Deshi Osadiya
No Result
View All Result
  • Login
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Deshi Osadiya
No Result
View All Result
Home ઔષધી

કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ, કેલ્શિયમની ઉણપ માટે છે સૌથી અસરકારક

Deshi Osadiya by Deshi Osadiya
June 15, 2022
0
રાગી

રાગી

0
SHARES
Share on FacebookShare on Twitter

આપણા શરીરમાં વિવિધ પ્રકારના તત્વોની જરૂર પડે છે. જે શરીરને સ્વસ્થ રાખે છે. આ તત્વો આપણા શરીરમાં ખુબ જ ઉપયોગી થાય છે. જેમાંથી કેલ્શિયમ એક મુખ્ય તત્વ છે. જે શરીરમાં હાડકા અને સાંધાની સમસ્યા માટે ઉપયોગી છે. આ માટે આપણે બધા દૂધનું સેવાના કરીને તેમાંથી આ કેલ્શીયમ મેળવીએ છીએ.

RELATED POSTS

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

પરંતુ ઘણા લોકોને દૂધની એલર્જી પણ હોય છે. જેથી આવા લોકો દૂધ પીને દૂધમાંથી કેલ્શિયમ મેળવી શકતા નથી. ઘણા લોકોને દૂધ કે દુધની બનાવટોથી પણ એલર્જી હોય છે. જેથી દૂધમાંથી બનાવેલી કોઈ વસ્તુનું સેવન પણ કરી શકતા નથી. આવા સમયે દૂધની અવેજીમાં બીજો કોઈ ઉપાય શોધવો જોઈએ. કે જેમાંથી કેલ્શિયમ મળી શકે. આ રીતે કેલ્શિયમનાં એક સ્ત્રોત તરીકે રાગીનો ઉપાય તમને બતાવી રહ્યા છીએ. આ રાગી શરીરમાં કેલ્શિયમ જેવી જ અસર કરે છે.

Join Group

રાગી ધાન્ય

જેનો ઉપયોગ કરવા માટે તમારે રાગીના લોટને પીસીને તેને ઘઉનાં લોટમાં 7:3 નાં ગુણોતરમાં ભેળવીને ઉપયોગમાં લેવી જોઈએ. જે તમારા માટે ખુબ જ લાભદાયી થાય છે. આ રાગીને અંકુરિત થયા બાદ પણ ખાઈ શકાય છે.

રાગીની અંદર પ્રોટીન, કેલ્શિયમ, વિટામીન્સ, ફાઈબર, કાર્બોહાઈડ્રેટ તેમજ ઘણા બધા પોષકતત્વો હોય છે જે શરીરને સ્વસ્થ રાખવા માટે ખુબ જ લાભકારક છે. આ રાગી લાલ કલરની બોરના આકારની હોય છે. જે બજારમાંથી મેળવી શકાય છે.

આ રાગી શરીરમાં ઓસ્ટીયોપોરોસીસના જોખમ સામે રક્ષણ આપે છે. જે શરીરમાં કેલ્શિયમ આપે છે. આ કારણોસર તે હાડકામાં માટે ખુબ જ ઉપયોગી થાય છે. આ માટે તે જ હાડકાને મજબુત બનાવે છે. નિયમિત રીતે આહારમાં રાગીનું આ રીતે સેવન કરવામાં આવે તો તે ખુબ જ ઉપયોગી નીવડે છે. આપણે નિયમિત રીતે જો ખોરાકમાં આ રીતે રાગીનું સેવન કરવામાં આવે તો શરીરમાં દાંત અને દાંતને લગતા રોગોને  ઠીક કરે છે.

આ રાગી શરીરમાં કોલેસ્ટ્રોલનાં સ્તરને ઘટાડે છે. શરીરમાં જયારે કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધી જાય છે ત્યારે તે શરીરમાં ઘણી તકલીફ ઉભી કરે છે. જયારે શરીરમાં બધારે પડતું કોલેસ્ટ્રોલનું પ્રમાણ શરીરમાં હ્રદયરોગના હુમલા સામે રક્ષણ આપે છે. રાગીની અંદર ફાઈબર અને ફાયટીક એસીડ હોય છે. જે શરીરમાં રહેલ વધારાના કોલેસ્ટ્રોલને બહાર કાઢે છે. અને જે જરૂરી હોય તેવા કોલેસ્ટ્રોલના નિર્માણને વધારે છે.

આજના સમયે ઘણા લોકોને ડાયાબીટીસની સમસ્યા હોય છે. આજે દરેક ઘરમાં કોઈને કોઈ વ્યક્તિ ડાયાબીટીસની સમસ્યાથી પરેશાન રહે છે. આ માટે રાગીનું નિયમિત સેવન અને શરીરમાં ગ્લુકોઝનાં સ્તરને વધારે છે. જે ડાયાબીટીસની સમસ્યાને નિયંત્રણમાં રાખવામાં ઉપયોગી થાય છે.

રાગીમાં આયર્ન નામનું તત્વ પણ હોય છે. જેનાથી તે શરીરમાં શરીરમાં લોહીની ઉણપને દૂર કરવામાં મદદરૂપ થાય છે. જે શરીરમાં ગ્લુકોઝના સ્તરને વધારામાં મદદ કરે હે. ઘણી  સ્ત્રીઓમાં ગર્ભાવસ્થા સમયે જોવા મળતી એનિમિયા નામની લોહીની ઉણપની બીમારી આનાથી ઠીક થઈ જાય છે.

આજના સમયે વ્યસ્ત જીવનમાં ઘણા લોકો તણાવમાં રહેતા હોય છે. ઘણા લોકો ધંધા, રોજગાર કે કોઈ અણબનાવ જેવી ઘટનાઓથી ટેન્શનમાં આવી જાય છે. જુએ પોતાના મગજ ઉપર કાબુ મેળવી શકતા નથી. જયારે તે આ રીતે જો રાગીનું સેવન કરવામાં આવે તો તે તણાવને૩ દૂર કરે છે.

આમ, રાગી એક ખુબ જ ઉપયોગી અને શરીરમાં ફાયદાકારક ઔષધી તરીકે કામ કરે છે. જેનો નિયમિત ઉપયોગ કરવાથી શરીરની કોઇપણ ઉપરોક્ત સમસ્યાને ઠીક કરે છે. આ સિવાય તે બીજી અનેક સમસ્યાઓને પણ મટાડે છે. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.

ShareTweetSend
Deshi Osadiya

Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

Related Posts

હિંગ
ઔષધી

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

August 26, 2022
કબજિયાત માટેનો દેશી ઈલાજ
ઘરેલું ઉપચાર

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

August 21, 2022
ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય
આરોગ્ય

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

August 20, 2022
ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે
ઘરેલું ઉપચાર

ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે

August 19, 2022
ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે
ઘરેલું ઉપચાર

ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે

August 8, 2022
લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત
આરોગ્ય

લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત

July 27, 2022
Next Post
વાસી મોઢે પાણી ન પીવું જોઈએ

સવારે વાસી મોઢે પાણી પીતા હોય તો 3 બાબતો નું ધ્યાન રાખવું

ત્રણ મહીનામાં વજન ૧૦૬ થી ૮૮ કીલો પર આવી ગયું

ત્રણ મહીનામાં વજન ૧૦૬ થી ૮૮ કીલો પર આવી ગયું, તમે પણ આવી રીતે કરી શકો છો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

જૂનામાં જૂની કબજિયાતનો ઈલાજ

રોટલીમાં ખાલી આ એક વસ્તુ નાખી જુવો ગમે તેવી જૂની કબજિયાત દુર થઇ જશે

June 15, 2022
વજન ઘટાડવાના ઉપાયો,

ઝડપથી વજન ઘટાડવા માટેનો અત્યારે સુધીના સૌથી સફળ આયુર્વેદિક ઉપાય

February 25, 2022
તાંબાના વાસણમાં

તાંબાના વાસણમાં ભૂલથી પણ ન પીતા આ ચાર વસ્તુ, નહીતર આવી જશે રિએકશન

June 15, 2022

Popular Stories

  • ધાધર નો ઘરેલુ ઉપચાર

    ધાધર,ખરજવું અને ચામડીના રોગોને કાયમી અને જડમૂળથી દુર કરી દેશે આ ઘરેલું ઉપચાર

    1 shares
    Share 0 Tweet 0
  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

    0 shares
    Share 0 Tweet 0
  • કમળા માટે 10 ઘરેલું રામબાણ ઉપચાર, ગમે તેવો કમળો થઇ જશે સારો

    0 shares
    Share 0 Tweet 0
  • વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

    0 shares
    Share 0 Tweet 0
  • ખરજવું, ધાધર કે દાદર ને જડમૂળથી દુર કરવાના સૌથી અસરકારક ઘરેલું ઉપચાર

    0 shares
    Share 0 Tweet 0
Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

More About Us»

Recent Posts

  • જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે
  • વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય
  • ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

Categories

  • Uncategorized
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઉપયોગી માહિતી
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

Important Link

  • About US
  • Contact
  • Disclaimer
  • Privacy Policy
  • Terms & Conditions

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

No Result
View All Result
  • Home
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In