Deshi Osadiya
No Result
View All Result
  • Login
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Deshi Osadiya
No Result
View All Result
Home ઘરેલું ઉપચાર

માત્ર 7 જ દિવસના પ્રયોગ દ્વારા સાંધાના દુખાવામાં ચમત્કારિક ફાયદો જોવા મળશે

Deshi Osadiya by Deshi Osadiya
March 22, 2022
0
પારિજાત ના ફાયદા

પારિજાત ના ફાયદા

0
SHARES
Share on FacebookShare on Twitter

સાંધાનો દુખાવો થવો આજકાલ સામાન્ય સમસ્યા બની ગઈ છે. આ સમસ્યા મોટે ભાગે વડીલોમાં જોવા મળતી હોય છે. આજે ખોરાક અને જીવન શૈલીનાં ફેરફારને કારણે નાની ઉમરના લોકોમાં પણ આ સમસ્યા જોવા મળે છે. આ સમસ્યા થવાના ભૌતિક અને રસાયણિક કારણો એમાં જૈવિક ક્રિયાનો પણ ભાગ ભજવે છે.

RELATED POSTS

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

આજના ભોજનમાં જીવાતોથી રક્ષણ મેળવવા માટે ઘણા પ્રકારની દવાઓ દરેક પ્રકારના શાકભાજીમાં અને અનાજોમાં ચાટવામાં  આવે છે જેના લીધે આપણા શરીરમાં આવી ઝેરી દવાઓ પ્રવેશી જાય છે જેન લીધે આવી અસરો કરે છે. જેમાં વાનો પ્રકોપ પણ વધે છે. જેનાથી શરીરમાં દુખાવાઓ થાય છે.

Join Group

સાંધાના દુખાવો થવા માટે શરીરમાં વધેલા વાયુનું પ્રમાણ, શરીરમાં અંગોમાં ક્યારેક થયેલી ઈજા કે શરીરમાં કાચો આમ વધે જેવા કારણોસર શરીરમાં આ પ્રકારે સાંધામાં દુખાવો થાય છે. આધુનિક ચિકિત્સા વિજ્ઞાનમાં આ સમસ્યાનો દવાઓથી કોઈ કાયમી ઈલાજ નથી, જયારે આયુર્વેદ આ સમસ્યાને જડમૂળમાંથી મટાડી શકે છે.

આ આર્ટીકલમાં અમે તમને સાંધાના દુખાવાનો દેશી, ઘરગથ્થું અને એક દમ સ્ટીક ઈલાજ બતાવી રહ્યા છીએ. આ ઉપાય જેને સાંધાનો દુખાવો હોય તેના માટેનો એકદમ દેશી અને ખુબ જ અસરકારક આ ઉપાય છે. અમે આ આર્ટીકલ માં કેએવી વનસ્પતિ વિશે બતાવી રહ્યા છીએ જે સાંધાના દુખાવા માટે એકદમ રામબાણ વનસ્પતિ છે.

આ વનસ્પતિન પાન ગમે તેવો સાંધાનો દુખાવો હોય તેને મટાડી દે છે. ઘણા બધા આયુર્વેદનાં ગ્રંથોમાં અને પુસ્તકોમાં બતાવ્યું છે કે આ વનસ્પતિના પાન છે તે 40 વર્ષ જુનો સાંધાનો દુખાવો હોય તો એ પણ મટાડી દે છે.

આજકાલ સાંધાના દુખાવાની સમસ્યા દીવસેને દિવસે વધતી જાય છે. ખાસ કરીને જોઈએ તો વડીલો હોય કે મોટી ઉમરના લોકો હોય કે જેની ઉમર 60 વર્ષથી વધારે હોય, કે જેને સીનીયર સિટીજન કહેવામાં આવે છે. આવા લોકોમાં સાંધાના દ્દુખાવાની સમસ્યા જોવા મળે તે સામાન્ય બાબત છે. પરંતુ હાલમાં 30 થી 40 વર્ષના અથવા 30 વર્ષથી ઓછી ઉમરના લોકોના શરીરમાં પણ સાંધાના દુખાવાની સમસ્યા જોવા મળી રહી છે.

ખાસ કરીને સૌ પ્રથમ બધા લોકોને ગોઠણના દુખાવાની સમસ્યા જોવા મળતી હોય છે. આ સિવાય કમરનો દુખાવો હોય, કોણીનો દુખાવો હોય, ખંભાનો દુખાવો હોય. આમાં મુખ્યત્વે કમરનો દુખાવો અને ગોઠણનો દુખાવો આમાં વધારે પરેશાન કરી રહ્યો છે.

જે લોકોને સાંધાના દુખવાની સમસ્યા થઈ હોય, ખાસ કરીને વડીલોને ખબર હોય છે કે આ સમસ્યા કેટલી કષ્ટદાયક છે અને પીદાદાયક છે. ઉમર વધવાની સાથે સાંધાના દુખાવા થવા સામાન્ય બાબત છે. કારણ કે ઉમર વધવાથી જે હાડકાના સાંધા હોય એમાંથી જે કેમિકલ હોય એ ઘટી જાય અને જેના લીધે સાંધાનો દુખાવો થઈ શકે છે.

પરંતુ નાની ઉમરમાં સાંધાનો દુખાવો થવો એ ગંભીર બાબત છે. આ જે કઈપણ કારણોને લીધે સાંધાનો દુખાવો થાય છે તેના માટેનો એકદમ સરળ ઉપયોગી અને એકદમ અસરકારક ઉપાય વિશે આ આર્ટીકલમાં અમે જણાવી કે જેનાથી આ સાંધાના દુખાવામાં તમને ખુબ જ ફાયદો થશે.

પારિજાત

આ માટે તમારે એક એવી વનસ્પતિના પાનની જરૂર પડશે. આ પાનની તમે ચટણી બનાવીને તેનો એક ઉપાય કરવાનો છે. જે રામબાણ ઉપાય સાબિત થાય છે. અમે જે પાન વિશે તમને બતાવી રહ્યા છે જે પાનની વનસ્પતિનું નામ છે પારિજાત.

આ પારીજાત પ્રાચીન મંદિરોના પ્રાંગણમાં કે બાગ બગીચાઓમાં જોવા મળે છે. પારિજાતનો છોડ એક એવો છોડ છે જે સાંધાના દુખાવા માટે લાખો રૂપિયાની દવા કામ નથી કરતી જેમાં આ પારિજાતના પાન કામ કરે છે.

આ પ્રયોગ અનુભવ સિદ્ધ પ્રયોગ છે અને ઘણા લોકો પર અખતરો કરીને સાબિત થયેલો પ્રયોગ છે. જેમાંથી ખબ અસરકારક અને ચોક્કસ પરિણામ મળે છે અને આ પ્રયોગ કરવાથી સાંધાના દુખાવા મટી જાય છે. ધીરજથી આ ઉપાય કરો અને આ ઉપાય ચાલુ રાખો તો 100 ટકા સાંધાના દુખાવા છે તે મટી જાય છે અને અદભૂત પરિણામ જોવા મળે છે.

આ ઉપાય કરવા માટે પારિજાતના 7 પાંદડા લેવા અને આ 7 પાન લઈને ત્રણ કપ જેટલું પાણી લેવું. આ પાણીની અંદર આ પાન વાટીને કે મિક્સરમાં ચટણી કરીને તેને પાણીમાં નાખી દેવી. આવી રીતે આ ચટણીને દોઢ ગ્લાસ પાણીમાં રાખીને ઢાકી દેવી. સવારે રાખી દો અને આ જે ચટણી છે તેને રાત્રે સૂતી વખતે આ પાણીના ઉકાળી લેવું.

આ પાણીમાંથી ત્રીજા ભાગનું પાણી વધે ત્યારે તેને ચૂલા ઉપરથી ઉતારી લેવું. આ પાણી ઉતારી લીધા બાદ તેને થોડું ઠંડું દવા દેવું. આવી જ રીતે રાત્રે પણ કરવું. રાત્રે ચટણી બનાવીને ઢાંકીને દોઢ ગ્લાસ પાણીમાં રાખી દેવી. આ ચટણીને સવારે ઉકાળીને સવારે જે ત્રીજા ભાગનું પાણી વધે ત્યારે તેને ગાળીને પી લેવું.

આ રીતે દિવસમાં બે વખત પારિજાતના 7-7 પાન લાવીને તેની ચટણી બનાવીને તેનો ઉકાળો તમારે પીવો. તમે 10 થી 15 દિવસ સુધી આ ઉપાય કરશો તો એટલે સાંધાના દુખાવા છે તેમાં અદભૂત પરિણામ આવશે.

આ પ્રયોગ  કરશો એટલે તમે પોતે જ તેના ફાયદાઓ અનુભવવા લાગશો. તમે અદ્ભુત ફાયદો જાની શકતો કે કેટલું સચોટ પરિણામ આપે છે. માટે તમે એકવાર આ ઉપાય જરૂર કરશો ચોક્કસ અને 100 ટકા પરિણામ મળશે.

આ પારીજાત આપણે ત્યાં વર્ષોથી કે પ્રાચીન રામાયણ- મહાભારત કાળથી જ આ વનસ્પતિ જોવા મળે છે. જેના ફાયદાઓ પણ અદ્ભુત છે માટે ઋષિમુનિઓએ આ છોડ વિશે આયુર્વેદિક ગ્રંથોમાં ભરપુર વખાણ કર્યા છે. જેથી આજ દિન સુધી આ વનસ્પતિ એક ઔષધીના રૂપમાં સચવાઈ સચવાઈ રહી છે.

આમ, આ પારીજાત નામની વનસ્પતિનો ઉપયોગ સાંધાના દુખાવામાં ખુબ જ અસરકારક છે. આ વનસ્પતિ એક જડીબુટ્ટી તરીકે શરીરમાં કોઇપણ પ્રકારની આડઅસર વગર જ ફાયદો કરે છે. અમે આશા રાખીએ કે તમે અથવા તમારા પરિવારમાંથી જે કોઈને સાંધાની તકલીફ હોય તો આ વનસ્પતિનો ઉપયોગ જરૂર કરશો અને સાંધાના દુખાવાની સમસ્યામાં રાહત મેળવશો.

ShareTweetSend
Deshi Osadiya

Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

Related Posts

હિંગ
ઔષધી

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

August 26, 2022
કબજિયાત માટેનો દેશી ઈલાજ
ઘરેલું ઉપચાર

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

August 21, 2022
ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય
આરોગ્ય

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

August 20, 2022
ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે
ઘરેલું ઉપચાર

ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે

August 19, 2022
ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે
ઘરેલું ઉપચાર

ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે

August 8, 2022
લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત
આરોગ્ય

લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત

July 27, 2022
Next Post
જમરૂખ પાનના ફાયદા

આ એક પાનનો પ્રયોગ શરીરના 10 થી વધુ રોગો મટાડી શકે છે

કંટોલાના ફાયદા

આ છે દુનિયાની સૌથી તાકતવર અને ગુણોથી ભરપુર શાકભાજી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

નાગરવેલ પાનના ફાયદા

30 થી વધુ રોગોના ઈલાજ માટે વપરાય છે આ ગ્રીન ગોલ્ડ પાનનો રસ

February 25, 2022
હિમેજના ફાયદાઓ

આ ઓસડીયુ કબજીયાત, ગેસ, એસીડીટી વગેરેને કાયમ માટે મટાડે છે

March 22, 2022
સાંજે સૂતાં પહેલા સળગાવો તમાલપત્ર, 5 મીનિટમાં જોવા મળશે ગજબનો ફાયદો

સાંજે સૂતાં પહેલા સળગાવો તમાલપત્ર, 5 મીનિટમાં જોવા મળશે ગજબનો ફાયદો

March 22, 2022

Popular Stories

  • ખરજવું, ધાધર કે દાદર ને જડમૂળથી દુર કરવાના સૌથી અસરકારક ઘરેલું ઉપચાર

    ખરજવું, ધાધર કે દાદર ને જડમૂળથી દુર કરવાના સૌથી અસરકારક ઘરેલું ઉપચાર

    0 shares
    Share 0 Tweet 0
  • ધાધર,ખરજવું અને ચામડીના રોગોને કાયમી અને જડમૂળથી દુર કરી દેશે આ ઘરેલું ઉપચાર

    1 shares
    Share 0 Tweet 0
  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

    0 shares
    Share 0 Tweet 0
  • ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે

    0 shares
    Share 0 Tweet 0
  • વગર દવાએ પેશાબમાં થતી તીવ્ર બળતરા અને ઉનવા માટે 100% અસરકારક ઉપચાર

    1 shares
    Share 0 Tweet 0
Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

More About Us»

Recent Posts

  • જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે
  • વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય
  • ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

Categories

  • Uncategorized
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઉપયોગી માહિતી
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

Important Link

  • About US
  • Contact
  • Disclaimer
  • Privacy Policy
  • Terms & Conditions

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

No Result
View All Result
  • Home
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In