણા લોકોને વધી જાય છે, રાત્રે ઠંડું વાતાવરણ અને હવામાં ભેજ વધવાને લીધે આવી તકલીફ રહ્યા કરે છે. ઘણા લોકો આ સમસ્યા સામાન્ય માનીને તેનો કોઈ ઈલાજ કરતા નથી. આપણા આયુર્વેદમાં આ સમસ્યાનો ઈલાજ આપવામાં આવેલ છે.

RELATED POSTS

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

જેમાં પણ દિવસમાં બે ઋતુપ અનુભવાય કે બે ઋતુ ભેગી થાય તો આવી સમસ્યાઓ થયા કરે છે. જેના લીધે આ તકલીફ સતત થયા કરતી હોય છે. જેમાં લોકોને શરદી, કફ, ખાંસી તેમજ ગળામાં ખારાશ અનુભવવાની સમસ્યા થાય છે.

Join Group

ઘણા લોકો આ રીતે આ સમસ્યામાં વધારે કફ અસર કરતો હોય છે. જેમાં કફ વાળી કે સુકી ઉધરસ આવે તો રાત્રે ઊંઘ લેવામાં પણ તકલીફ પડે છે, જેમાં રોજીંદી જીવન પ્રણાલીને લીધે ઘણા લોકોને આ અસર થવા પામે છે.

ઘણા લોકોને નાકમાં ડ્રાયનેસને લીધે પણ ઘણી વખત ઉધરસ આવતી હોય છે. જેથી રાતે ગરમ પાણીથી સ્નાન કરવું જોઈએ. અથવાતો વરાળ કે નાસ લેવી જોઈએ જે આ સમસ્યાને ઠીક કરવામાં ઉપયોગી થાય છે. આ રીતે કરવાથી ગળામાં, નાકમાં કે શ્વાસનળીમાં ફસાયેલો કફ દોર થઇ જાય છે. જેના લીધે ઉધરસની સમસ્યામાં રાહત મળે છે.

આ સિવાય વધારે પડતી ઉધરસથી બચવા માટે તમે તકીયાનો પણ ઉપયોગ કરી શકો છો. રાત્રે સુતી વખતે નાકમાંથી શ્વાસ લેવાથી નાક અને ગળામાં રહેલો મ્યુકસ વધુ એક્ટીવ થાય છે. જેના લીધે ઉધરસ આવે છે. જેથી બે થી ત્રણ તકિયા મુકીને થોડી ઊંચાઈ પર માથું રાખીને સૂવાથી આ સમસ્યા દૂર થાય છે.

મધનો ઉપયોગ કરીને પણ આ સમસ્યાને ઠીક કરી શકાય છે. મધમાં એન્ટીબેકટેરીયલ ગુણ હોય છે. જે ઉધરસની સમસ્યા સામે રાહત આપે છે. આ માટે દરરોજ સૂતી વખતે અડધી ચમચી જેટલુ મધ અને તેમાં આદુનો રસ મિક્સ કરીને પીવાથી આ રીતે રાત્રે ઉધરસ આવવાની સમસ્યામાંથી મુક્તિ મળે છે.

ઉધરસને મટાડી રાખવા માટે શરીરને હાઈડ્રેટ રાખવું જરૂરી છે. આ માટે વધારે પ્રમાણમાં પ્રવાહીનો સહારો લઇ શકાય છે. આ ઉપાય કરવાથી કફ પાતળો રહે છે અને તેનાથી ઉધરસ આવવાની સમસ્યામાંથી મુક્તિ મળે છે.

ગ્રીન ટીને ઉધરસની સમસ્યાનો રામબાણ ઈલાજ માનવામાં આવે છે. આ ગ્રીન ટીમાં એન્ટીઓક્સીડેંટ ગુણ હોય છે જે બેકટેરીયલ ઇન્ફેકશને દૂર કરવામાં મદદ કરે છે. રાત્રે સુતા પહેલા ગ્રીન તી પીવાથી ગળું હાઈડ્રેટ રહે છે, જેના પરિણામ સ્વરૂપ ઉધરસ આવવાની સમસ્યા મટી જાય છે.

આ સાથે જ ઉદરસથી બચવા માટે અમુક બાબતોની કાળજી રાખવી જોઈએ કે જેનાથી ઉધરસની સમસ્યાથી બચી શકાય છે. અમુક લોકોને ઉધરસની એવી સમસ્યા હોય છે કે જે જેને વધારે પડતા ધુમ્રપાનને લીધે થાય છે. વધારે ધુમ્રપાન ફેફસા પર અસર કરે છે, જેના લીધે ફેફસામાં તકલીફ સર્જાય છે. જે વ્યકિતને ખુબ જ ગંભીર અસર કરે છે. જે સતત ઉધરસ લાવે છે. જે લોકોને સતત ઉધરસ આવ્યા કરતી હોય તેવા લોકો આ સમસ્યાથી પરેશાન છે, તે કોગળા કરી શકે છે.

રાત્રે સુતા પહેલા હુંફાળા કોગળા કરવાથી ગળામાં રહેલા કફથી રાહત મળે છે. જેનાથી ગળામાં રહેલી ખરાશ દૂર થાય છે. જેના પરિણામે ખાંસી પણ ઠીક થઇ જાય છે. ઘણા લોકો ઉધરસની સમસ્યા સમયે આ ઉપાય કરતા હોય છે.

રાત્રે ઉધરસ આવતાની સાથે જ ઘણા બધા ઉપાયો કરવા જરૂરી છે. જેનાથી આ ઉધરસની સમસ્યા મટી શકે છે. આ સિવાય ઉધરસના ઈલાજ તરીકે કફને દૂર કરવા માટે રાત્રે ક્યારેય પણ દહીં ન ખાવાની કાળજી રાખવી જોઈએ. આ દહીંના લીધે પણ ગળામાં કફ રહેતો હોય છે. જે તમને કફની સમસ્યા સાથે ઉધરસની સમસ્યા કરે છે.

ShareTweetSend
Deshi Osadiya

Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

Related Posts

હિંગ
ઔષધી

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

August 26, 2022
કબજિયાત માટેનો દેશી ઈલાજ
ઘરેલું ઉપચાર

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

August 21, 2022
ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય
આરોગ્ય

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

August 20, 2022
ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે
ઘરેલું ઉપચાર

ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે

August 19, 2022
ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે
ઘરેલું ઉપચાર

ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે

August 8, 2022
લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત
આરોગ્ય

લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત

July 27, 2022
Next Post
Amarvel

એક એવી વેલ કે જેનો રસ કાઢીને પીવાથી 20 થી વધુ બીમારી થાય છે દુર

આ ઔષધીનું પાન હાડકાને મજબુત બનાવી દેશે

આ એક ઔષધીનું પાન હાડકાને પથ્થર જેવા મજબુત બનાવી દેશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

શિયાળામાં ખોડો દૂર કરવા માટે સૌથી સારો ઉપાય

વારંવાર થતો ખોડો દુર કરવા આ ત્રણ માંથી કોઈપણ એક વસ્તુ વાપરો

February 25, 2022
ડૉ. ગૌરાંગ જોશીએ ઓમીક્રોનના લક્ષણો અને તેના આયુર્વેદિક ઉપાય બતાવ્યા

ડૉ. ગૌરાંગ જોશીએ ઓમિક્રોનના લક્ષણો અને તેના આયુર્વેદિક ઉપાય બતાવ્યા

March 22, 2022
ઉપવાસ નું મહત્વ

શું તમે જાણો છો સૌથી વધારે ઉપવાસ ચોમાચા માં જ શા માટે કરવામાં આવે છે

March 22, 2022

Popular Stories

  • ધાધર નો ઘરેલુ ઉપચાર

    ધાધર,ખરજવું અને ચામડીના રોગોને કાયમી અને જડમૂળથી દુર કરી દેશે આ ઘરેલું ઉપચાર

    1 shares
    Share 0 Tweet 0
  • ખરજવું, ધાધર કે દાદર ને જડમૂળથી દુર કરવાના સૌથી અસરકારક ઘરેલું ઉપચાર

    0 shares
    Share 0 Tweet 0
  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

    0 shares
    Share 0 Tweet 0
  • કમળા માટે 10 ઘરેલું રામબાણ ઉપચાર, ગમે તેવો કમળો થઇ જશે સારો

    0 shares
    Share 0 Tweet 0
  • વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

    0 shares
    Share 0 Tweet 0
Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

More About Us»

Recent Posts

  • જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે
  • વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય
  • ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

Categories

  • Uncategorized
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઉપયોગી માહિતી
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

Important Link

  • About US
  • Contact
  • Disclaimer
  • Privacy Policy
  • Terms & Conditions

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

No Result
View All Result
  • Home
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In