Deshi Osadiya
No Result
View All Result
  • Login
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Deshi Osadiya
No Result
View All Result
Home ઔષધી

હરસ, સંતાન પ્રાપ્તિ, માસિક સમસ્યા, અલ્સર જેવા અનેક રોગોનો અચૂક ઉપાય છે નિરંજન ફળ

Deshi Osadiya by Deshi Osadiya
February 25, 2022
0
નિરંજન ફળ ના અદભુત ફાયદા અને આયુર્વેદમાં ઉપયોગ

નિરંજન ફળ ના અદભુત ફાયદા અને આયુર્વેદમાં ઉપયોગ

0
SHARES
Share on FacebookShare on Twitter

નિરંજન ફળ, વિવિધ આયુર્વેદિક ઔષધિઓ માંથી એક છે. તે સમ્પૂર્ણ રીતે કાચી જડીબુટ્ટી છે જે પ્રાકૃતિક અવસ્થામાં છે. તેનો ઉપયોગ કરતા પહેલા તેને સરખી રીતે ધોઈને સુકવી લેવી લેવી વધારે હિતાવહ છે. જો તમે તેને ધોઈ લીધી હોય તો એક વાતનું એ ધ્યાન રાખવું જરૂરી છે કે ધોયા બાદ તેને એકદમ સારી રીતે સુકાવી જ લેવું જો તેને બરાબર સુક્યું હો તો તેમાં ખામી રહી ગઈ હોય તો તે ખરાબ થઇ શકે છે કારણ કે તે ક્વક પ્રત્યે ખુબ જ સંવેદનશીલ છે.

RELATED POSTS

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

જો તમે બજારથી ખરીદયુ હોય તો ખાસ કરીને સાફ ચોખ્ખું મળે  છે. દુકાનેથી ખરીદેલા નિરંજન ફળની છેલ્લી વપરાશની તારીખ એક વર્ષની હોય છે પરંતુ આપણે તેને લીધા પછી 6 મહિના સુધી ઉપયોગમાં લેવું જોઈએ.  જો તમે નિરંજનફળ ખરીદીને લાવ્યા હોય તોં તેને શીશા અથવા સ્ટીલના એક હવા ભેજવિહીન શીશામાં રાખવું જોઈએ જેથી કરીને ખરાબ ન થઇ જાય.

Join Group

નિરંજન ફળ

આ ફળની આયુર્વેદિક દવા પાવડર સ્વરૂપમાં પણ મળી રહે છે. અહિયાં અમે નિરંજન ફળના ફાયદાઓ જણાવીશું. નિરંજનફળ મલેશિયામાં વધુ પ્રમાણમાં પાકે છે. આ ફળને મલેશિયન પીનાંગ શહેરમાં માસ બંકુસ કહેવામાં આવે છે. જ્યારે ભારતમાં માલવા ફળ પણ કહેવામાં આવે છે. આયુર્વેદના રસકવેદમાં પણ નિરંજન ફળનો ઉલ્લેખ મળે છે.

આ ફળનું નામ Malva Nut Tree છે. જેનું વાનસ્પતિક નામ Scaphium Affine છે. The Meaning of Niranjan Phal in English is Malva Nut Tree.

હરસમસા: આ ફળને રાત્રે પાણીમાં પલાળીને પછી સવારે ઉપરની છાલ ઉતારીને રોજ એક ફળ ખાવાથી હરસ સાવ મટી જાય છે. ઘણા લોકો ખાસ કરીને હરસમસાની તકલીફથી પરેશાન રહેતા હોય છે. હરસમસાથી પરેશાન લોકો સવારે ખાલી પેટ આ ફળને પાણીમાં મસળીને આ પાણીને પી શકે છે. આવું કરવાથી ખુબ જ જલ્દી હરસમસા મટી જાય છે. આ ફળ બજારમાં સાવ મામૂલી કીમતે મળી રહેતું હોય છે.

માસિક સમસ્યા: સ્ત્રીઓને માસિકની સમસ્યા તથા યોનિને લગતી કોઇપણ સમસ્યા હોય તો નિરંજન ફળ રામબાણ ઈલાજ સમાન છે. જ્યારે ગર્ભાશયથી ખુબ જ વધારે લોહીનો સ્ત્રાવ થઇ રહ્યો હોય તો રાત્રે એક નિરંજન ફળને રાત્રે એક કપ પાણીમાં પલાળી લો. સવારમાં ખાલી પેટે આ ફળને પાણીમાં મસળીને પી લેવું. આ ઉપચાર દર્દ અને લોહીના સ્ત્રાવને રોકવામાં સહાયક સાબિત થઇ શકે છે.

ઘણી છોકરીઓમાં માસિક 6 થી 7 દિવસ ચાલે છે અને તેમાં લોહીનો સ્ત્રાવ ખુબ જ વધારે હોવાના કારણે નબળાઈ આવી જતી હોય છે. આ સમસ્યામાં નિરંજન ફળ ખબૂ જ ઉપયોગી સાબિત થાય છે. આ ફળને દોઢથી બે કલાક પલાળી રાખવાથી તે લીંબુના કદનું થઇ જાય છે. ત્યારબાદ તેને મસળી, નીચોવીને એ પાણીમાં સાકર નાખીને પીવાથી રક્તસ્ત્રાવ નિયંત્રણમાં આવી જાય છે. ઘણી વખત આ સમસ્યા વકરી જાય તો સ્ત્રીઓને ગર્ભાશય કાઢી નાખવાની સલાહ ડોકટરો આપતા હોય છે ત્યારે આ ફળ જાદુઈ પરિણામ આપે છે.

અલ્સર: નિરંજન ફળને ઘણા પ્રકારની બીમારીઓથી પરેશાન લોકો માટે ખાસ જરૂરી છે. અલ્સરથી પરેશાન લોકોએ તેના સેવનથી પોતાની પરેશાનીઓથી ઘણી હદ સુધી ઓછી કરી શકે છે. તેના સેવનથી તે ધીમું પડી શકે છે અને નાબુદ થાય છે. એટલા માટે અલ્સરમાં નિરંજન ફળ ખુબ જ ઉપયોગી છે.

ગર્ભધારણ: બે-ત્રણ નિરંજન ફળને રાત્રે પાણીમાં પલાળીને સવારે સાકર સાથે પતિ-પત્ની બંનેએ ખાવાથી ઝડપથી ગર્ભ રહી જાય છે. આ ઉપાય સ્ત્રી અને પુરુષ બન્નેમાં વીર્ય અને રજમાં વિકાર આવી ગયો ત્યારે ઉપયોગી થાય છે. તે વીર્યનું ઉત્પાદન પણ વધારે છે.

ગર્ભાવસ્થા

સંતાન પ્રાપ્તિ: આ ફળ ખાવાથી સંતાન પ્રાપ્તિ થાય છે તથા સ્વપ્ન દોષની સમસ્યામાંથી છુટકારો થાય છે. ઉષ્ણવિર્યતાના પરિણામે મોટાભાગે પુરુષના લીધે સંતાન પ્રાપ્તિ થતી નથી. પુરુષ એક મહિના સુધી તેની ઉપરના કડક ફોતરા કાઢીને એક અઠવાડિયા સુધી સાકર સાથે ખાવાથી સ્ત્રીઓને ગર્ભ રહી જાય છે. વીર્યને ઠંડું પાડવા માટે આ ફળ ખુબ જ ઉપયોગી છે.

આમ, નિરંજન ફળ ખુબ જ ઉપયોગી ફળ છે અને ખુબ જ ચમત્કારિક ફાયદાઓ આપે છે, જેના લીધે તેની માંગ પણ વધવા લાગી છે, આ ફળ તમને નજીકની ગાંધીની દુકાને કે દેશી ઓસડિયાની દુકાનેથી મળી રહેશે. આશા રાખીએ કે આ ચમત્કારિક નિરંજન ફળ વિશેની માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય અને તેના લીધે તમારી આ ગંભીર સમસ્યાઓને ઠીક કરી શકો.

આવી બીજી 🥑 આયુર્વેદિક માહિતી અને ટીપ્સ 👌 માટે 🍎 “દેશી ઓસડીયા” ફેસબુક પેજ ને લાઈક કરો. દરરોજ ઘરેલું ઉપચાર તમારા ફોનમાં મેળવવા 👉 અહી ક્લિક કરી પેજ લાઈક કરો.

ShareTweetSend
Deshi Osadiya

Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

Related Posts

હિંગ
ઔષધી

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

August 26, 2022
કબજિયાત માટેનો દેશી ઈલાજ
ઘરેલું ઉપચાર

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

August 21, 2022
ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય
આરોગ્ય

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

August 20, 2022
ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે
ઘરેલું ઉપચાર

ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે

August 19, 2022
ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે
ઘરેલું ઉપચાર

ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે

August 8, 2022
લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત
આરોગ્ય

લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત

July 27, 2022
Next Post
58 થી વધુ રોગોના ઈલાજ માટે ઉપયોગી છે આ ફળ, જાણો જાયફળને ઉપયોગ કરવાની રીત

58 થી વધુ રોગોના ઈલાજ માટે ઉપયોગી છે આ ફળ, જાણો જાયફળને ઉપયોગ કરવાની રીત

સંતરાની છાલ ના ફાયદા

સંતરા કરતા પણ અમુલ્ય છે સંતરા ની છાલ, જાણો ઉપયોગ કરવાની સાચી પધ્ધતિ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

બીટનો જ્યુસ બનાવવાની રીત

જાણો બીટનું જ્યુસ બનાવાની સાચી રીત અને તેના અમુલ્ય ફાયદાઓ

February 25, 2022
જડમૂળ થી ગાયબ થશે પથરી

પથરીની દવા: જડમૂળ થી ગાયબ થશે પથરી,100% અસરકાર આયુર્વેદિક ઉપચાર

February 25, 2022
આંખોના નંબર

લેસર ઓપરેશન વગર આ રીતે તમારા આંખોના નંબર ઉતારી જશે

June 15, 2022

Popular Stories

  • ધાધર નો ઘરેલુ ઉપચાર

    ધાધર,ખરજવું અને ચામડીના રોગોને કાયમી અને જડમૂળથી દુર કરી દેશે આ ઘરેલું ઉપચાર

    1 shares
    Share 0 Tweet 0
  • ખરજવું, ધાધર કે દાદર ને જડમૂળથી દુર કરવાના સૌથી અસરકારક ઘરેલું ઉપચાર

    0 shares
    Share 0 Tweet 0
  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

    0 shares
    Share 0 Tweet 0
  • કમળા માટે 10 ઘરેલું રામબાણ ઉપચાર, ગમે તેવો કમળો થઇ જશે સારો

    0 shares
    Share 0 Tweet 0
  • દરેક રોગોનો રામબાણ ઈલાજ છે આ રસાયણ ચૂર્ણ, જાણો ઘરે રસાયણ ચૂર્ણ બનાવાની રીત

    0 shares
    Share 0 Tweet 0
Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

More About Us»

Recent Posts

  • જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે
  • વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય
  • ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

Categories

  • Uncategorized
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઉપયોગી માહિતી
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

Important Link

  • About US
  • Contact
  • Disclaimer
  • Privacy Policy
  • Terms & Conditions

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

No Result
View All Result
  • Home
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In