Deshi Osadiya
No Result
View All Result
  • Login
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Deshi Osadiya
No Result
View All Result
Home ઘરેલું ઉપચાર

મળી ગયો મુસાફરી દરમિયાન થતી ઊલ્ટીનો જોરદાર દેશી ઉપાય

Deshi Osadiya by Deshi Osadiya
June 15, 2022
0
મુસાફરી દરમિયાન ચક્કર અને ઉલટી

મુસાફરી દરમિયાન ચક્કર અને ઉલટી

0
SHARES
Share on FacebookShare on Twitter

અત્યારે ઘણાબધા લોકોને મુસાફરી દરમિયાન ચક્કર કે ઉલ્ટી આવતી હોય છે તો તેના યોગ્ય ઉપાય માટે અમે તમને સરળ ઉપાય બતાવી બતાવી દઈએ . આ ઉપાય અજમાવવાથી તમને ચક્કર કે ઉલ્ટી નહિ આવે તથા તમારો પ્રવાસ એકદમ સફળ રહેશે.

RELATED POSTS

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

ઘણીવાર તમને મુસાફરી દરમિયાન ન માત્ર કેટલાક કલાકો પરંતુ ત્રણ-ચાર દિવસો સુધી ચક્કર, ગભરામણ, ઉબકા અથવા ઉલ્ટી જેવી સમસ્યાઓ થાય છે જેને મોશન સિકનેસ કહેવામાં આવે છે.

Join Group

ખાસ કરીને તમે જયારે બસમાં કે મોટરમાં અથવા તો મોટર સાઈકલ માં જયારે તમે મુસાફરી કરી રહ્યા હોય તે સમયે તમને ચક્કર આવતાની સાથે ઉલ્ટી પણ થતી હોય છે આવી સમસ્યા ખાસ કરીને બાળકો ને સૈથી વધુ થતી હોય છે . તે જયારે પણ મુસાફરીનું નામ સાંભળે એટલે તરત તેમને ગભરામણ થતું હોય છે . તો અમે તેને ઉપાય તમને જણાવી દઈએ .

ઉપાય નંબર ૧ : તમે મુસાફરીના અડધા કલાક પહેલા આદુની જીણી જીણી કટકી કરીને ખવડાવવાથી તેમને ક્યારેય ચક્કર કે ઉલ્ટી નહિ થાય અથવા તો જો તમારી પાસે સુકું આદુ હોય તો એક એક કલાકે જીણી જીણી કટકી ખાવાથી તમને ચક્કર કે ઉલ્ટી ક્યારેય નહીં આવે અને તમારો પ્રવાસ પણ સફળ થશે .

ઉપાય નંબર ૨ : તમે બજાર મળતા થોડા લવિંગ લ્યો અને તેને જયારે પણ તમને એમ લાગે છે કે મને ઉલ્ટી થવાની શક્યતા છે ત્યારે તમે એક લવિંગ લઈને પસી તેને તમારા મોઢામાં મૂકી રાખવાથી તમને આવતી ઉલ્ટી કે ચક્કર આવતા સાવ બંધ થઇ જશે .

ઉપાય નંબર ૩: તુલસીના પાંદડાં ચાવવાથી ઉલ્ટી આવશે નહીં. આ ઉપરાંત એક બૉટલમાં લીંબૂ અને ફુદીનાનો રસ સંચળ નાંખીને રાખો અને મુસાફરી દરમિયાન તેને થોડુક-થોડુક પીતાં રહો.

ઉપાય નંબર ૪: લીંબૂને કાપીને, તેના ઉપર બ્લેક પેપર અને સંચળ છાંટીને ચાટો. તેનાથી તમારું મન ઠીક રહેશે અને ઉલ્ટી થશે નહીં.

આમ ઉપર આપેલા કોઈપણ એક ઉપાય અજમાવશો તો મુસાફરી દરમ્યાન તમને ચક્કર કે ઉલટી નહિ આવે. આ તમામ માહિતી આયુર્વેદિક પુસ્તકો અને ઈંટરનેટના માધ્યમ દ્વારા સંકલન કરવામાં આવી છે.

ShareTweetSend
Deshi Osadiya

Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

Related Posts

હિંગ
ઔષધી

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

August 26, 2022
કબજિયાત માટેનો દેશી ઈલાજ
ઘરેલું ઉપચાર

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

August 21, 2022
ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય
આરોગ્ય

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

August 20, 2022
ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે
ઘરેલું ઉપચાર

ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે

August 19, 2022
ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે
ઘરેલું ઉપચાર

ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે

August 8, 2022
લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત
આરોગ્ય

લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત

July 27, 2022
Next Post
ખાલી 5 જ મિનીટમાં પેટમાંથી બધો જ મળ અને જુનો કચરો નીકળી જશે

ખાલી 5 જ મિનીટમાં પેટમાંથી બધો જ મળ અને જુનો કચરો નીકળી જશે

જમ્યા બાદ માત્ર એક ચમચી આ વસ્તુના સેવન

જમ્યા બાદ માત્ર એક ચમચી આ વસ્તુના સેવનથી શરીરની અનેક બીમારી થશે ગાયબ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

પારિજાત ના ફાયદા

માત્ર 7 જ દિવસના પ્રયોગ દ્વારા સાંધાના દુખાવામાં ચમત્કારિક ફાયદો જોવા મળશે

March 22, 2022
10 થી 12 દાણા પાણીમાં ઉકાળીને પીવો

દરરોજ આ દાણા પાણીમાં ઉકાળીને પીવો,15 જ દિવસની અંદર પથરીનો નિકાલ થઇ જશે

March 22, 2022
ઉપવાસ નું મહત્વ

શું તમે જાણો છો સૌથી વધારે ઉપવાસ ચોમાચા માં જ શા માટે કરવામાં આવે છે

March 22, 2022

Popular Stories

  • ધાધર નો ઘરેલુ ઉપચાર

    ધાધર,ખરજવું અને ચામડીના રોગોને કાયમી અને જડમૂળથી દુર કરી દેશે આ ઘરેલું ઉપચાર

    1 shares
    Share 0 Tweet 0
  • ખરજવું, ધાધર કે દાદર ને જડમૂળથી દુર કરવાના સૌથી અસરકારક ઘરેલું ઉપચાર

    0 shares
    Share 0 Tweet 0
  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

    0 shares
    Share 0 Tweet 0
  • પથરીની દવા: જડમૂળ થી ગાયબ થશે પથરી,100% અસરકાર આયુર્વેદિક ઉપચાર

    0 shares
    Share 0 Tweet 0
  • કમળા માટે 10 ઘરેલું રામબાણ ઉપચાર, ગમે તેવો કમળો થઇ જશે સારો

    0 shares
    Share 0 Tweet 0
Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

More About Us»

Recent Posts

  • જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે
  • વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય
  • ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

Categories

  • Uncategorized
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઉપયોગી માહિતી
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

Important Link

  • About US
  • Contact
  • Disclaimer
  • Privacy Policy
  • Terms & Conditions

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

No Result
View All Result
  • Home
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In