Deshi Osadiya
No Result
View All Result
  • Login
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Deshi Osadiya
No Result
View All Result
Home આરોગ્ય

શિયાળામાં આ 5 શાકભાજી ખાશો તો, સમગ્ર વર્ષ માટે તમારા શરીરને કરી દેશે તંદુરસ્ત

Deshi Osadiya by Deshi Osadiya
March 22, 2022
0
શિયાળામાં આ 5 શાકભાજી ખાશો

શિયાળામાં આ 5 શાકભાજી ખાશો

0
SHARES
Share on FacebookShare on Twitter

આપણા શરીરમાં અનેક તત્વો વાળા ખોરાકની જરૂર હોય છે. જેનું તમે સેવન કરો છો તો તેનાથી તમારા શરીરમાં ઘણા બધા ફાયદાઓ મળતા હોય છે. પરંતુ અમુક પ્રકારના ખોરાક એવા હોય છે કે આયુર્વેદિક ઓસડીયા જેવું કાર્ય આપે છે. જેનું તમે સેવન કરી લો તો અમુક બીમારીઓ તમને થતી જ નથી અથવા તો અમુક પ્રકારની બીમારીઓમાં તમારે દવા લેવાની જરૂરીયાત રહેતી નથી.

RELATED POSTS

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે

આવું એક તત્વ એટલે પ્રોટીન. જેનું દરેક લોકના શરીરને જરૂરીયાત હોય છે. આ તત્વના લીધે જ વ્યક્તિનો શરીરનો ઇવિકાસ શક્ય બને છે. તમે જયારે આ પ્રોટીનને ખોરાકમાં અમુક પ્રકારના ફળો કે શાકભાજીના માધ્યમ દ્વારા લો છો તો તે શરીરની અંદર દાખલ થાય છે. જે તમારા શરીરમાં અમુક પ્રકારની બીમારીઓથી પણ બચાવતા હોય છે.

Join Group

પરંતુ ઘણા લોકોમાં આ પ્રોટીન વિશે અલગ અલગ માન્યતાઓ રહેલી હોય છે. જેમાં ઘણા લોકો એવું માનતા હોય છે કે માંસમાંથી જ પ્રોટીન સારી રીતે મળે છે. પરંતુ એવું નથી અને એવું માનવું પણ ભૂલ ભરેલું છે. અમુક પ્રકારના કઠોળ અને શાકભાજી હોય છે કે જે પુષ્કળ પ્રોટીનથી ભરપૂર હોય છે.

આવી જ એક ખુબ જ સારી શાકભાજી વિશે અમે જણાવી રહ્યા છીએ કે જે તમારા માટે ખુબ જ ઉપયોગી થશે. આ શાકભાજીમાં વટાણા પુષ્કળ પ્રોટીન ધરાવે છે. જે પાલક કરતા પણ ખુબ જ સારા પ્રમાણમાં પ્રોટીનથી ભરપૂર હોય છે.

આ સિવાય પણ આ વટાણાની અંદર ખુબ જ સારા પ્રમાણમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ, ઝીંક, કોપર અને ફોસ્ફરસ જેવા તત્વો તેમજ ફાઈબર રહેલું હોય છે, જે તમને ખુબ જ ઉપયોગી થશે. તમે જયારે ફાઈબરથી ભરપૂર લીલા વટાણા ખાશો તો તમને પ્રોટીન ભરપૂર મળશે.

હાક સાગ પણ ખુબ જ સારા પ્રમાણમાં પ્રોટીન ધરાવે છે. જે એક પ્રકારનાં લીલા શાકભાજી છે કે જેનું તમેં સેવન કરશો તો તે ફોલેટ, વિટામીન બી અને ફાઈબર હોય છે જે તમારા શરીરમાં અમુક પ્રકારના સ્વાસ્થ્ય માટે ઉપયોગી છે.  જયારે તમે આ રીતે આ હાક સાગનું સેવન કરતા હો છો તો તેનાથી તમને મન અને શરીરને સ્વસ્થ રાખવામાં મદદ મળે છે.

પાલક પણ એક ખુબ જ પ્રોટીન અને લોહ તત્વથી ભરપૂર શાકભાજી છે, જેનું તમેં સેવન કરશો ત ઓ તેનાથી તમને પ્રોટીન સિવાય ફાઈબર, પોટેશિયમ, વિટામીન બી ૬, ફોલેટ, આયર્ન જેવા અન્ય પ્રકારનાં પોષક તત્વો મળશે કે જેનાથી તમારા શરીરનું સ્વાસ્થ્ય યોગ્ય રીતે જળવાઈ રહે.

શતાવરી એક ખુબ જ શરીરમાં ફાયદો કરનારી ઔષધી છે. જે ગુજરાતમાં પણ ઉગે છે પરતું ખાસ કરીને તેની ખેતી ઉતરી ભારતમાં હિમાચલ પ્રદેશમાં તેની ખેતી કરવામાં આવે છે. આ સતાવરી એક પ્રોટીનથી ભરપૂર આયુર્વેદિક કંદમૂળ છે, જેનો ઉપયોગ આંતરડાની સમસ્યામાં પણ થાય છે તેમાં જે આંતરડાની અંદર બેક્ટેરિયાને નાશ કરવામાં અને પોટેશિયમને મેળવવા માટે જરૂરી છે.

મકાઈ એક એવું અનાજ છે કે જે બધા જ ગામડાઓમાં થાય છે. આ મકાઈ એવી ચીજ છે કે જે કાચી હોય તો શેકીને કે બાફીને ખાવામાં આવે છે, જયારે પાકી જાય ત્યારે તેનો અનાજ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. આ જ પ્રમાણે ઘણી જગ્યાએ શેકેલી કે બાફેલી મકાઈ ઘણા લોકો વેચતા હોય છે. જે ફાઈબર તેમજ પ્રોટીનથી ભરપૂર હોય છે.

આમ, આપણા શરીરને તંદુરસ્ત રાખવા માટે તમે આ રીતે આવા ખોરાકનું સેવન કરી શકો છો. તેનાથી તમારા શરીરમાં પ્રોટીન મળશે તેમજ તેનાથી તમારા શરીરને ભરપૂર માત્રામાં વિકાસ કરવામાં જરૂરી થઈ શકે છે. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.

ShareTweetSend
Deshi Osadiya

Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

Related Posts

હિંગ
ઔષધી

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

August 26, 2022
ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય
આરોગ્ય

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

August 20, 2022
ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે
ઘરેલું ઉપચાર

ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે

August 8, 2022
લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત
આરોગ્ય

લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત

July 27, 2022
અષ્ટાંગ આયુર્વેદ દ્વારા ચોમાસાની ઋતુમાં રોગો થી બચવા માટે સ્પેશ્યલ આયુર્વેદ ઉકાળો
ઘરેલું ઉપચાર

અષ્ટાંગ આયુર્વેદ દ્વારા ચોમાસાની ઋતુમાં રોગો થી બચવા માટે સ્પેશ્યલ આયુર્વેદ ઉકાળો

July 24, 2022
ચોમાસાની ઋતુમાં આ 6 વસ્તુઓનું ભૂલથી પણ સેવન કરવું નહિ
આરોગ્ય

ચોમાસાની ઋતુમાં આ 6 વસ્તુઓનું ભૂલથી પણ સેવન કરવું નહિ

July 6, 2022
Next Post
જડીબુટ્ટીઓ વાયરલ ઇન્ફેક્શનને રોકવામાં ખૂબ જ ઉપયોગી છે

આ 6 આયુર્વેદિક જડીબુટ્ટીઓ વાયરલ ઇન્ફેક્શનને રોકવામાં ખૂબ જ ઉપયોગી છે

ડૉ. ગૌરાંગ જોશીએ ઓમીક્રોનના લક્ષણો અને તેના આયુર્વેદિક ઉપાય બતાવ્યા

ડૉ. ગૌરાંગ જોશીએ ઓમિક્રોનના લક્ષણો અને તેના આયુર્વેદિક ઉપાય બતાવ્યા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

હાર્ટએટેક ના સંકેતો

હાર્ટએટેક આવ્યા પહેલા શરીર આપે છે આ 5 સંકેતો

March 22, 2022
મ્યુકોરમાઈકોસિસ

બ્લેક ફંગસ અને સફેદ ફંગસ માટે જબરદસ્ત આયુર્વેદિક ઉપચાર

March 22, 2022
ઈંડા અને માસ કરતા 10 ગણી શક્તિશાળી છે આ વસ્તુઓ

ઈંડા અને માસ કરતા 10 ગણી શક્તિશાળી છે આ વસ્તુઓ

February 25, 2022

Popular Stories

  • ધાધર નો ઘરેલુ ઉપચાર

    ધાધર,ખરજવું અને ચામડીના રોગોને કાયમી અને જડમૂળથી દુર કરી દેશે આ ઘરેલું ઉપચાર

    1 shares
    Share 0 Tweet 0
  • ખરજવું, ધાધર કે દાદર ને જડમૂળથી દુર કરવાના સૌથી અસરકારક ઘરેલું ઉપચાર

    0 shares
    Share 0 Tweet 0
  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

    0 shares
    Share 0 Tweet 0
  • કમળા માટે 10 ઘરેલું રામબાણ ઉપચાર, ગમે તેવો કમળો થઇ જશે સારો

    0 shares
    Share 0 Tweet 0
  • દરેક રોગોનો રામબાણ ઈલાજ છે આ રસાયણ ચૂર્ણ, જાણો ઘરે રસાયણ ચૂર્ણ બનાવાની રીત

    0 shares
    Share 0 Tweet 0
Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

More About Us»

Recent Posts

  • જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે
  • વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય
  • ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

Categories

  • Uncategorized
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઉપયોગી માહિતી
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

Important Link

  • About US
  • Contact
  • Disclaimer
  • Privacy Policy
  • Terms & Conditions

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

No Result
View All Result
  • Home
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In