Deshi Osadiya
No Result
View All Result
  • Login
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Deshi Osadiya
No Result
View All Result
Home ઘરેલું ઉપચાર

આ ઓસડીયુ કબજીયાત, ગેસ, એસીડીટી વગેરેને કાયમ માટે મટાડે છે

Deshi Osadiya by Deshi Osadiya
March 22, 2022
0
હિમેજના ફાયદાઓ

હિમેજના ફાયદાઓ

0
SHARES
Share on FacebookShare on Twitter

હિમેજ પાચન તંત્ર માટે રામબાણની જેમ કાર્ય કરે છે. તમે હિમેજનું સેવન કરીને ગરમ પાણી સાથે ભેળવીને સેવન કરો તો તો અપચાની સમસ્યાથી રાહત મળે છે. જ્યારે હિમેજનું ચૂર્ણ ખાધા બાદ અને સુતા પહેલા લેવાથી કબજિયાતથી છુટકારો મળે છે.

RELATED POSTS

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

હિમેજના ઔષધીય ગુણોને કારણે તેનો ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ દૂર કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે. હિમેજ ત્રિફળા જેવા જેવી ઔષધીમાં પણ તેનો ઉપયોગ થાય છે. ભારતમા હિમેજના વૃક્ષ હિમાલય ક્ષેત્રમાં રાવી નદીના કિનારાથી લઈને પૂર્વ બંગાળ અને અસમ સુધી મળી આવે છે.

Join Group

આ હિમેજ જેના વૃક્ષ પરથી જેમાં ઠળીયો આવે તે પહેલા જ પડી જાય છે અથવા તો તેમાં ઠળીયો બેસ્યા પહેલા જ તેને તોડીને સુકવી લેવામાં આવે છે. આ રીતે સુકવેલા મળતા ઔષધીય ફળને આપણે હરડે તરીકે ઓળખીએ છીએ. આનાથી સ્વાસ્થ્ય માટે ઘણા પ્રકારના લાભ થાય છે, આપણા શરીરમાં આ હિમેજ એલર્જીમાં બહેદ પ્રભાવી રૂપથી કાર્ય કરે છે. જેનો તમે પાણીમાં ઉકાળીને તેનો ઉકાળો બનાવીને પી શકો છો, જે પીવાથી અને પાણીનો ઉપયોગ કરવાથી ઘણો જ લાભ મળે છે.

નાની હિમેજ

મોઢામાં ચાંદી પડવાની સમસ્યામાં આ હિમેજને પાણીમાં ઘસીને ચાંદી પર લગાવવી જોઈએ. મોઢામાં ચાંદી પડવાની સમસ્યામાં આ હિમેજને પાણીમાં ઘસીને લગાવવાથી થોડા જ સમયમાં આરામ મળે છે. આ એક ખુબ જ પ્રભાવશાળી ઔષધી છે.

હિમેજને પાચન તંત્ર માટે ખુબ જ રામબાણ ઔષધી માનવામાં આવે છે. આ માટે હિમેજને ગરમ પાણીમાં ભેળવીને અસેવન કરવાથી અપચાથી રાહત મળે છે. જ્યારે આ હિમેજનું ચૂર્ણ રાત્રે ખાધા બાદ સુતા પહેલા કબજીયાતથી છુટકારો આપવામા ખુબ જ ઉપયોગી થાય છે.

હિમેજ આંખો માટે પણ ખુબ જ ઉપયોગી છે. હિમેજને વાટીને આંખોની આસપાસ લગાવવાથી આંખોના રોગોથી છુટકારો મેળવી શકાય છે. ભોજન બાદ જો પેટમાં ભારીપન મહેસૂસ થાય તો હિમેજનું સેવન કરવાથી રાહત મળે છે.

હિમેજનું સેવન સતત કરતા રહેવાથી શરીરમાંથી થાક દૂર થાય છે અને શરીરમાં સ્ફૃતિ બની રહે છે. આજે માથાનો દુખાવો એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. આ માથાના દુખાવાની સમસ્યામાં હિમેજને તેના ઠળિયા સાથે વાટીને માથામાં લેપ કરવાથી માથાના દુખાવાની સમસ્યાથી રાહત મળે છે.

જયારે માથામાં ખોડાની સમસ્યા હોય અને જેના લીધે વાળ ખરવા લાગ્યા હોય તો આ હિમેજ નો પ્રયોગ કરવાથી ખોડાની સમસ્યા મટી જાય છે. કેરીની ગોટલીનું ચૂર્ણ અને નાની હીમેજનું ચૂર્ણ સમાન માત્રામાં લઈને દુધમાં વાટીને દુધમાં પીસીને માથામાં લગાવવાથી ખોડો મટી જાય છે.

જો લાંબા સમયથી કફની સમસ્યા હોય તો કફને દૂર કરવા માટે પણ હિમેજ ખુબ જ ઉપયોગી છે. હિમેજનું ચૂર્ણ દરરોજ 2 થી 5 ગ્રામની માત્રામાં સેવન કરવાથી ફાયદો થાય છે. હિમેજ, અરડૂસીના પાન, નાની ઈલાયચી અને તેનાથી  બનાવવામાં આવેલા ઉકાળાની 10 થી 30 મિલી ઉકાળામાં મધ અને ખાંડ ભેળવીને દિવસમાં ત્રણ વખત પીવાથી શ્વાસ ફૂલી જવો, ખાંસી અને નસ ખોરી ફૂટવી જેવી સમસ્યામાં રાહત મળે છે. હરડે અને સુંઠ સમાન ભાગમાં લઈને ચૂર્ણ બનાવીને, ગરમ પાણી સાથે 2 થી 5 ગ્રામની માત્રામાં સવારે અને સાંજે સેવન કરવાથી ખાંસી મટી જાય છે.

આંખોમાં કોઈ વિકાર થાય અને આંખોમાં નંબર જેવી સમસ્યામાં હિમેજનો ઉપયોગ કરવાથી આંખોમાં આરામ મળે છે. હરડે નએન રાત્રી ભર પાણીમાં પલાળીને ગાળીને આંખોને ધોવાથી  આંખોને શીતળતા મળે છે આંખ સંબંધી બીમારીઓથી રાહત મળે છે.

જો મોતિયાની સમસ્યામાં હિમેજના ગર્ભને 10 કલાક સુધી પાણીમાં પલાળીને ઘસીને આંખમાં લગાવવાથી મોતિયાની સમસ્યામાં લાભ થાય છે. આ સિવાય બધા જ પ્રકારના આંખોના રોગોમાં હિમેજને વાટીને આંખોની બધી જ બાજુએ લગાવવાથી આંખોની સમસ્યા ઠીક થાય છે.

આમ, હિમેજ ખુબ જ ઉપયોગી ઔષધી છે. જેનો ઉપયોગ પાચન સંબંધી સમસ્યાઓ સાથે અનેક બીજી સમસ્યાઓમાં પણ ઉપયોગી થાય છે. જેથી આ હિમેજના ઉપયોગથી ખુબ ફાયદો મેળવી શકાય છે અને જેની શરીરમાં કોઈ આડઅસર પણ થતી નથી, અમે આશા રાખીએ કે આ માહિતી તમારા મમાટે ખુબ જ ઉપયોગી થાય.

ShareTweetSend
Deshi Osadiya

Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

Related Posts

હિંગ
ઔષધી

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

August 26, 2022
કબજિયાત માટેનો દેશી ઈલાજ
ઘરેલું ઉપચાર

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

August 21, 2022
ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય
આરોગ્ય

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

August 20, 2022
ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે
ઘરેલું ઉપચાર

ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે

August 19, 2022
ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે
ઘરેલું ઉપચાર

ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે

August 8, 2022
લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત
આરોગ્ય

લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત

July 27, 2022
Next Post
આતરડાની ગંદગી સાફ કરી નાખશે

રોજ સાંજે માત્ર એક જ ચુટકી ખાવ, આંતરડા ગંદગી કરી નાખશે સાફ

10 થી 12 દાણા પાણીમાં ઉકાળીને પીવો

દરરોજ આ દાણા પાણીમાં ઉકાળીને પીવો,15 જ દિવસની અંદર પથરીનો નિકાલ થઇ જશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

જડમૂળ થી ગાયબ થશે પથરી

પથરીની દવા: જડમૂળ થી ગાયબ થશે પથરી,100% અસરકાર આયુર્વેદિક ઉપચાર

February 25, 2022
કબજિયાત ના ઘરેલુ ઉપચાર

દરેક રોગનું મૂળ જૂનામાં જૂની કબજિયાતને જડમૂળ માથી દૂર કરવાનો બેસ્ટ આયુર્વેદિક ઉપચાર, કબજિયાત થઇ જશે ગાયબ

February 25, 2022
છાતી અને ગળામાં જામેલા હઠીલા કફ ને જાદુઈ રીતે દૂર કરશે

છાતી અને ગળામાં જામેલા હઠીલા કફ ને જાદુઈ રીતે દૂર કરશે આ દેશી ઉપચાર

March 22, 2022

Popular Stories

  • ખરજવું, ધાધર કે દાદર ને જડમૂળથી દુર કરવાના સૌથી અસરકારક ઘરેલું ઉપચાર

    ખરજવું, ધાધર કે દાદર ને જડમૂળથી દુર કરવાના સૌથી અસરકારક ઘરેલું ઉપચાર

    0 shares
    Share 0 Tweet 0
  • ધાધર,ખરજવું અને ચામડીના રોગોને કાયમી અને જડમૂળથી દુર કરી દેશે આ ઘરેલું ઉપચાર

    1 shares
    Share 0 Tweet 0
  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

    0 shares
    Share 0 Tweet 0
  • ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે

    0 shares
    Share 0 Tweet 0
  • વગર દવાએ પેશાબમાં થતી તીવ્ર બળતરા અને ઉનવા માટે 100% અસરકારક ઉપચાર

    1 shares
    Share 0 Tweet 0
Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

More About Us»

Recent Posts

  • જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે
  • વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય
  • ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

Categories

  • Uncategorized
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઉપયોગી માહિતી
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

Important Link

  • About US
  • Contact
  • Disclaimer
  • Privacy Policy
  • Terms & Conditions

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

No Result
View All Result
  • Home
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In