Deshi Osadiya
No Result
View All Result
  • Login
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Deshi Osadiya
No Result
View All Result
Home ઘરેલું ઉપચાર

ઉનાળામાં દૂધ સાથે આ એક વસ્તુ મિક્સ કરીને ખાવાથી થાય છે આટલા ફાયદા

Deshi Osadiya by Deshi Osadiya
June 15, 2022
0
ઉનાળામાં દૂધ સાથે ગુલકંદ ખાવાથી થાય છે આ ફાયદા

ઉનાળામાં દૂધ સાથે ગુલકંદ ખાવાથી થાય છે આ ફાયદા

0
SHARES
Share on FacebookShare on Twitter

આપણા જીવનમાં સ્વસ્થ જીવન માટે ખોરાકનું ખુબ જ મહત્વ છે. આપણે ખોરાક આધારિત યોગ્ય જીવનશૈલી જીવતા હોઈએ તો આપણને ઘણા જ પ્રકારની જરૂરી તત્વો આ ખોરાકમાંથી પૂરા પડે છે. આપણા ખોરાકમાં ઘણા ખોરાક એવા હોય છે કે જેમાં બે પ્રકારના ખોરાકનું મિશ્રણ કરવામાં આવે ત ઓ તેનાથી ત મને ઘણો જ ફાયદો મળે છે. જે એક ઔષધીય પદાર્થની માફક કાર્ય કરે છે.

RELATED POSTS

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે

આજના સમયે ઉનાળાની ઋતુ ચાલી રહી છે, આ સમયમાં બધી જ જગ્યાએ ગરમી અને તાપ પડી રહ્યો છે. જેના પરિણામે બધા જ લોકો હેરાન થઇ રહ્યા છે. આ ઉનાળાના ભરતડકામાં ગરમીથી બચી શકાય તેવા ઉપાયો સૌ કોઈ કરતા હોય છે. આ ગરમીથી બચવા માટે તમે  દૂધ સાથે ગુલકંદનો ઉપાય કરી શકો છો. જેનાથી તમને ઘણા બધા સ્વાસ્થ્ય લાભ મળી શકે તેમ છે.

Join Group

આ ગુલકંદ અને દૂધ પ્રોટીનની પુષ્કળ માત્રા ધરાવતા હોવા સાથે આ પદાર્થોમાં ઘણા બધા વિટામીન અને મિનરલ્સ મળી આવે છે.  આ સમયે ગુલકંદની અસર પણ ખુબ જ  આ પદાર્થ પર પડે છે.  ઉનાળાથી આ કઠીન ઋતુમાં શરીરને ઠંડું રાખતા અને ગરમીથી રાખતા પદાર્થમાં આ બંને પદાર્થનો ઉપયોગ થઇ શકે છે.  ગરમીથી રાહત મેળવવા માટે લોકો વિવિધ પ્રકરની વસ્તુઓનું સેવન કરતા હોય છે.

આ ગુલકંદ અને દૂધના સેવનથી ગરમીથી રાહત મેળવવાની સાથે સાથે  ઘણી બધી સમસ્યાઓથી પણ તમે છુટકારો મેળવી શકો છો. આ  રીતે બનેલું  મિશ્રણ આયુર્વેદની દ્રષ્ટીએ પણ બહેતર છે. કારણ કે તેની અંદર ભરપૂર માત્રામાં  મિનરલ્સ અને વિટામીનનો જથ્થો રહેલો છે. આ પદાર્થમાં જયારે ગુલાબના ફૂલમાંથી ગુલકંદ બને છે ત્યારે તેમાં આ બધા જ તત્વો રહેલા છે. જયારે દૂધની અંદર હોય છે. દૂધની રહેલા પ્રોટીન અને આ બંને પદાર્થને લીધે  ઘણી જ મહત્વની દવા આ પદાર્થને લીધે બને છે.

જો તમે આ દૂધ અને  ગુલકંદનું સેવન કરો છો તો તમને ક્યાં ક્યા ફાયદાઓ મળે છે તે અમે આ આર્ટીકલમાં બતાવી રહ્યા છીએ.  જેથી તમને જે કોઈ સમસ્યા હોય તેમાં તમે આ દૂધ અને ગુલકંદન ઉપયોગ કરી શકો છો. જયારે ત મારા શરીરમાં એસીડીટીથઇ હોય તેવા સમયે આ ઉપાય ખુબ જ ઉપયોગી છે. જે તમારા શરીરમાં થયેલી એસીડીટીથી રાહત મેળવવા માટે  અને તેનાથી છુટકારો તમે મેળવવા માંગો છો તો તેવા સમયે તમારે માટે આ ગુલકંદનું સેવન ખુબ જ ઉપયોગી છે.  આ ગુલકંદને દૂધમાં મિક્સ કરીને પીવાથી પેટની તમામ પ્રકારની સમસ્યામાંથી તમને છુટકારો મળે છે.

આ  રીતે બનાવવમાં આવેલી રેસીપી  તમારા પેટના આંતરડાનાં બેક્ટેરિયાને વધારવા માટે ઉપયોગી છે અને મદદરૂપ છે. જે તમારા આંતરડાની કામગરીમાં પણ વધારો કરવાની શક્તિ પૂરી પાડે છે. જેથી આંતરડા યોગ્ય રીતે કાર્યશીલ રહે છે.

શરીરમાં ઉર્જા આપવા માટે પણ ગુલકંદ ખુબ જ ઉપયોગી છે. તમે જો ગુલકંદનું સેવન કરતા હોય તો તેનાથી તમારા શરીરમાં એનર્જીનું લેવલ વળી શકે છે. કારણ કે તેમાં  ઘણા બધા જ પ્રકારની ખાંડ રહેલી હોય છે. જેના લીધે તમે સતત ઉર્જાનો અનુભવ કરી શકો છો. આંખની ક્ષમતા અને  તેમાં તમારે જોવાની ક્ષમતા વધારવા માટે પણ આ  ગુલકંદથી ફાયદો મળે છે.

તમને જો કબજિયાતની તકલીફ રહેતી હોય તો આ કબજિયાતની તકલીફ માટે પણ આ ગુલકંદ ખુબ જ ઉપયોગી છે. કારણ કે આ દૂધ અને ગુલકંદનાં સેવનથી પાચનશક્તિ મજબૂત થાય છે. જે તમારા માટે અસરકારક સાબિત થાય છે. આ ગુલકંદમાં રહેલા  મેગ્નેશિયમ નામના તત્વથી તમારી કબજીયાત દૂર થાય છે.  જયારે દૂધ પણ પેટને સાફ કરે છે. જેથી તમારા પેટ અને કબજિયાતને ઠીક કરવા માટે આ મિશ્રણ તમારા માટે ખુબ જ ઉપયોગી છે.

ચાંદાથી રાહત મેળવવા માટે પણ આ  ગુલકંદ અને દૂધનું સેવન  ઉપયોગી છે. કારણ કે આ બંને પદાર્થો  અલ્સરની સમસ્યાને દૂર કરે છે.  આ સમસ્યા મોટાભાગે પેટની ઉણપનાં કારણે થતી હોય છે અથવા તો તેનાથી અલ્સર થઇ શકે છે. ગુલકંદમાં વિટામીન બી ગ્રુપના લગભગ તમામ પ્રકારનાં વિટામીન મળી આવતા હોય છે. જે તમારી અલ્સરની સમસ્યાને ઠીક કરવા માટે ઉપયોગી છે.  આ વિટામીન બીના લીધે આ ચાંદા પડવાની સમસ્યા જલ્દી દૂર થાય છે. તમારા મોઢામાં પડેલા ચાંદા માટે આ ગુલકંદ અને દૂધ ખુબ જ ઉપયોગી છે.

દૂધ અને ગુલકંદ મગજની ક્ષમતાને પણ વધારે છે. જયારે તમારા શરીરમાંથી મગજમાં યાદ શક્તિ ન રહી હોય, તમને બરાબર યાદ ન રહેતું હોય તેવા સમયે તમારા માટે ગુલકંદ અને દૂધનું આ સેવન ખુબ જ ઉપયોગી થાય છે. જેમાં યાદશક્તિ વધારવાનો ગુણ હોય છે. ગુલકંદ ઠંડો ગુણ ધરાવે છે જે તમારા મગજને શાંત કરવાની ક્ષમતા રાખે છે જેના લીધે તમારી યાદશક્તિ વધે છે.

સારી ઊંઘ લેવા માટે પણ આ ગુલકંદ ઉપયોગી થાય છે. આજના સમયે ઘણા લોકોને સતત કોઈને કોઈ કામ રહેતું હોય છે. જેના લીધે આવા સમયે તેઓ સતત વ્યસ્ત જીવન જીવે છે. તેના લીધે તેમને તણાવની સમસ્યા વધારે રહેતી હોય છે.  જો ગુલકંદની ઠંડકની અસરના કારણે તેનું સેવન કરવાથી મગજના જ્ઞાનતંતુઓને આરામ મળે છે. આનાથી તમને થયેલો  તણાવ ઓછો થાય છે. જે પછી તમને ઊંઘ ખુબ જ સારી રીતે આવે છે.

ખીલથી છુટકારો મેળવવા માટે પણ આ ગુલકંદ ખુબ જ ઉપયોગી છે. ઉનાળાની ઋતુમાં તમને ખુબ જ તડકો, ધૂળ અને માટીના કારણે ચહેરા પર ખીલની સમસ્યા જોવા મળતી હો છે. આવી સ્થિતિમાં ગુલકંદની સેવન કરવાથી તમને ખીલની સમસ્યાથી છુટકારો મળે છે.  આ ગુલકંદમાં  ખુબ જ સારા રોગનો પ્રતિકારક શક્તિ વધારે તેવા ગુણ હોય છે. જેમાં એન્ટી વાયરલ અને એન્ટી બેક્ટેરીયલ તત્વો પણ રહેલા હોય છે.

આમ, તમારા માટે ગુલકંદ અને દૂધનું સેવન ખુબ જ ઉપયોગી છે. જેના સેવનથી તમારા શરીરમાં ઉપરોક્ત તમામ ફાયદાઓ મળે છે. સાથે તમારા શરીરને કોઈ આ પદાર્થથી કોઈ આડઅસર થતી નથી. આ ગુલકંદ દૂધમાં રહેલા તમામ ઉપયોગી તત્વોને લીધે તમને ઘણો જ લાભ મળે છે અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.

ShareTweetSend
Deshi Osadiya

Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

Related Posts

હિંગ
ઔષધી

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

August 26, 2022
કબજિયાત માટેનો દેશી ઈલાજ
ઘરેલું ઉપચાર

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

August 21, 2022
ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે
ઘરેલું ઉપચાર

ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે

August 19, 2022
ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે
ઘરેલું ઉપચાર

ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે

August 8, 2022
અષ્ટાંગ આયુર્વેદ દ્વારા ચોમાસાની ઋતુમાં રોગો થી બચવા માટે સ્પેશ્યલ આયુર્વેદ ઉકાળો
ઘરેલું ઉપચાર

અષ્ટાંગ આયુર્વેદ દ્વારા ચોમાસાની ઋતુમાં રોગો થી બચવા માટે સ્પેશ્યલ આયુર્વેદ ઉકાળો

July 24, 2022
મમરા ખાવાના ફાયદા
ઘરેલું ઉપચાર

વજન ઓછું કરવાથી લઇ ને રોગ પ્રતિકારક શક્તિ મજબૂત કરવા માટે ઉપયોગી છે મમરા

June 27, 2022
Next Post
આ 4 દુશ્મન આપણા શરીરને અંદરથી ખોખલું કરી નાખે છે

આ 4 દુશ્મન આપણા શરીરને અંદરથી ખોખલું કરી નાખે છે

ચોમાસાની શરૂઆતમાં 15 માંથી 10 ઔષધી ઘરે જ વાવી દો, દવાખાને નહિ જવું પડે

ચોમાસાની શરૂઆતમાં 15 માંથી 10 ઔષધી ઘરે જ વાવી દો, દવાખાને નહિ જવું પડે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

કેળાના પાન પર જ ભોજન

શા માટે દક્ષિણ ભારત ના લોકો કેળાના પાન પર જ ભોજન કરે છે?

June 15, 2022
વિટામીન B12 ઘટે તો આપણું શરીર આ સંકેતો આપવાનું શરુ કરે છે

વિટામીન B12 ઘટે તો આપણું શરીર આ સંકેતો આપવાનું શરુ કરે છે

March 22, 2022
તાવ તરત ઉતરી જશે

દવાખાને જતા પહેલા આ ઉપાય કરજો તાવ તરત ઉતરી જશે

March 22, 2022

Popular Stories

  • ધાધર નો ઘરેલુ ઉપચાર

    ધાધર,ખરજવું અને ચામડીના રોગોને કાયમી અને જડમૂળથી દુર કરી દેશે આ ઘરેલું ઉપચાર

    1 shares
    Share 0 Tweet 0
  • ખરજવું, ધાધર કે દાદર ને જડમૂળથી દુર કરવાના સૌથી અસરકારક ઘરેલું ઉપચાર

    0 shares
    Share 0 Tweet 0
  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

    0 shares
    Share 0 Tweet 0
  • વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

    0 shares
    Share 0 Tweet 0
  • સૌથી અસરકારક શીળસ નો ઘરગથ્થુ ઉપચાર અપનાવો 100% અસરકારક

    0 shares
    Share 0 Tweet 0
Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

More About Us»

Recent Posts

  • જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે
  • વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય
  • ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

Categories

  • Uncategorized
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઉપયોગી માહિતી
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

Important Link

  • About US
  • Contact
  • Disclaimer
  • Privacy Policy
  • Terms & Conditions

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

No Result
View All Result
  • Home
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In