Deshi Osadiya
No Result
View All Result
  • Login
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Deshi Osadiya
No Result
View All Result
Home આરોગ્ય

મીઠું ખાધા વિના ઉપવાસ કરો છો તો આ 6 પ્રકારનાં જોખમ ધ્યાનમાં રાખો

Deshi Osadiya by Deshi Osadiya
March 22, 2022
0
મીઠું ખાધા વિના ઉપવાસ કરો છો તો આ 6 પ્રકારનાં જોખમ ધ્યાનમાં રાખો
0
SHARES
Share on FacebookShare on Twitter

આપણે ત્યાં ખાસ કરીને ચોમાંચાની શરૂઆત થાય ત્યારથી જ ઉપવાસ અને તહેવારોની વણજાર ચાલુ થઇ જાય છે. આ ઉપવાસનું આપણે ત્યાં ધાર્મિક અને પારંપરિક મહત્વ રહેલુ છે. અષાઢ મહિનામાં મોળાકતથી માંડીને છેક નાવરાત્રી સુધી અનેક ઉપવાસનાં દિવસો આવે છે. જેમાય ખાસ કરીને શ્રાવણ મહિનો ઉપવાસનો મહિનો છે, જ્યાં આખો દિવસ ઉપવાસ કરવામાં આવે છે.

RELATED POSTS

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

આયુર્વેદિક રીતે ઉપવાસનું મહત્વ શરીરને ડીટોક્સ કરવા માટે, એટલે કે શરીરને સાફ કરવા માટે જરૂરી છે. તો ઘણા લોકો પોતાના ફિટનેસ માટે પણ ડાયેટ ઉપર ઉતરી જાય છે અને ઉપવાસ કરે છે, ઘણા લોકો ઉપવાસમાં ગળ્યું વધારે ખાતા હોય છે જયારે મીઠું ઓછુ ખાતા હોય છે.

Join Group

આપણા શરીરમાં મીઠાનું ખુબ જ મહત્વ છે, જેટલે બધા લોકો મીઠાનું સેવન કરે છે. આપણે બધા જ ખોરાકમાં મીઠું નાખીને મોટા ભગે ઉપયોગમાં લઈએ છીએ પરંતુ જો ખોરાકમાં ન નાખવામાં આવે તો ખોરાકનો સ્વાદ આવતો નથી. પરંતુ મોળાકતના ઉપવાસમાં સ્ત્રીઓ મીઠા વગરના ખોરાક ઉપવાસમાં લે છે, પરંતુ આ મીઠાનું સેવન કરવું પણ શરીરમાં અનેક મુશ્કેલીઓ ઉભી કરી શકે છે.

મીઠું એક સોડીયમ અને ક્લોરાઈડ નામના તત્વનું બનેલું છે, જેમાં સોડીયમ એક પાણીમાં દહલશીલ તત્વ છે જેથી તેથી તેને કેરોસીનમાં રાખવામાં આવે છે, જયારે ક્લોરીન એક ઝેરી તત્વ છે જે નુકશાન કરી છે. પરંતુ જયારે આ બંને તત્વ ભેગા મળીને ખુબ જ ઉપયોગી તત્વ મીઠું બને છે અને જે ખુબ જ ઉપયોગી થાય છે અને શરીરને ફાયદો કરે છે.

શરીરમાં જો મીઠું ન ખાવામાં આવે તો લોહીમાં સુગરનું લેવલ વધઘટ થઇ શકે છે. ઓછા મીઠાને લીધે શરીરમાં ઇન્સુલીનનું પ્રમાણ ઘટે છે જેના લીધે શુગર શરીરના દરેક કોષ સુધી પહોંચતું નથી. જેના લીધે તે લોહીમાં પડ્યું રહે છે અને તેમાં વધારો થયા કરે છે જેના લીધે ડાયાબીટીસ થાય છે. જેમાં ખાસ કરીને ટાઈપ-2 હાર્ટ અટેક અને સ્ટ્રોક સામેલ છે.

મીઠું ખાવાથી બ્લડપ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ મળે છે, દરરોજ 2000 મીલીગ્રામ કરતા ઓછુ સોડીયમ ખાવાથી હ્રદયની બીમારીથી મૃત્યુનું જોખમ સંકળાયેલું છે, જેમાં હાર્ટએટેક અને સ્ટ્રોક સામેલ છે. મીઠું ખાવાથી શરીરમાં આ હાર્ટ એટેક નું જોખમ ઘટી જાય છે.

જયારે હ્રદય ફેલ થાય જયારે હ્રદય, બ્લડ અને ઓક્સીજનની જરૂરિયાતને પૂરી કરવા માટે પર્યાપ્ત લોહીને પંપ કરી શકતું નહિ, તેના લીધે હ્રદય ઘણી વખત યોગ્ય રીતે તેનું કાર્ય કરી શકતું નહિ અને કામ કરવાનું બંધ કરી દે છે. આમ જોવામાં આવે તો આ એક ખુબ જ ગંભીર સમસ્યા છે.  જેનાથી મૃત્યુનું જોખમ અનેક ગણું વધી જાય છે.

ઓછુ મીઠું ખાવાથી શરીરમાં રેનિન, કોલેસ્ટ્રોલ અને ટ્રાઈગ્લીસરાઈડનું સ્તર સામાન્ય લોકોનું તુલનામાં વધારે હોય છે. ઓછા મીઠાવાળા ખોરાકને કારણે LDL કોલેસ્ટ્રોલમાં 4.6 અને ટ્રાઈગ્લીસસરાઈડ 5.9 સુધી વધી શકે છે.’

જે લોકોને ડાયાબીટીસની સમસ્યા હોય, વધારે પ્રમાણમાં આવા લોકોને ઉપવાસ કરવામાં આવે તો વધારે નુકશાન કરી શકે છે. જો તમારા શરીરમાં મીઠાની ઉણપ સર્જાય છે તો તેના લીધે હ્રદયરોગની તકલીફ થાય છે. જો આવા સમયે ડાયાબીટીસના બંને પ્રકારોમાં આ મીઠાના ઓછા સેવનથી મૃત્યુ થવાની સંભાવના વધારે રહે છે.

મગજની અનેક સમસ્યાઓમાં અને માનસિક બીમારીઓમાં પણ મીઠું જરૂરી છે. મગજના અનેક રોગો જેવા કે હાઈપોનેટ્રેમિયા એક એવી સ્થિતિ છે જે બ્લડમાં સોડીયમના નીચા સ્તરને કારણે થાય છે. ઓછુ મીઠું સમગ્ર રીતે શરીરનું જોખમ વધારે છે. ડીહાઈડ્રેશનનાં કારણે જેવા લક્ષણો શરીરમાં જોવા મળે છે જે શરીરમાં સોડીયમની ઉણપને કારણે જોવા મળે છે.

ઘણા ગંભીર કિસ્સામાં માથામાં દુખાવો થવો, કોમા, સીઝર્સનો એટેક વગેરે થાય છે અને જેનાથી મૃત્યુ થવાનું જોખમ વધે છે, અમે આશા રાખીએ કે આ માહિતીના આધાર પર તમે પણ જરૂરીયાત મુજબ શરીર માટે ઉપયોગી તત્વ મીઠાનું સેવન કરશો.

અમે જણાવીએ  છીએ કે આપણા શરીરમાં સોડીયમ એક મહત્વ પૂર્ણ ઘટક છે જે મુખ્યત્વે સ્વાસ્થ્ય માટે ખુબ જ આવશ્યક ચ. શરીરમાં સોડીયમનું વધારે હાઈબીપીનું કારણ બને છે. તેથી તેનું સેવન નિયંત્રિત પ્રમાણમાં કરવું જોઈએ. આપણા શરીરમાં પ્રતિદિન લાગ્ભ્ગા 2300 મિલીગ્રામ કરતા ઓછા પ્રમાણમાં મીઠું ખાવું ખુબ જ જરૂરી છે, જ્યારે તેનાથી વધારે પડતા ઓછા પ્રમાણમાં ખાવું પણ નુકશાનકારક છે અને તેનાથી વધારે પ્રમાણમાં ખાવું પણ વધારે નુકશાન કર્તા છે.

આમ, મીઠું કે જેના રામરસ, સબરસ જેવા નામથી આપણે ઓળખીએ છીએ જે શરીરમાં આરોગ્યની દ્રષ્ટીએ ઉપયોગી છે. મીઠું અનેક શરીર સંબંધી અને ખાસ તો હ્રદય સંબંધી સમસ્યાઓ અને સુરક્ષા સાથે સંકળાયેલુ છે જેથી તેનું સેવન કરી લેવું જ હિતાવહ છે. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.

ShareTweetSend
Deshi Osadiya

Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

Related Posts

હિંગ
ઔષધી

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

August 26, 2022
કબજિયાત માટેનો દેશી ઈલાજ
ઘરેલું ઉપચાર

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

August 21, 2022
ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય
આરોગ્ય

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

August 20, 2022
ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે
ઘરેલું ઉપચાર

ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે

August 19, 2022
ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે
ઘરેલું ઉપચાર

ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે

August 8, 2022
લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત
આરોગ્ય

લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત

July 27, 2022
Next Post
ગમે તેવા કમરના દુખાવાથી છુટકારો આપશે આ એક કસરત

ગમે તેવા કમરના દુખાવાથી છુટકારો આપશે આ એક કસરત

આ 5 વસ્તુ ફરીથી ગરમ કરીને ક્યારેય ન ખાવી જોઈએ

આ 5 વસ્તુ ફરીથી ગરમ કરીને ક્યારેય ન ખાવી જોઈએ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

June 15, 2022
કંટોલાના ફાયદા

માત્ર ચોમાસામાં થતું શાકભાજી 30 થી વધુ રોગો માટે છે ગુણકારી

March 22, 2022
વગર ખર્ચે પેટના દરેક રોગોનો 100% અસરકારક ઉપચાર છે આ ઔષધી

વગર ખર્ચે પેટના દરેક રોગોનો 100% અસરકારક ઉપચાર છે આ ઔષધી

February 25, 2022

Popular Stories

  • ધાધર નો ઘરેલુ ઉપચાર

    ધાધર,ખરજવું અને ચામડીના રોગોને કાયમી અને જડમૂળથી દુર કરી દેશે આ ઘરેલું ઉપચાર

    1 shares
    Share 0 Tweet 0
  • ખરજવું, ધાધર કે દાદર ને જડમૂળથી દુર કરવાના સૌથી અસરકારક ઘરેલું ઉપચાર

    0 shares
    Share 0 Tweet 0
  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

    0 shares
    Share 0 Tweet 0
  • કમળા માટે 10 ઘરેલું રામબાણ ઉપચાર, ગમે તેવો કમળો થઇ જશે સારો

    0 shares
    Share 0 Tweet 0
  • દરેક રોગોનો રામબાણ ઈલાજ છે આ રસાયણ ચૂર્ણ, જાણો ઘરે રસાયણ ચૂર્ણ બનાવાની રીત

    0 shares
    Share 0 Tweet 0
Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

More About Us»

Recent Posts

  • જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે
  • વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય
  • ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

Categories

  • Uncategorized
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઉપયોગી માહિતી
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

Important Link

  • About US
  • Contact
  • Disclaimer
  • Privacy Policy
  • Terms & Conditions

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

No Result
View All Result
  • Home
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In