Deshi Osadiya
No Result
View All Result
  • Login
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Deshi Osadiya
No Result
View All Result
Home ઘરેલું ઉપચાર

સખત માથાનો દુઃખાવો કે માઈગ્રેનની સમસ્યાથી 5 મીનીટમાં છુટકારો મળશે

Deshi Osadiya by Deshi Osadiya
March 22, 2022
0
માઈગ્રેનની સમસ્યા

માઈગ્રેનની સમસ્યા

0
SHARES
Share on FacebookShare on Twitter

માથાનો દુખાવો કે અડધા માથાનો દુખાવો, ઘણા બધા લોકોએ જોવા મળે છે. આજના સમયે ખાણી પીણીમાં આધુનિકતા આવી ગઈ છે. જેના લીધે લોકો નીતનવી અનેક વસ્તુઓ આરોગતા હોય છે. આ લીધે તે લોકોએ કોઈને કોઈ ધીમે ધીમે બીમારીઓ આવવાનું શરૂ થાય છે. જેમાં આ માથાના દુખાવાની સમસ્યા મુખ્ય છે.

RELATED POSTS

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

આજના સમયમાં સતત કામના ટેન્શનના લીધે વ્યક્તિના મગજમાં કામનો બોજ સતત રહે છે. જેના પરિણામ સ્વરૂપ વ્યક્તિના મગજના સતત ટેન્શન રહે છે. આ ટેન્શનના ભારણથી સતત માથું દુખ્યા કરે છે.  જોકે આ આજકાલમાં જોવા મળતી એક સામાન્ય સમસ્યા બની ગઈ છે.  માથાનો દુખાવો સતત રહેવાના કારણે વ્યક્તિને કામ પર પણ બરાબર મન લાગી શકતું હોતું નથી.

Join Group

આ સમસ્યાનો વહેલી તકે ઈલાજ કરવો જોઈએ.  આ માથાના દુખાવાને લીધે માથા ગંભીર અસર થઈ શકે છે. આ સમસ્યાથી શરીરમાં પણ તેની ખાસ  અસર થઈ શકે છે.  જો કે આ દુખાવો થોડા આયુર્વેદિક ઉપચારો કરવાથી પણ મટી જાય છે.  આ માથાનો દુખાવો દૂર કરવા માટે થોડા ઘરેલું ઉપચારો પણ છે કે તમને રાહત અપાવી શકે છે.

આ માથાના દુખાવાનો ઈલાજ અનેક રીતે આપણે ત્યાં ઉપલબ્ધ પદ્ધતિઓ દ્વારા કરી શકાય છે. આ  જેમાં એક્યુપ્રેસર, આયુર્વેદ, નેચરોપેથી, યોગા અને કસરત દ્વારા આ ઈલાજ કરી શકાય છે. જેમાંથી મોટા ભાગના લોકો આપણી પરંપરાગત પદ્ધતિઓને ભૂલીને આજે લોકો એલોપેથી પર ઉતર્યા છે, જે શરીરમાં માથાના દુખાવાને મટાડે છે સાથે બીજી ઘણી આડ અસર પણ કરી જાય છે. જેના પરિણામ સ્વરૂપ આપણને આ ઘણી બીજી બીમારીઓ પણ ક્યારેક લાગી જાય છે.

માથાનો દુખાવો થવાનું મુખ્ય કારણ તણાવને માનવામાં આવે છે. હકીકતમાં આ આ માંસપેશીઓમાં થતા તણાવ અને થાકના અનુભવને લીધે થતા દુખાવાને મટાડવા માટે રોજ ઓછામાં ઓછુ 15 મિનીટ સુધી નેક સ્ટ્રેચ અને શોલ્ડર સ્ટ્રેચ જેવી એકસરસાઈઝ કરવી જોઈએ. જેનાથી માથાના દુખાવામાં રાહત મળી શકે છે. આ કસરતો મગજના ભારને હળવો કરે છે.

આ સિવાય માથાના દુખાવાને મટાડવા માટે ખભા ઊંચા કરીને 5 સેકંડ સુધી આ સ્થિર રાખો. આ પછી રીલેકસ થઈ ને ખભા નીચે લાવો. આ પ્રક્રિયા વારંવાર કરતી રહેવી. આ કસરત કર્યા બાદ થોડો સમય આરામ કરો. સ્ટ્રેચ વચ્ચે 2 થી 5 મીનીટનો રીલેક્સ ટાઈમ જાળવો. શોલ્ડર સ્ટ્રેચની સાથે નેક સ્ટ્રેચ કરવાથી પણ ખુબ જ ફાયદો થાય છે.

આ સિવાય જયારે વધારે પડતો માથાનો દુખાવો જણાય તો માથામાં ફેલાયેલી રક્ત વાહિનીઓના કારણે થાય છે.  આનાથી રાહત મેળવવા માટે તમે આઈસ પેકનો ઉપયોગ કરો અને તેને કાન પટ્ટી પર લગાવો. જેનાથી માથાના દુખાવામાં રાહત મળીં શકે છે.

ફુદીનાના પાનમાં મેન્થોલ અને મેથોન હોય છે, જયારે આ તમારી ત્વચાને સ્પર્શ કરે છે ત્યારે ઠંડકનો અનુભવ થાય છે.  ફુદીના પાનને વાટીને તેની પેસ્ટ બનાવીને માથાના ભાગમાં લગાડવાથી માથાના દુખાવામાં ઘણી હદે રાહત આપવામાં ઉપયોગી નીવડે છે. જે એક શીતળતાનો અનુભવ કરાવે છે. તેમજ માથાના દુખાવામાં ઝડપથી રાહત અપાવે છે.

આદુ માથાના દુખાવાથી છુટકારો અપાવવા માટે શ્રેષ્ઠ છે. આદુને છીણી  નાખીને તેને ખારણીમાં નાખીને ખાંડી લો. આ પછી આ આદુને વાટીને  આ પેસ્ટને પાણીમાં ભેળવી લો અને તેમાં લીંબુનો રસ નાખી દો. આ પછી તેને નવશેકું ગરમ કરી લો. આ રીતે લીંબુ યુક્ત હુંફાળું પાણી પીવાથી માથાના દુખાવામાં રાહત થાય છે. ઘણા લોકો માથાનો દુખાવો થાય ત્યારે આ રીતે લીંબુ સરબતનો ઉપયોગ માથાના દુખાવામાં ખુબ જ કારગર છે.

લવિંગ પણ માથાના દુખાવાનાં ઈલાજમાં લવિંગને પણ એક ઉપયોગી  ટોનિક માનવામાં આવે છે. લવિંગને વાટીને તેનો પાવડર બનાવીને અ પાવડર એક પોટલીમાં બાંધીને માથા પર લપેટી દેવી. આ સિવાય લવિંગનો પાવડર ભૂકો કરીને તેને સુંઘવાથી પણ આ માથાના દુખાવામાં ઘણી ખરી રાહત થઇ જાય છે. તુલસીના પાનને પાણીમાં નાખીને તેનો નાશ લેવાથી તતુલસીના પાનમાં રહેલી સુગંધ નાકથી સીધી જ મગજ ઉપર અસર કરે છે. જેના ફળ સ્વરૂપે માથાનો દુખાવો ધીરે ધીરે થઈને ઓછો થઇ જાય છે.

આમ, આ માથાના દુખાવાને દૂર કરવા  માટે આ બધા જ ઉપચાર ખુબ જ ઉપયોગી છે. આ ઉપચાર કરવાથી મગજને શાંતિ મળે છે. જેનાથી માથાનો દુખાવો મટી જાય છે. આ ઉપચારો આયુર્વેદ, યોગ અને કસરત પણ આધારિત હોવાથી તેની કોઈ આડઅસર પણ થતી નથી. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.

ShareTweetSend
Deshi Osadiya

Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

Related Posts

હિંગ
ઔષધી

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

August 26, 2022
કબજિયાત માટેનો દેશી ઈલાજ
ઘરેલું ઉપચાર

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

August 21, 2022
ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય
આરોગ્ય

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

August 20, 2022
ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે
ઘરેલું ઉપચાર

ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે

August 19, 2022
ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે
ઘરેલું ઉપચાર

ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે

August 8, 2022
લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત
આરોગ્ય

લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત

July 27, 2022
Next Post
આ 5 ને આયુર્વેદમાં પણ દુશ્મન કહ્યા છે

આ 5 વસ્તુઓ આપણા શરીરને અંદરથી ખોખલું કરી નાખે છે

જાણો નાગરવેલના પાનનો રસ કેટલો છે મહત્વનો

20 થી વધુ રોગોના ઉપાય માટે વપરાય છે આ ગ્રીન ગોલ્ડ પાનનો રસ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે

ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે

August 19, 2022
અરલું ના ફાયદા

એસીડીટી, શ્વાસ, પાચન તંત્ર, તાવ જેવા 20 થી વધુ રોગોમાં 100% અસરકારક છે આ વનસ્પતિ

February 25, 2022
શું બધી ટિપ્સ અપનાવ્યાં બાદ પણ તમારું વજન ઘટતુ નથી? અપનાવો આ ઉપાય

શું બધી ટિપ્સ અપનાવ્યાં બાદ પણ તમારું વજન ઘટતુ નથી? અપનાવો આ ઉપાય

June 15, 2022

Popular Stories

  • ખરજવું, ધાધર કે દાદર ને જડમૂળથી દુર કરવાના સૌથી અસરકારક ઘરેલું ઉપચાર

    ખરજવું, ધાધર કે દાદર ને જડમૂળથી દુર કરવાના સૌથી અસરકારક ઘરેલું ઉપચાર

    0 shares
    Share 0 Tweet 0
  • ધાધર,ખરજવું અને ચામડીના રોગોને કાયમી અને જડમૂળથી દુર કરી દેશે આ ઘરેલું ઉપચાર

    1 shares
    Share 0 Tweet 0
  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

    0 shares
    Share 0 Tweet 0
  • ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે

    0 shares
    Share 0 Tweet 0
  • વગર દવાએ પેશાબમાં થતી તીવ્ર બળતરા અને ઉનવા માટે 100% અસરકારક ઉપચાર

    1 shares
    Share 0 Tweet 0
Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

More About Us»

Recent Posts

  • જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે
  • વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય
  • ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

Categories

  • Uncategorized
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઉપયોગી માહિતી
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

Important Link

  • About US
  • Contact
  • Disclaimer
  • Privacy Policy
  • Terms & Conditions

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

No Result
View All Result
  • Home
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In