Deshi Osadiya
No Result
View All Result
  • Login
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Deshi Osadiya
No Result
View All Result
Home ઔષધી

સંતરા કરતા પણ અમુલ્ય છે સંતરા ની છાલ, જાણો ઉપયોગ કરવાની સાચી પધ્ધતિ

Deshi Osadiya by Deshi Osadiya
February 25, 2022
0
સંતરાની છાલ ના ફાયદા

સંતરાની છાલ ના ફાયદા

0
SHARES
Share on FacebookShare on Twitter

સંતરા વિટામીન સી થી ભરપુર હોય છે અને સંતરા સ્વાસ્થ્યની દ્રષ્ટીએ અનેક રીતે ફાયદાકારક હોવા ઉપરાંત તેની છાલ પણ રોજીંદા જીવનમાં અનેક રીતે ફાયદાકારક છે. સંતરા શિયાળાની ઋતુમાં સરળતાથી મળી રહે છે અને દરેક વ્યક્તિ તેને ખુબ જ ઉત્સાહથી ખાવાનું પસંદ કરે છે. પણ શું તમે જાણો છો સંતરાની છાલ કેટલી ફાયદાકારક છે. તે શરીરના વિવિધ ભાગો જેવા કે ચામડી, વાળ માટે ખુબ જ ઉપયોગી છે. તો આવો જોઈએ સંતરાના કેટલાક ઉપયોગી નુસ્ખાઓ.

RELATED POSTS

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

વાળ માટે: સંતરાની છાલમાં વિટામીન C અને એન્ટીઓક્સીડેન્ટ ભરપુર માત્રામાં હોય છે. જેનાથી વાળ કુદરતી રહે છ.આટલું જ નહિ તે વાળમાં શક્તિ પણ આપે છે. તે પ્રદુષણમાં વાળને સુરક્ષા આપવાનું કાર્ય કરે છે. મધ સાથે તેને મેળવીને પેક બનાવીને તેનો ઉપયોગ કરવાથી તે  ખુબ જ ફાયદો કરે છે. આ સિવાય તેને દહીંમાં મિક્સ કરીને પેકની જેમ પણ લગાવી શકાય છે.

Join Group

સંતરા કરતા પણ અમુલ્ય છે સંતરા ની છાલ

ખોડો: ડેન્ડ્ર્ફ એટલે કે  ખોડાની તકલીફ ધરાવતા લોકો માટે સંતરાની છાલ ખુબ જ ઉપયોગી થાય છે. આ સમસ્યા ઘણા લોકોને થતી હોય છે અને ખોડો આસાનીથી માથામાંથી જતો નથી ત્યારે સંતરાની છાલમાં એવા એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે વાળમાં લગાવ્યા બાદ ખોડો તરત જ દુર થઇ જશે. આ ઉપાયમાં 15 મિનીટ સુધી લગાવી રાખ્યા બાદ તેને ધોઈ લેવું. જેનાથી ચોક્કસ ફાયદો જોવા મળશે.

વાળ વધારવા: સંતરાની છાલમાં એન્ટીઓક્સીડેન્ટ ઉપરાંત, તેમાં ઘણા પોષક તત્વો પણ હોય છે, જે વાળના સંપર્કમાં આવે છે અને તંદુરસ્ત ખોરાક પ્રદાન કરે છે, જેનાથી વાળનો વિકાસ થાય છે અને તેના ઝડપી વિકાસમાં મદદ કરે છે. એટલું જ નહિ આનાથી વાળ ખરતા પણ અટકે છે.

ચામડી માટે: સંતરાનું રસ જેટલું ગુણકારી અને લાભકારક છે એટલી જ લાભકારક સંતરાની છાલ પણ છે. સંતરાની છાલને પાવડર બનાવીને તેમાં થોડાક ટીપા લીંબુનો રસ નાખવો અને થોડું દહી નાખી અને ચહેરા પર લગાવવું. તેનાથી ચામડી કોમળ અને આકર્ષક બને છે. સાથે જ ત્વચા સંબંધી રોગો પણ દુર થશે.

ચામડીની સમસ્યા

લોહીના વિકારો: સંતરામાં વિટામીન એ ભરપુર માત્રામાં હોય છે. જેથી શરીરમાં લોહીનું પરિભ્રમણ પ્રક્રિયા યોગ્ય રીતે થયા કરે છે. સાથે લોહીના વિકારો પણ દુર થાય છે. જેથી નિયમિત રીતે સંતરાનું અથવા સંતરાની છાલના જ્યુસનું સેવન કરવું.

ખીલ મટાડે: જો તમને ચહેરા પર ડાઘ-ધબ્બા અને ખીલ કે ફોડલીઓની સમસ્યા હોય તો સંતરાની છાલને પીસીને લેપ લગાવવાથી  અથવા છાલને ઘસવાથી થોડાક જ દિવસોમાં ખીલની સમસ્યા દુર થઈ જશે અને સાથે ચહેરો ખીલી ઉઠે છે તેમજ ચહેરામાં નીખાર આવે છે.

કાળા ડાઘ: સંતરાની છાલનો પેસ્ટ બનાવી ચહેરા પર લગાવવાથી કાળા ડાઘ દુર થાય છે. સાથે ખીલની સમસ્યા પણ રહેતી નથી. દૂધ અને દહીંમાં તેનો પાવડર મિલાવીને ચહેરા પર લગાવ્યા બાદ થોડીવાર પછી ફરીથી ચહેરો સાફ કરવો.

વજન ઘટાડે: સંતરાનું જ્યુસ અને છાલનો ઉપયોગ કરવાથી વજન નિયંત્રણમાં રહે છે અને વજન વધતું નથી. સાથે સંતરાની છાલ કેન્સર જેવા જીવલેણ રોગો સામે પણ રક્ષણ પ્રદાન કરે છે. દરરોજ સંતરાનું જ્યુસ પીવું પણ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.

ડાયાબીટીસ: ડાયાબીટીસ સાથે, તમે સંતરાની છાલનો ઉકાળો પી શકો છો. તે સ્વાસ્થ્ય માટે જ સલામત નથી, પણ ઉપયોગી પણ છે. હકીકત એ છે કે ઉકાળો તે જ ઉપયોગી પદાર્થો છેજે આખા ફળની જેમ હોય છે. જો તમે નિયમિત રૂપેસૂપ પીતા હો તો પછી તમે વિટામિન્સ અને અન્ય પદાર્થોની શરીરમાં લઈ શકો છો. સંતરાની છાલનો ઉકાળો તૈયાર કરવો પણ ખુબ જ સરળ છે. આ કરવા માટે ત્રણ ફળોની છાલ કાઢીને તેમને એક લીટર પાણીથી રેડવું. સ્ટોવ પર મુકવું અને 10 થી 15 મિનીટ માટે રાંધવા. ઠંડું થવા દેવું. તમે એક સમયે એક ચમચી લગભગ આખો દિવસ આ દવા પી શકો છો. આ ડાયાબીટીસના દર્દીઓ માટે ખુબ જ ઉપયોગી છે.

પાચન તંત્ર: પાચનતંત્ર સહેલાઈથી સુપાચ્ય થાય તે ઉપરાંત, સંતરામાં એવા પદાર્થો હોય છે જે પાચનમાં સરળતા આપે છે. આ કારણોસર, સંતરા, જે પાચક તંત્રના નિયમિત કાર્યમાં ફાળો આપે છે, તે લોકોને બચાવવા માટે આવે છે જેમને પાચનની સમસ્યા હોય છે. સંતરાના નિયમિત સેવનથી પાચન સમસ્યા દુર થાય છે અને ના હોય તો થતી પણ નથી.

શરદી: સામાન્ય શરદી શિયાળામાં ઠંડા હવામાનમાં થતા રોગોથી બચાવવું મુશ્કેલ બની જાય છે. પરિણામે, શરદી, ફ્લુ જેવા રોગો દેખાવા લાગે છે. આ સમયે સંતરા લોકોને બચાવે છે. સંપૂર્ણ રીતે સંતરા વિટામીન સી ધરાવતી હોવાથી તે આવા આરોગો માટે ફાયદો કરે છે અને શરદીને મટાડે છે.

હ્રદય સ્વાસ્થ્ય: સંતરાના ફાયદાઓ અનેક છે અને આ ફળ ખાવાથી હ્રદય પર સારી અસર પડે છે. સંતરાની અંદર પોટેશિયમ અને ક્લોલીન જેવા તત્વો જોવા મળે છે, જે હ્રદયને સ્વસ્થ રાખવા કાર્ય કરે છે. આ સિવાય આ ફળની અંદર ફોલેટ જોવા મળે છે, જે હોમોસ્ટીનને નિયંત્રણમાં રાખે છે અને આમ કરવાથી હ્રદય યોગ્ય રીતે કાર્ય કરે છે.

આંખો માટે: સંતરાનો ફાયદાઓ આંખોની દ્રષ્ટિને ઝડપી કરવામાં અસરકારક સાબિત થાય છે. સંતરામાં વિટામીન એ વધુ માત્રામાં જોવા મળે છે અને વિટામીન એ આંખો માટે સારું માનવામાં આવે છે. વિટામીન એ વાળી વસ્તુ ખાવાર્હી આંખોની રોશની બરાબર રહે છે. આ સિવાય સંતરા ખાવાથી મોતીયોનું જોખમ પણ ઓછું થઈ જાય છે જે લોકોની આંખો નબળી છે તે લોકોએ આ ફળ ખાવું જોઈએ.

આમ, સંતરા તેમજ સંતરાની છાલ સ્વાસ્થ્ય માટે ખુબ જ ઉપયોગી છે. સંતરાની છાલનો ઉપરોક્ત રીતે પેસ્ટ કે રસ અથવા ઉકાળો બનાવીને ઉપયોગી કરવાથી ખુબ જ ફાયદો કરે છે. આશા રાખીએ કે આ સંતરાના ઉપયોગી ગુણો વિશેની માહિતી તમારા માટે ઉપયોગી થાય અને તમે નિયમિત સંતરાનું સેવન કરો.

નોંધ: આયુર્વેદ અને આરોગ્યને લગતી સચોટ માહિતી મેળવવા માટે નીચે આપેલું બ્લુ કલરનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી લેજો. જેથી દરરોજ તમને આરોગ્યને લગતી માહિતી મળતી રહે.

ShareTweetSend
Deshi Osadiya

Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

Related Posts

હિંગ
ઔષધી

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

August 26, 2022
કબજિયાત માટેનો દેશી ઈલાજ
ઘરેલું ઉપચાર

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

August 21, 2022
ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય
આરોગ્ય

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

August 20, 2022
ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે
ઘરેલું ઉપચાર

ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે

August 19, 2022
ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે
ઘરેલું ઉપચાર

ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે

August 8, 2022
લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત
આરોગ્ય

લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત

July 27, 2022
Next Post
આંબાના પાનના ફાયદા

દવા કરતા વધુ ગુણકારી છે આ વૃક્ષના પાંદડા, અનેક રોગોનો રામબાણ ઈલાજ છે આ પાન

આ એક ઘરેલું ઉપચારની મદદથી માત્ર 2 દિવસમાં  સારી થશે આંખની આંજણી

આ એક ઘરેલું ઉપચારની મદદથી માત્ર 2 દિવસમાં સારી થશે આંખની આંજણી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

ચામડી પર સફેદ ડાઘ નો ઈલાજ

સફેદ કરોળિયા અને સાંધાના દુખાવા માટે અદભુત ઉપાય છે આ ઔષધી

March 22, 2022
વગર ખર્ચે પેટના દરેક રોગોનો 100% અસરકારક ઉપચાર છે આ ઔષધી

વગર ખર્ચે પેટના દરેક રોગોનો 100% અસરકારક ઉપચાર છે આ ઔષધી

February 25, 2022
તમાલપત્રના ફાયદા

તમારા શરીરની મોટા ભાગની બીમારીઓને દૂર કરી દેશે આ તમાલપત્ર

March 22, 2022

Popular Stories

  • ધાધર નો ઘરેલુ ઉપચાર

    ધાધર,ખરજવું અને ચામડીના રોગોને કાયમી અને જડમૂળથી દુર કરી દેશે આ ઘરેલું ઉપચાર

    1 shares
    Share 0 Tweet 0
  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

    0 shares
    Share 0 Tweet 0
  • કમળા માટે 10 ઘરેલું રામબાણ ઉપચાર, ગમે તેવો કમળો થઇ જશે સારો

    0 shares
    Share 0 Tweet 0
  • ખરજવું, ધાધર કે દાદર ને જડમૂળથી દુર કરવાના સૌથી અસરકારક ઘરેલું ઉપચાર

    0 shares
    Share 0 Tweet 0
  • વગર દવાએ પેશાબમાં થતી તીવ્ર બળતરા અને ઉનવા માટે 100% અસરકારક ઉપચાર

    1 shares
    Share 0 Tweet 0
Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

More About Us»

Recent Posts

  • જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે
  • વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય
  • ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

Categories

  • Uncategorized
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઉપયોગી માહિતી
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

Important Link

  • About US
  • Contact
  • Disclaimer
  • Privacy Policy
  • Terms & Conditions

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

No Result
View All Result
  • Home
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In