Deshi Osadiya
No Result
View All Result
  • Login
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Deshi Osadiya
No Result
View All Result
Home ઘરેલું ઉપચાર

જીવનમાં કોઈ દિવસ માથાના દુખાવાની ગોળી નહિ લેવી પડે

Deshi Osadiya by Deshi Osadiya
March 22, 2022
0
નસ્યકર્મ પદ્ધતી

નસ્યકર્મ પદ્ધતી

0
SHARES
Share on FacebookShare on Twitter

આયુર્વેદમાં એક પ્રખ્યાત ચિકિત્સા પદ્ધતિ છે. જેનું નામ છે પંચકર્મ ચિકિત્સા પદ્ધતિ. આ પંચકર્મ ચિકિત્સા પદ્દતિનો એક ભાગ એટલે નસ્યકર્મ પદ્ધતી. નસ્ય કર્મ ચિકિત્સા એક એવી પદ્ધતિ છે જેનાથી શરીરમાં ચમત્કારિક ફાયદાઓ થાય છે. ઘણી બધી એવી સમસ્યાઓ હોય છે જે આ ઉપચાર કરવાથી કાયમી શરીરમાંથી દૂર થઈ જાય છે. જડમૂળમાંથી મટી જાય છે.

RELATED POSTS

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે

ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે

અમે આવી જ એક સમસ્યાને દૂર કરવા માટેના ઉપચાર આ આર્ટીકલમાં બતાવી રહ્યા છીએ. માથાનો દુખાવો એક એવી સમસ્યા છે. જે ઘણા બધા લોકોને થાય છે. ઘણા લોકોને કાયમી માથાનો દુખાવો રહેતો હોય છે.

Join Group

આવા લોકોને કાયમી માથાનો દુખાવો દૂર કરવા માટે ગોળી અને દવાઓનો સહારો લેવો પડે છે. જે સતત આવી દવાઓ લેતા રહેવાથી આર્થિક રીતે પણ અસર કરે છે. સાથે આવી ટેબ્લેટ, દવાઓ કે ગોળીઓ શરીર માટે ખુબ જ ગંભીર સાબિત થાય છે. જે ઘણું બધું નુકશાન પણ કરે છે. માટે આવી કાયમીલેવા કરતા એવી કોઈ ટેબ્લેટ કે પદ્દતિ અપનાવવી જોઈએ કે એવો કોઈ આયુર્વેદિક ઉપાય અપનાવવો જોઈએ. જેથી જડમૂળથી માથાનો દુખાવો મટી શકે.

આવી માથાના દુખાવાની ગંભીર સમસ્યા એટલે આધાશીશી. આ આધાશીશી કે જેમાં માથાના અડધા ભાગમાં દુખાવો થાય છે. ઘણી વખત ડાબી બાજુ તો વળી ઘણી વખત જમણી બાજુ એવી રીતે માથાના વિવિધ ભાગોમાં માથાનો દુખાવો થયા કરે છે. ઘણી વખત આ માથાનો દુખાવો સૂર્યની ગતિ સાથે પણ થતો હોય છે.

આધાશીશી થાય એટલે ઘણી વખત ઉબકા પણ આવે છે. માથામાં ચણકા આવે છે. આ રીતે માથાનો દુખાવો થાય છે. આ દુખાવા માટે ઘણા લોકો ઘણા પ્રકારની દવાઓ લેતા હોય છે. પરંતુ તેનો કાયમી ઉપચાર થતો નથી.

આવા આધાશીશીના દુખાવાને દૂર કરવા માટે એક પદ્ધતિ છે નસ્ય કર્મ પદ્ધતિ. નસ્ય કર્મ પદ્ધતિથી કાયમી માથાનો દુખાવો મટી શકે છે. આધાશીશીની બીમારી હોય તો કાયમી જડમૂળમાંથી મટી જાય છે. આ સિવાય બીજા ચમત્કારિક ફાયદાઓ શરીરમાં થાય છે. જો આ નસ્ય કર્મ પ્રયોગ કરવામાં આવે તો તમે આ ગોળીઓ લેવાની સમસ્યામાંથી બચી શકો છો.

આ આયુર્વેદિક ની ચિકિત્સા પદ્ધતી છે જે નાક આધારિત છે. નસ્ય એટલે નાક. નાકની અંદર કોઈ આયુર્વેદીક ઔષધિ હોય તેને નાકની અંદર દાખલ કરવામાં આવે. નાક મારફતે શરીરમાં દાખલ કરવામાં આવે તો તેને આયુર્વેદમાં નસ્ય કર્મ કહેવામાં આવે છે.

આ પદ્ધતિ ઘણા બધા પ્રવાહીથી થતી હોય છે. ખાસ કરીને તેમાં તેલનો ઉપયોગ થાય છે. અલગ અલગ પ્રકારના તેલથી અલગ અલગ રીતે નસ્ય કર્મ થાય છે. જેનો અલગ અલગ રોગો માટે અલગ અલગ તેલનો ઉપયોગ થાય છે. આ માટે દેશી ઘીનો પણ ઉપયોગ થાય છે. નાકની અંદર આ બે ટીપા ઔષધી નાખવી તેને નસ્ય પ્રયોગ કહેવામાં આવે છે.

આ નસ્ય કર્મ કરવાથી ગળાની ઉપરનો મસ્તિષ્કનો જે ભાગ છે. જેની અંદર જે સમસ્યા હોય બધા જ પ્રકારની બીમારી મટે છે. વાળની કોઇપણ સમસ્યા હોય તે પણ આ નસ્ય કર્મ કરવાથી મટી જાય છે. વાળ ખરવાની સમસ્યા હોય, વાળમાં ખોડો હોય કે બીજી કોઇપણ વાળની સમસ્યા હોય, વાળની કોઈ ચામડી કે તાળવામાં કોઇપણ સમસ્યા થઈ હોય તો એ પણ મટી જાય છે.

તમને કાયમી ચક્કર આવતા હોય, માનસિક પ્રેસર, ડીપ્રેશન, આવું બધું થતું હોય તો એ પણ મટી જાય છે. આધાશીશીને મટાડવા માટેનો નસ્ય કર્મ પ્રયોગ એ ખુબ જ કારગર ઉપાય છે. આ માટે દેશી ઘીથી નસ્ય કર્મ કરવું જોઈએ. આ ઉપાય કેવી રીતે કરવો તે ઉપાય પણ અમે આ લેખમાં બતાવી રહ્યા છીએ.

આ માટે ગાયનું દેશી ઘી લેવું. આ ગાયના ઘી થી નસ્ય કર્મ કરવાથી તમારા મસ્તિષ્કમાં, તમારા શરીરમાં ચમત્કાર થાય એ રીતે ફાયદો થાય છે. જે લોકોને આધાશીશીની બીમારી હોય કે માથાનો ગમેં તેવો દુખાવો હોય, જેના માટે નસ્ય કર્મ પ્રયોગ કરવા માટે રાત્રે સૂતી વખતે ગાયનું ઘી સહેજ હુંફાળું કરવું.

જેથી ખુબ ઝાડુ હોય તો પ્રવાહી સ્વરૂપ થઇ જાય. આ ઘીને સહેજ હુંફાળું કરી અને સુઈ જવું. આ રીતે સુઈ અને બંને નાકમાં બે બે ટીપાં ગાયનાં ઘીના નાખવા. માથું સહેજ આ રીતે લટકતું રાખીને બે-બે ટીપા નાકમાં નાખવા. આમ  આ રીતે માથું લટકતું રાખીને 15 થી 20 મિનીટ સુઈ રહેવું. આ પછી ઊંડા શ્વાસ લેવા.

આ એક ચમત્કારિક પરિણામ આપે એવો પ્રયોગ છે. જો તમને આધાશીશીની સમસ્યા હોય, માથાના દુખાવાની સમસ્યા હોય, તો આ પ્રયોગ કરવાથી જડમૂળમાથી મટી જાય છે. કાયમી ટેબ્લેટ કે ગોળીઓ લેવી પડતી હોય તેમાંથી છુટકારો મળી જાય છે. આ  રીતના પ્રયોગથી બધી જ ગોળીઓ બંધ  થઇ જાય છે.

આ પ્રયોગ શરૂઆતમાં દિવસમાં બે વખત કરવો. જેમાં રાત્રે સુતી વખતે અને સવારે આ પ્રયોગ કરવો. તમે અઠવાડિયા સુધી આ ઉપચાર કરશો એટલે એટલે તમને ખુબ સારું પરિણામ મળશે. આ પ્રયોગ અઠવાડિયામાં બે દિવસ શરૂઆતમાં આ પ્રયોગ કરવો. જેમાં રાત્રે સૂતી વખતે અને સવારે આ પ્રયોગ કરવો.

તમે માત્ર એક અઠવાડિયા સુધી આ ઉપચાર કરશો એટલે તમને ખુબ જ સારું પરિણામ મળશે. આ -પ્રયોગ એક અઠવાડિયા સુધી કર્યા પછી બે ત્રણ દિવસનો વિરામ રાખવો અને ફરી અઠવાડિયું આ પ્રયોગ કરવો. આ રીતે ધીમે ધીમે કરવાથી જડમૂળમાંથી માથાનો દુખાવો દૂર થઇ જાય છે. આધાશીશીની સમસ્યા હશે તે પણ દૂર થઇ જાય છે. તમને ખુબ જ સારું પરિણામ મળશે. આ પ્રયોગથી માનસિક કોઇપણ પ્રકારની સમસ્યા રહેતી હશે તો પણ તે દૂર થઈ જશે. આ બધી જ સમસ્યા દૂર થઇ જશે. મગજની માનસિક શક્તિનો વિકાસ પણ થશે. આ ઉપાયથી યાદશક્તિ પણ તેજ બને છે.

આમ, જે લોકોને માથાના દુખાવાની સમસ્યા હોય તેનાં માટે આ ઉપાય દવા કરતા પણ ઉપયોગી છે. જે ઉપાય કરવાથી કોઇપણ પ્રકારની આડઅસર પણ થતી નથી. અમે આશા રાખીએ કે આ ઉપચાર તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.

ShareTweetSend
Deshi Osadiya

Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

Related Posts

કબજિયાત માટેનો દેશી ઈલાજ
ઘરેલું ઉપચાર

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

August 21, 2022
ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે
ઘરેલું ઉપચાર

ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે

August 19, 2022
ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે
ઘરેલું ઉપચાર

ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે

August 8, 2022
અષ્ટાંગ આયુર્વેદ દ્વારા ચોમાસાની ઋતુમાં રોગો થી બચવા માટે સ્પેશ્યલ આયુર્વેદ ઉકાળો
ઘરેલું ઉપચાર

અષ્ટાંગ આયુર્વેદ દ્વારા ચોમાસાની ઋતુમાં રોગો થી બચવા માટે સ્પેશ્યલ આયુર્વેદ ઉકાળો

July 24, 2022
મમરા ખાવાના ફાયદા
ઘરેલું ઉપચાર

વજન ઓછું કરવાથી લઇ ને રોગ પ્રતિકારક શક્તિ મજબૂત કરવા માટે ઉપયોગી છે મમરા

June 27, 2022
આ 4 દુશ્મન આપણા શરીરને અંદરથી ખોખલું કરી નાખે છે
આરોગ્ય

આ 4 દુશ્મન આપણા શરીરને અંદરથી ખોખલું કરી નાખે છે

June 15, 2022
Next Post
મસ્સા અને તલને દુર કરશે

શરીર પરના અણગમતા મસ્સા અને તલને દુર કરશે આ તેલનું એક ટીપું

જાયફળ

50 વધારે બીમારીનો ઈલાજ છે જાયફળ, જાણો ઉપયોગ કરવાની રીત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

કામ કરીને થાકી જાવ કે થાકીને આવો ત્યારે આ એક ટુકડો ખાઈ લેજો

કામ કરીને થાકી જાવ કે થાકીને આવો ત્યારે આ એક ટુકડો ખાઈ લેજો

March 22, 2022
જાયફળ

50 વધારે બીમારીનો ઈલાજ છે જાયફળ, જાણો ઉપયોગ કરવાની રીત

March 22, 2022
ચોમાસામાં સ્વસ્થ રહેવાના ફાયદા

ચોમાસામાં થતા વાઈરલ રોગ માટે ઓલ ઇન વન ઈલાજ છે આ એક આયુર્વેદિક ઉપચાર

March 22, 2022

Popular Stories

  • ખરજવું, ધાધર કે દાદર ને જડમૂળથી દુર કરવાના સૌથી અસરકારક ઘરેલું ઉપચાર

    ખરજવું, ધાધર કે દાદર ને જડમૂળથી દુર કરવાના સૌથી અસરકારક ઘરેલું ઉપચાર

    0 shares
    Share 0 Tweet 0
  • ધાધર,ખરજવું અને ચામડીના રોગોને કાયમી અને જડમૂળથી દુર કરી દેશે આ ઘરેલું ઉપચાર

    1 shares
    Share 0 Tweet 0
  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

    0 shares
    Share 0 Tweet 0
  • ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે

    0 shares
    Share 0 Tweet 0
  • વગર દવાએ પેશાબમાં થતી તીવ્ર બળતરા અને ઉનવા માટે 100% અસરકારક ઉપચાર

    1 shares
    Share 0 Tweet 0
Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

More About Us»

Recent Posts

  • જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે
  • વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય
  • ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

Categories

  • Uncategorized
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઉપયોગી માહિતી
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

Important Link

  • About US
  • Contact
  • Disclaimer
  • Privacy Policy
  • Terms & Conditions

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

No Result
View All Result
  • Home
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In