Deshi Osadiya
No Result
View All Result
  • Login
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Deshi Osadiya
No Result
View All Result
Home ઘરેલું ઉપચાર

સાંજે સૂતાં પહેલા સળગાવો તમાલપત્ર, 5 મીનિટમાં જોવા મળશે ગજબનો ફાયદો

Deshi Osadiya by Deshi Osadiya
March 22, 2022
0
સાંજે સૂતાં પહેલા સળગાવો તમાલપત્ર, 5 મીનિટમાં જોવા મળશે ગજબનો ફાયદો
0
SHARES
Share on FacebookShare on Twitter

આપણા રસોડામાં ઘણી બધી વસ્તુઓ હોય છે. આ એક એક વસ્તુ આપણા માટે ઔષધ સમાન છે. આ વસ્તુના ફાયદા એટલા બધા હોય છે કે આપણે આ ફાયદાઓ જાણતા પણ નથી. જો આપણા રસોડામાં રહેલી આવી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે તો તેનો અદભુત ફાયદો મળે છે. આમાંથી ઘણી બધી વસ્તુઓ તો એવી હોય છે કે તે દવા કરતા પણ ઉપયોગી છે.

RELATED POSTS

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

આવી જ એક વસ્તુ છે તમાલ પત્ર. આ તમાલ પત્રનો ઉપયોગ આપણે દાળમાં વઘાર માટે કરીએ છીએ. આ એક એવા પાંદડા છે કે તેના ગુણ કોઈ ઔષધીથી ઓછા નથી. આ તમાલપત્રના ઘણા સ્વાસ્થ્ય લાભ છે. તે પ્રાચીન કાળથી જ તેનો ઉપયોગ લીવર, આંતરડા અને કીડનીની  સારવારમાં થતો રહ્યો છે.

Join Group

આ પાંદડાનો ઉપયોગ ઘણા લોકો જ્યારે મધમાખી કરડે ત્યારે કરતા હોય છે. આ સિવાય તેનો ઉપયોગ શરીરમાં થતા નાના મોટા અનેક રોગોમાં થાય છે. આ તમાલ પત્ર માનસિક રોગોમાં પણ ઉપયોગી છે. જેમાં તમાલ પત્ર તણાવ દૂર કરવામાં ઉપયોગી છે. તમાલ પત્ર એક એરોમેટિક હોય છે. જેનો સ્પા વગેરે થેરાપીમાં ઉપયોગ કરવામાં આવે છે. તમાલપત્ર બધા જ લોકો માટે ઉપયોગી છે.

તમાલ પત્ર તમે રીલેક્સ થવામાં કરી શકો છો. તમાલ પત્રમાં એવા ગુણ હોય છે. જેનાથી આજુબાજુ એનર્જી ફેલાય છે. આ તમાલપત્રનો ઉપયોગ તમે તમાલ પત્રને કોઈ વાસણમાં નાખીને સળગાવવા. તમે આ તમાલ પત્રને સળગાવીને કોઈ તમારા રૂમમાં બધી જ જગ્યાએ ધુમાડો લાગે એ રીતે મૂકી દેવા. આ પાંદડા સળગીને જયારે ધુમાડો 15 મિનીટ સુધી તમે રૂમમાં રાખશો તો એક રીલેકસ સુગંધ આખા રૂમાં ફેલાઈ ગઈ હશે. જેનાથી તમને ખુબ જ સારી એવી ઉર્જા મહેસુસ થશે અને તમને સ્ફૂર્તિ મળશે.

ઘણી દવાઓ બનાવવામાં પણ આ તમાલ પત્રનો ઉપયોગ થાય છે. ખાસ કરીને હાલમાં તમાલ પત્ર એક ભારતીય મસાલાનો એક ભાગ છે, જેના પરથી દવા બનાવવા કે ખાવામાં કોઈ પણ પ્રકારે આડઅસર પણ કરતું નથી. આ તમાલ પત્રનો ઉપયોગ આયુર્વેદમાં આપણે ત્યાં વર્ષોથી કરવામાં આવી રહ્યો છે.

આ તમાલ પત્રના ઉપયોગીથી શરીરમાં રહેલી નાની મોટી અનેક બીમારીઓને દૂર કરી શકાય છે. આ બીમારીઓને દૂર કરવામાં તેને યોગ્ય પ્રમાણમાં દવા બનાવીને ઉપયોગ કરવાથી ફાયદો રહે છે. આ તમાલ પત્ર ખાસ તો ડાયાબીટીસની દવા માનવામાં આવે છે. આ માટે તમાલ પત્રનો પાવડર બનાવી લેવો અને આ પાવડર દરરોજ પાણી સાથે સવારે ખાલી પેટ લેવાથી ડાયાબીટીસ દૂર થાય છે. આ રીતે દિવસમાં ત્રણ વખત તમાલ પત્રનો ઉપયોગ કરવો જોઈએ.

તમાલ પત્રનો ઉપયોગ મગજને તેજ કરવા માટે પણ થાય છે. તમાલ પત્રના નિયમિત ઉપયોગથી યાદશક્તિ વધે છે. તમાલ પત્રનો ઉપયોગ કરવામાં આવે તો યાદ કરવામાં મુશ્કેલી પડતી નથી. માટે તમાલ પત્રને દરરોજ ખાવામાં ઉપયોગ કરવો જોઈએ. જે લોકો તમાલ પત્રનો ખાવામાં ઉપયોગ કરે છે તેવા લોકોને મગજના રોગો થતા નથી. જેમાં મગજની અલ્ઝાઈમર જેવી બીમારી પણ દૂર રહે છે. યાદ શક્તિ વધારવામાં પણ તમાલ પત્ર ખુબ જ ઉપયોગી છે. જે બાળકોને ભણવામાં યાદ રાખવાની સમસ્યા હોય તેવો આ તમાલપત્રનો ઉપયોગ કરી શકે છે. તમાલપત્ર એક ખુબ જ ઉપયોગી ઔષધીય પાંદડા છે, જેનો અનેક સમસ્યામાં ઉપયોગ થઇ શકે છે.

આ સિવાય શરદી અને ઉધરસનાં ઇલાજમાં પણ આ તમાલપત્ર ઉપયોગી છે. તમાલ પત્રનો ઉપયોગ કરીને શરદી અને ઉધરસને મટાડી શકાય છે. આં માટે જો તમને શરદી અને ઉધરસ થાય તો તમાલ પત્રના થોડા પાંદડાને લઈને તેને ખાંડીને તેમાં એક થી બે પાંદડા તુલસીના નાખીને તેને ગરમ કરીને પીવાથી શરદી અને ઉધરસ ઠીક થઇ જાય છે.

જે લોકોને પેટમાં આફરો ચડ્યો હોય, પેટમાં અરુચિ હોય, મંદાગ્ની હોય કે પેટ ફૂલતું હોય. આ બધી જ વસ્તુઓમાં તેના પાંચ ગ્રામ પાંદડાને ઉકાળીને તેમાં થોડુક આદુ નાખીને કે આદુનો ટુકડો નાખીને તેને પકાવી લેવું. જયારે તેનો ઉકાળો બની જાય ત્યારે તેમાં થોડી માત્રામાં મધ ભેળવીને, સવારે અને સાંજે સેવન કરવાથી ખુબ જ લાભ મળે છે. જેનાથી નિશ્વિત રૂપથી પેટનો આફરો મટી જાય છે. પેટની પાચન શક્તિમાં તેમજ પેટ ફૂલી જવું વગેરે રોગોમાં પણ ફાયદો થાય છે.

આમ, આ તમાલ પત્ર એક ખુબ જ ઉપયોગી ઔષધીય પાન છે. જેનો ઉપયોગ આ રીતે કરવાથી શરીર સંબંધી ઘણી બધી સમસ્યાઓ ઠીક કરી શકાય છે. આ ઉપયોગ કરવાથી શરીરમાં આવનારી ઘણી તકલીફો અને શરીરના રોગો ઠીક થાય છે. માનસિક રોગો દૂર થાય છે અને આપણે સ્વસ્થ રહીએ છીએ. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.

ShareTweetSend
Deshi Osadiya

Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

Related Posts

હિંગ
ઔષધી

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

August 26, 2022
કબજિયાત માટેનો દેશી ઈલાજ
ઘરેલું ઉપચાર

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

August 21, 2022
ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય
આરોગ્ય

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

August 20, 2022
ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે
ઘરેલું ઉપચાર

ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે

August 19, 2022
ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે
ઘરેલું ઉપચાર

ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે

August 8, 2022
લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત
આરોગ્ય

લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત

July 27, 2022
Next Post
15 ઔષધી છોડ

દવાખાને હજારો રૂપિયા બચાવવા હોય તો આ 15 માંથી 7 ઔષધી ઘરે જ વાવી દો

એસીડીટી ને કરો કાયમી બાય બાય

જીંદગીમાં કોઈ દિવસ એસીડીટી નહી થાય, ખાલી એક ચમચી આનો રસ પીઓ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

હાર્ટએટેકથી બચવાનો સૌથી અસરકારક ઉપાય

હાર્ટએટેકથી બચવાનો સૌથી અસરકારક ઉપાય છે આ ઔષધી

March 22, 2022
છાતી અને ગળામાં જામેલા હઠીલા કફ ને જાદુઈ રીતે દૂર કરશે

છાતી અને ગળામાં જામેલા હઠીલા કફ ને જાદુઈ રીતે દૂર કરશે આ દેશી ઉપચાર

March 22, 2022
દૂધ અસલી છે કે નકલી

તમારા ઘરે આવતું દૂધ અસલી છે કે નકલી માત્ર 1 મિનીટમાં આ રીતે જાણો

March 22, 2022

Popular Stories

  • ખરજવું, ધાધર કે દાદર ને જડમૂળથી દુર કરવાના સૌથી અસરકારક ઘરેલું ઉપચાર

    ખરજવું, ધાધર કે દાદર ને જડમૂળથી દુર કરવાના સૌથી અસરકારક ઘરેલું ઉપચાર

    0 shares
    Share 0 Tweet 0
  • ધાધર,ખરજવું અને ચામડીના રોગોને કાયમી અને જડમૂળથી દુર કરી દેશે આ ઘરેલું ઉપચાર

    1 shares
    Share 0 Tweet 0
  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

    0 shares
    Share 0 Tweet 0
  • ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે

    0 shares
    Share 0 Tweet 0
  • વગર દવાએ પેશાબમાં થતી તીવ્ર બળતરા અને ઉનવા માટે 100% અસરકારક ઉપચાર

    1 shares
    Share 0 Tweet 0
Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

More About Us»

Recent Posts

  • જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે
  • વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય
  • ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

Categories

  • Uncategorized
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઉપયોગી માહિતી
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

Important Link

  • About US
  • Contact
  • Disclaimer
  • Privacy Policy
  • Terms & Conditions

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

No Result
View All Result
  • Home
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In