Deshi Osadiya
No Result
View All Result
  • Login
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Deshi Osadiya
No Result
View All Result
Home ઘરેલું ઉપચાર

લેસર ઓપરેશન વગર આ રીતે તમારા આંખોના નંબર ઉતારી જશે

Deshi Osadiya by Deshi Osadiya
June 15, 2022
0
આંખોના નંબર

આંખોના નંબર

0
SHARES
Share on FacebookShare on Twitter

આપણા શરીરમાં આંખ એક ખુબ જ મહત્વનું અંગ છે. આંખ વિના દુનિયા અંધકારમય છે. આપણા  જન્મ બાદ આપણે આંખો દ્વારા જ સૃષ્ટિના દર્શન કરીએ છીએ. માટે જો આંખને કોઈ સમસ્યા થાય તો તેનાથી ખુબ મોટું નુકશાન થઇ શકે છે. આંખ એક નાજુક અંગ છે. જયા  પર કોઈ વસ્તુ વાગી જવાથી કે તેમાં કોઈ તકલીફ આવવાથી ખુબ જ બળતરા થાય છે. જ્યારે કોઈઓ ગંભીર સમસ્યા થાય ત્યારે સારવાર પણ કરાવવી જરૂરી છે. નહિતર તેનાથી આંખને નુકશાન થવાની સંભાવના રહેલી છે.

RELATED POSTS

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

આજના સમયે આંખની તકલીફ જેવી નંબર આવવા, મોતિયો આવવો, આંખમાં ફૂલુ પડવું, આંજણી થવી જેવી ઘણી બધી જ સમસ્યાઓ થવા પામે છે. આ બધી જ સમસ્યાઓ થવા પાછળ આપણા આહારનો આધાર રહેલો છે. જયારે તમે ચશ્માના નંબરથી બચવા માંગો છો તો તમારે કેટલીક અમે જે રીત બતાવીએ છીએ ત એ અનુસરવાથી આંખના નંબર આવવાની આ સમસ્યાથી બચી શકાય છે.

Join Group

આખોંના નંબરની સમસ્યાથી બચવા માટે અને આંખોમાં તેજ વધારવા માટે વરીયાળી, બદામ જેવા ડ્રાઈફ્રુડ પણ ખુબ જ ઉપયોગી છે.  આ માટે તમે 1 ચમચી વરીયાળી, 2 બદામ અને અડધી ચમચી ખાંડ મિક્સ કરીને તેને વાટી નાખો. આ રીતે મિશ્રણને દરરોજ  રાત્રે દૂધની સાથે લો. આ રીતે તેનો ઉપયોગ કરવાથી આંખોમાં તેજ પણ વધે છે.

આંખના નંબર સામે રક્ષણ આપવા માટે આમળા ખુબ જ ઉપયોગી છે.  જે સ્વાદે ખાટા હોય છે. આ આમળા ખટાશ પડતા તુરા પણ હોય છે. પરંતુ ઘણા લોકો ખાટા હોવાને લીધે પુરતી માત્રામાં સેવન કરતા નથી. માટે આવા લોકો માટે આમળાનું સેવન  ખુબ જ ઉપયોગી છે.

આ સિવાય આંખના નંબરની સમસ્યા ઠીક કરવા માટે તાંબાના વાસણમાં રાખેલું પાણી પણ ખુબ જ ઉપયોગી છે.  આ રીતે દરરોજ રાત્રે તાંબાના વાસણમાં પાણી રાખી મુકો અને સવારે જાગીને આ પાણીનું સેવન કરો તો તમને  ખુબ જ ફાયદો કરશે. જેનાથી તમને આંખોમાં નંબર નહી આવે.

ત્રિફળાનો પાવડર પણ આંખોમાં રક્ષણ માટે ઉપયોગી છે. જેમાં આમલા, બહેડા અને હરડેનો ઉપયોગ થાય છે. આંખની સમસ્યાના રક્ષણ માટે 100 ગ્રામ ત્રિફળા પાવડર અને 100 ગ્રામ ખાંડ મિક્સ કરીને તેને મિક્સ કરી લેવી. આ  આ રીતે ત્રિફલા પાવડરને દૂધ કે મધની સાથે પણ કઈ શકાય છે. જેનું યોગ્ય માત્રામાં આ રીતે સેવન કરવાથી આંખોની સમસ્યા અને આંખોના નંબર થી બચી શકાય છે.

જીરૂ અને ખાંડમાં પણ આંખને રક્ષણ અપાવનાર ગુણ અને તત્વો  રહે  છે. માટે તેનું દવા તરીકે યોગ્ય માત્રામાં સેવન ખુબ જ ઉપયોગી થાય છે. જેમાં તમારે જીરું અને ખાંડને લઈને વાટી લેવી. આ રીતે વાટી લીધા બાદ તેનું ઘીની સાથે સેવન કરવું જોઈએ.

આમ, જો આ રીતે ઉપરોક્ત પદાર્થો લઈને તેનું સેવન કરવામાં આવે તો તે આંખોમાં આવતા નંબર અને બીજા રોગો સામે રક્ષણ આપે છે. આંખો સુરક્ષિત રહે છે. લાંબા સમય સુધી કોઈ સમસ્યા થતી નથી અને આપણે બરાબર જોઈ શકીએ છીએ. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.

ShareTweetSend
Deshi Osadiya

Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

Related Posts

હિંગ
ઔષધી

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

August 26, 2022
કબજિયાત માટેનો દેશી ઈલાજ
ઘરેલું ઉપચાર

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

August 21, 2022
ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય
આરોગ્ય

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

August 20, 2022
ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે
ઘરેલું ઉપચાર

ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે

August 19, 2022
ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે
ઘરેલું ઉપચાર

ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે

August 8, 2022
લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત
આરોગ્ય

લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત

July 27, 2022
Next Post
સવારે વહેલા ઉઠવામાં કોઈ તકલીફ નહિ પડે

તમારાથી સવારમાં વહેલા ઉઠી શકાતું ન હોય તો આ અવશ્ય એકવાર કરજો

કઈ ઉંમરે કેટલું બીપી હોવું જોઈએ

કઈ ઉંમરે કેટલું બીપી હોવું જોઈએ આ દરેક વ્યક્તિએ અવશ્ય જાણવું જોઈએ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

હાડકા મજબુત કરવા નો ઉપાય

હાડકાને પથ્થર જેવા મજબુત બનાવી દેશે આ એક ઔષધીનું પાન

March 22, 2022
ગળો ના ફાયદા

કોરોના કાળમાં ઇમ્યુનિટી વધારવા લીંબડાની ગળોથી મોટી કોઈ ઔષધિ નથી

February 25, 2022
health benefits of moringa powder

માથા થી લઈને પગ સુધી 100 થી વધુ રોગો માટે ઉપયોગી છે આ પાવડર

June 15, 2022

Popular Stories

  • ધાધર નો ઘરેલુ ઉપચાર

    ધાધર,ખરજવું અને ચામડીના રોગોને કાયમી અને જડમૂળથી દુર કરી દેશે આ ઘરેલું ઉપચાર

    1 shares
    Share 0 Tweet 0
  • ખરજવું, ધાધર કે દાદર ને જડમૂળથી દુર કરવાના સૌથી અસરકારક ઘરેલું ઉપચાર

    0 shares
    Share 0 Tweet 0
  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

    0 shares
    Share 0 Tweet 0
  • કમળા માટે 10 ઘરેલું રામબાણ ઉપચાર, ગમે તેવો કમળો થઇ જશે સારો

    0 shares
    Share 0 Tweet 0
  • વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

    0 shares
    Share 0 Tweet 0
Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

More About Us»

Recent Posts

  • જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે
  • વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય
  • ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

Categories

  • Uncategorized
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઉપયોગી માહિતી
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

Important Link

  • About US
  • Contact
  • Disclaimer
  • Privacy Policy
  • Terms & Conditions

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

No Result
View All Result
  • Home
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In