Deshi Osadiya
No Result
View All Result
  • Login
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Deshi Osadiya
No Result
View All Result
Home આયુર્વેદ

દૂધ અને દહીં સાથે ભૂલથી પણ ન ખાઓ આ વસ્તુ, નહીતર બનશો ગંભીર બીમારીનો ભોગ

Deshi Osadiya by Deshi Osadiya
February 25, 2022
0
દૂધ અને દહીં સાથે ભૂલથી પણ ન ખાઓ આ વસ્તુ, નહીતર બનશો ગંભીર બીમારીનો ભોગ

દૂધ અને દહીં સાથે ભૂલથી પણ ન ખાઓ આ વસ્તુ, નહીતર બનશો ગંભીર બીમારીનો ભોગ

0
SHARES
Share on FacebookShare on Twitter

શરીરને તંદુરસ્ત રાખવા માટે ખાણીપીણી સંતુલિત હોવી ખુબ જ જરૂરી છે, પરંતુ  ખાવા પીવાના યોગ્ય નિયમો હોય છે જેના વિરુદ્ધ ખાવાથી  શરીર પર ગંભીર અસર પડે છે. ખોરાક ખાવાની અને પીવાની સીધી અસર આપણા આરોગ્ય પર પડે છે. ખરાબ ખોરાક ખાવા- પીવાથી સ્વાસ્થ્ય ખરાબ થઈ જાય છે. જેમાં અનેક ઈલાજો કરવા છતાં અમુક એવા રોગો કે જે જિંદગીભર ના મટે તેવા રોગો થઈ જાય તો ખુબ જ મુશ્કેલી સર્જાય છે.

RELATED POSTS

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

અમે અહિયાં એવી ચીજો વિશે અહિયાં જણાવી રહ્યા છીએ કે જેના દ્વારા અનેક બીમારી આવે છે અને તે વિરુદ્ધ આહાર છે. શિયાળાની ઋતુમાં ઘણા લોકો ખાવા પીવામાં ખુબ બેદરકાર બની જાય છે. અને જોયા વિનાજ એવો ખોરાક ખાઈ લે છે કે તે વિરુદ્ધ આહાર હોય. જેના લીધે જીવલેણ બીમારી પણ થાય છે.

Join Group

દહી : દહી સ્વાસ્થ્ય માટે ખુબ જ ઉપયોગી ચીજ છે. જેનાથી શરીરમાં રોગ પ્રતિકારક ક્ષમતા વધે છે. શરીરની સ્વાસ્થ્ય સંબંધી અનેક સમસ્યાના ઈલાજ તરીકે દહી વાપરવામાં આવે છે. પરંતુ અમુક એવો ખોર્ક એવો છે કે તે દહી સાથે ખાવાથી ખુબ જ ગંભીર અસર કરે છે. દહી સાથે ખાટા ફળોનું સેવન કરવું ના જોઈએ. બંનેમાં અલગ અલગ એન્જાઈમ હોય છે જેના લીધે બંને ચીજોના એક સાથે સેવન કરવાથી પચાવવામાં ખુબ જ મુશ્કેલી પડે છે.

દહી

દહી સાથે ક્યારેય ગરમ ખોરાક જેમકે માછલી વગેરેનું સેવન ના કરવું જોઈએ. આમ તમે કરશો તો અનેક રીતે તબિયત ખરાબ થવાની શક્યતાઓ રહેલી છે. સાથે પેટમાં દુખાવો પણ થઇ શકે છે.

દૂધ: દૂધ સાથે લીલા શાકભાજી અને મૂળો ખાવો ખુબ જ હાનિકારક છે. આ સિવાય અડડ દાળ સાથે દૂધ પીવાથી પણ તેની ખરાબ અસર થાય છે. સાથે માંસ, ઈંડા અને પનીર વાળી ચીજો ખાધા બાદ દૂધ ના પીવું જોઈએ. આનાથી સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. આમ આ વિરુદ્ધ આહાર બને છે અને તેનું સેવન કરવાથી સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડે છે અને બીમાર પણ પડી શકે છે.

દૂધ

મધ: મધ ખુબ જ ઉપયોગી પદાર્થ છે અને જેના લીધે અનેક બીમારી મટાડી શકાય છે. મધ શ્વાસ અને પાચન સંબંધી અનેક બીમારીઓને ગાયબ કરે છે, અનેક દવાઓમાં અને રોગોના ઇલાજમાં મધ વાપરવામાં આવે છે. મધ સાથે વિરુદ્ધ હોય તેવો ખોરાક ખવાઈ ગયો હોય તો તેની ગંભીર અસર પડે છે. જેમાં મધ સાથે માખણનું ક્યારેય પણ સેવન ન કરવું જોઈએ, જેમાં બટરનો સમાવેશ થાય છે.

જયારે મધ સાથે ઘીનું પણ સેવન કરવાથી તેની આડ અસર થાય છે. જે સ્વાસ્થ્ય માટે ખુબ જ હાનિકારક છે. આ સિવાય તાવ આવે ત્યારે પણ મધનું સેવન ન કરવું જોઈએ. નહિ તો તેની વિપરીત અસર થાય છે.

મધ

આ સિવાય તરબૂચ સથે ઠંડું પાણી, ફુદીનો, ચોખા સાથે વિનેગાર, અડદ દાળ સાથે મૂળો, કેળા સાથે મઠ્ઠો વગેરે ચીજો ખાવી હાનીકારક છે.  આમ આ વિરુદ્ધ આહાર કરવાથી, ચામડીનો રોગ, ફૂડ પોઈઝીંગ, નપુંસકતા, પેટમાં પાણી ભરાવું જળોદર, મોટા ફોડલા, ભગંદર, ડાયાબીટીસ, પેટની અનેક બીમારી, હરસ મસા, કોઢ રોગ, સફેદ દાગ, ટીબી, તાવ વગેરે જેવા રોગો થઇ શકે છે.

આમ, આહારમાં આ ચીજોનો ઉપયોગ કરતી વખતે આ ચીજોનો ક્યારેય ઉપયોગ ના કરવો જોઈએ, જેથી શરીરમાં વિરુદ્ધ આહાર ન બને આ બીમારીમાંથી બચી શકાય. આશા રાખીએ કે આ માહિતી દ્વારા તમને વિરુદ્ધ આહારથી જાણકાર બનશો અને જેના લીધે થતી ગંભીર સમસ્યાઓમાંથી છૂટકારો મેળવી શકો.

🙏 દોસ્તો તમે આયુર્વેદિક ટીપ્સ અને માહિતી મેળવવા માંગતા હોવ તો નીચે આપેલા બ્લુ કલરના લાઈક બટન ઉપર ક્લિક કરો.

ShareTweetSend
Deshi Osadiya

Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

Related Posts

હિંગ
ઔષધી

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

August 26, 2022
કબજિયાત માટેનો દેશી ઈલાજ
ઘરેલું ઉપચાર

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

August 21, 2022
ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય
આરોગ્ય

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

August 20, 2022
ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે
ઘરેલું ઉપચાર

ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે

August 19, 2022
ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે
ઘરેલું ઉપચાર

ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે

August 8, 2022
લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત
આરોગ્ય

લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત

July 27, 2022
Next Post
બીટનો જ્યુસ બનાવવાની રીત

જાણો બીટનું જ્યુસ બનાવાની સાચી રીત અને તેના અમુલ્ય ફાયદાઓ

શેકેલા લસણ ખાવાના ફાયદા

શિયાળામાં શેકેલા લસણ ની દરરોજ 3 કળી ખાવાથી થાય છે અદભુત ફાયદા, 24 જ કલાકમાં કરશે અસર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

ખાલી 5 રૂ.માં ગમે તેટલું બ્લડ સુગર કંટ્રોલમાં લાવી દેશે આ આયુર્વેદિક ડ્રિંક

ખાલી 5 રૂ.માં ગમે તેટલું બ્લડ સુગર કંટ્રોલમાં લાવી દેશે આ આયુર્વેદિક ડ્રિંક

June 15, 2022
ઉધરસ કફવાળી હોય કે સૂકી આ છે અકસીર દેશી ઉપચાર

ઉધરસ કફવાળી હોય કે સૂકી આ છે અકસીર દેશી ઉપચાર

March 22, 2022
આંખોના નંબર

લેસર ઓપરેશન વગર આ રીતે તમારા આંખોના નંબર ઉતારી જશે

June 15, 2022

Popular Stories

  • ધાધર નો ઘરેલુ ઉપચાર

    ધાધર,ખરજવું અને ચામડીના રોગોને કાયમી અને જડમૂળથી દુર કરી દેશે આ ઘરેલું ઉપચાર

    1 shares
    Share 0 Tweet 0
  • ખરજવું, ધાધર કે દાદર ને જડમૂળથી દુર કરવાના સૌથી અસરકારક ઘરેલું ઉપચાર

    0 shares
    Share 0 Tweet 0
  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

    0 shares
    Share 0 Tweet 0
  • કમળા માટે 10 ઘરેલું રામબાણ ઉપચાર, ગમે તેવો કમળો થઇ જશે સારો

    0 shares
    Share 0 Tweet 0
  • દરેક રોગોનો રામબાણ ઈલાજ છે આ રસાયણ ચૂર્ણ, જાણો ઘરે રસાયણ ચૂર્ણ બનાવાની રીત

    0 shares
    Share 0 Tweet 0
Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

More About Us»

Recent Posts

  • જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે
  • વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય
  • ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

Categories

  • Uncategorized
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઉપયોગી માહિતી
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

Important Link

  • About US
  • Contact
  • Disclaimer
  • Privacy Policy
  • Terms & Conditions

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

No Result
View All Result
  • Home
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In