Deshi Osadiya
No Result
View All Result
  • Login
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Deshi Osadiya
No Result
View All Result
Home આરોગ્ય

એક જ મહિનામાં પેટ પર જામેલા ચરબીના થર ઓગાળવા માંગો છો

Deshi Osadiya by Deshi Osadiya
June 15, 2022
0
એક જ મહિનામાં પેટ પર જામેલા ચરબીના થર ઓગાળવા માંગો છો

એક જ મહિનામાં પેટ પર જામેલા ચરબીના થર ઓગાળવા માંગો છો

0
SHARES
Share on FacebookShare on Twitter

શરીરનો ફાંદ વાળો ભાગ સતત વધવો, શરીરમાં રહેલી રહેલી ખોરાકનું યોગ્ય માત્રામાં રૂપાંતર કરવાની ક્ષમતાને ઓછી થવાને લીધે તેમાંથી વધારાની ચરબી શરીરનાં કોઈ હળવા ભાગમાં જમા થવા લાગે છે, જેના લીધે તે શરીરનું વજન સતત વધવા લાગતું હોય છે.

RELATED POSTS

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

આજના સમયે ખોરાકમાં થઈ રહેલા ફેરફારને લીધે તેનાથી શરીરમાં આ પ્રકારનાં ચરબી વાળા ખોરાકનું પ્રમાણ વધતું જાય છે, જેના લીધે શરીરમાં વજન વધવા લાગે છે, પરિણામે અન્ય બીમારીઓ તેમજ ચાલવામાં મુશ્કેલી ઉભી થાય છે.

Join Group

ઘણા લોકો કામમાં સતત વ્યસ્ત રહેવાને લીધે પોતાના શરીર અને કસરતમાં પૂરતું ધ્યાન આપી શકતા નથી,  જેના લીધે સ્વાસ્થ્ય પર તેની સીધી અસર થઈને વજન વધવાનો પ્રશ્ન રહે છે. આ આર્ટીકલમાં આપણે ઉપયોગી થાય એવા અને વજન અને ચરબીને ઘટાડી શકાય તેવા ઉપાયો વિશે જણાવી રહ્યા છીએ.

આ રીતે શરીરમાં વધેલી ગરમીને કાબુમાં કરવા માટે તમારે ઘરેલું ઉપાયો કરવા જોઈએ, જેનાથી તમને ખુબ જ સારું પરિણામ મળે છે. ઘરેલું ઉપાય કોઇપણ પ્રકારની આડઅસર વગરનાં ઉપાયો થાય છે, જેનાથી શરીરમાં કોઇપણ પ્રકાર નુકસાન પણ થતું હોતું નથી.

શરીરની પાચન શક્તિ મજબુત બનાવીને વજન ઘટાડવામાં મદદ કરે તેવા ઉપાયોમાં અજમો ખુબ જ ઉપયોગી થાય છે. આ રીતે તમે  તમારા શરીરમાં આ દેશી ઉપાય ખુબ જ કારગર નીવડશે. જેમાં તમારે નજીકની કરિયાણાની દુકાનેથી અજમો લાવીને તેનાં વડે ઉપાય કરવો. આ માટે અજમાને થોડા પ્રમાણમાં લઈને  તેના બીજને રાત્રી દરમિયાન પાણીમાં પલળવા મૂકી દેવા જોઈએ. આખો રાત્રી પાણીમાં રાખ્યા બાદ સવારે તેને સરખી રીતે ગાળીને તેના આ પાણીને પીબુ જોઈએ.

આ પાણી પીવાથી તમારા શરીરમાં ખોરાકનું પાચન થાય છે, જેમાં ખોરાકમાં જમા થયેલી ચરબી યોગ્ય પ્રમાણમાં રૂપાંતર થાય છે. જેનું યોગ્ય શરીરનાં અંગોમાં ઉર્જા તરીકે ઉપયોગ થઇ જાય છે. જેના પરિણામે શરીરમાંથી ચરબી ઓછી થાય છે, આ રીતે શરીરમાં તેમાં રહેલા થાઈમોલ વધારે જોવા મળે છે અને પેટની ચરબીને ઘટાડવામાં ઉપયોગી થાય છે.

શરીરમાં આ અજમામાં રહેલા થાઈમોલને લીધે શરીરમાં મેટાબોલીઝમ સીસ્ટમ મજબૂત થાય છે. જેનાથી ખાવામાં આવતા દરેક પ્રકારનાં ખોરાક યોગ્ય રીતે પચવા લાગે છે. જે તત્વો પચવામાં ભારે હોય તે પણ સારી રીતે પચી જતા હોય છે. આ સિવાય પેટમાં જોવા મળતી અને બળતરા કરતી એસીડીટીને સમસ્યા પણ દૂર થાય છે. આ સમસ્યાને લીધે ઘણી રીતે પેટની સમસ્યા થાય છે.

અજમાની અંદર સારા એવા પ્રમાણમાં આયોડીન, ફોસ્ફરસ, કેલ્શિયમ અને પોટેશિયમ પણ જોવા મળે છે. જે પણ પાચનમાં ઉપયોગી એવા તત્વો હોય છે. જેથી ગેસ, કબજિયાત અને અપચો જેવી સમસ્યા રહેતી નથી. સાથે ખોરાક યોગ્ય રીતે શરીરમાં વપરાય જાય છે જેના લીધે શરીરમાં ચરબી કે શરીરની અંદર વજન વધવાની સમસ્યા ઉભી થતી નથી.

આ સિવાય અજમાનું પાણી પીવાને લીધે પેટની તમામ મોટાભાગની સમસ્યા ઉપર આ રીતે કાબુ મેળવી શકાઉ છે.  જે સિવાય શ્વાસની બીમારીઓ કે અસ્થમાની બીમારીઓ વગેરેમાં પણ તેનો લાભ મળે છે.

આમ, તમારે આયુર્વેદિક રીતે ઉપાય કરવા માટે આપણા રસોડામાં જ મસાલા તરીકે આપણે જે અજમાનો ઉપયોગ કરીએ છીએ તેનો આ રીતે પાણી તરીકે પણ ઉપાય કરવો જોઈએ. જે તમારા સ્વાસ્થ્યને પણ ખુબ જ સારો લાભ કરશે. જે તમારા આયુષ્યને [પણ વધારશે. સ્સાથે આવનારી અને અન્ય શરીરમાં નાની મોટી મોઢાની સમસ્યા હશે તો પણ તેને દૂર કરશે, જેમાં પાયોરિયા કે મોઢામાં પડતી ચાંદી પણ દૂર થશે. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.

ShareTweetSend
Deshi Osadiya

Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

Related Posts

હિંગ
ઔષધી

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

August 26, 2022
કબજિયાત માટેનો દેશી ઈલાજ
ઘરેલું ઉપચાર

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

August 21, 2022
ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય
આરોગ્ય

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

August 20, 2022
ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે
ઘરેલું ઉપચાર

ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે

August 19, 2022
ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે
ઘરેલું ઉપચાર

ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે

August 8, 2022
લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત
આરોગ્ય

લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત

July 27, 2022
Next Post
જૂનામાં જૂની કબજિયાતનો ઈલાજ

ખાલી 5 જ મિનીટમાં પેટમાંથી બધો જ મળ અને જુનો કચરો નીકળી જશે

તમારું વજન વધવા ન દેવું હોય તો ભૂલથી પણ આ 8 વસ્તુઓ ન ખાતા

તમારું વજન વધવા ન દેવું હોય તો ભૂલથી પણ આ 8 વસ્તુઓ ન ખાતા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

કંટોલાના ફાયદા

માત્ર ચોમાસામાં થતું શાકભાજી 30 થી વધુ રોગો માટે છે ગુણકારી

March 22, 2022
મીઠાના પાણીથી સ્નાન કરવાથી થશે અદભુત ફાયદા

મીઠાના પાણીથી સ્નાન કરવાથી થાય છે અદભુત ફાયદાઓ

June 15, 2022
રાગી કે નાગલીના અણમોલ ફાયદા

ઘઉં અને બાજરી કરતા 100 ગણું શક્તિશાળી છે આ અનાજ અનેક રોગોનો કરે છે જડમૂળમાંથી સફાયો

February 25, 2022

Popular Stories

  • ખરજવું, ધાધર કે દાદર ને જડમૂળથી દુર કરવાના સૌથી અસરકારક ઘરેલું ઉપચાર

    ખરજવું, ધાધર કે દાદર ને જડમૂળથી દુર કરવાના સૌથી અસરકારક ઘરેલું ઉપચાર

    0 shares
    Share 0 Tweet 0
  • ધાધર,ખરજવું અને ચામડીના રોગોને કાયમી અને જડમૂળથી દુર કરી દેશે આ ઘરેલું ઉપચાર

    1 shares
    Share 0 Tweet 0
  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

    0 shares
    Share 0 Tweet 0
  • ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે

    0 shares
    Share 0 Tweet 0
  • વગર દવાએ પેશાબમાં થતી તીવ્ર બળતરા અને ઉનવા માટે 100% અસરકારક ઉપચાર

    1 shares
    Share 0 Tweet 0
Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

More About Us»

Recent Posts

  • જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે
  • વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય
  • ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

Categories

  • Uncategorized
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઉપયોગી માહિતી
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

Important Link

  • About US
  • Contact
  • Disclaimer
  • Privacy Policy
  • Terms & Conditions

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

No Result
View All Result
  • Home
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In