Deshi Osadiya
No Result
View All Result
  • Login
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Deshi Osadiya
No Result
View All Result
Home ફિટનેસ

લીંબુ સાથે ભૂલથી પણ આ ચાર વસ્તુ ન ખાવી જોઈએ

Deshi Osadiya by Deshi Osadiya
March 22, 2022
0
લીંબુ સાથે ભૂલથી પણ આ ચાર વસ્તુ ન ખાવી

લીંબુ સાથે ભૂલથી પણ આ ચાર વસ્તુ ન ખાવી

0
SHARES
Share on FacebookShare on Twitter

લીંબુ આપણા શરીર માટે ખુબ જ ફાયદાકારક છે. શરીરમાં અનેક રોગોમાં અને રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં લીંબુ વરદાનરૂપ છે. શરીરમાં લીંબુના અનેક ઘણા ફાયદાઓ છે જેથી તેને શરીર માટે ફાયદાકારક ગણી શકાય છે. પરંતુ લીંબુનું સેવન કરતી વખતે સાવચેતી રાખવી જોઈએ. અમુક એવા ખોરાક છે કે જેમાં લીંબુનું સેવન ન કરવું જોઈએ.

RELATED POSTS

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે

ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે

અમે આ આર્ટીકલમાં આવી 4 પ્રકારની વસ્તુઓ બતાવી રહ્યા છીએ કે જે ચાર વસ્તુઓ સાથે ક્યારેય ભૂલથી પણ લીંબુનું સેવન ન કરવું જોઈએ. નહિતર જેનાથી શરીરમાં ઘણી બધી તકલીફો થાય છે. ઘણી બધી સમસ્યાઓ ઉભી થઈ શકે છે. જો લીંબુને યોગ્ય રીતે લેવામાં આવે તો શરીર માટે લીંબુ દવાનું કાર્ય કરે છે.

Join Group

કેટલાક એવા ખોરાક હોય છે જેમાં મુખ્યત્વે ચાર ખોરાક છે. જેની સાથે લીંબુનું સેવન ન કરવું જોઈએ. જેની સાથે જો લીંબુ લીંબુનું સેવન કરો તો તમારા શરીરમાં મુશ્કેલી ઉભી થાય છે. આ એવી ચાર વસ્તુ છે કે જેના સેવનથી ભયંકર બીમારીઓ સાથે અનેક સમસ્યાઓ અને તકલીફો ઉભી થવાની સંભાવના રહેલી છે.

ખાસ કરીને લીંબુનું સેવન દહીં સાથે કરવામાં આવે તો ખાસ કરીને શરદી, ખાંસી, વાયરલ ઈન્ફેકશન આવું બધું થઈ શકે છે. જેથી દહીં સાથે લીંબુનું સેવન ક્યારેય ન કરવું જોઈએ. શરીરમાં અનેક નવા રોગ ઉત્પન્ન થાય છે.

દહીં એક પ્રકારનું ડેરી પ્રોડક્ટ છે. જેથી સાથે લીંબુ ન ખવાય. દહીં સાથે તમે લીંબુનું સેવન કરો તો તમારી પાચન શક્તિ છે તે એકદમ મંદ પડી જાય છે. પાચન તંત્ર ખોરવાય જાય છે. જેને લીધે ખોરાકનું પાચન ન થાય અને પાચન બરાબર ન થાય તો પેટને લગતી ઘણી બધી સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. પાચન શક્તિ મંદ પડે એટલે રોગ પ્રતિકારક શક્તિ પણ ઘટે છે. રોગ પ્રતિકારક શક્તિ ઘટે એટલે શરીરમાં ઘણી બધી બીમારીઓ આવવા લાગે છે.

આ પછી પપૈયું પણ એક એવી ચીજ છે કે જેનું લીબું સાથે સેવન ન કરવું જોઈએ. પપૈયું પણ એક એવું ફ્રુટ છે, જે લીંબુની જેમ શરીર માટે વરદાન સ્વરૂપ ફળ છે. બંને ફળ અલગ અલગ રીતે ખાવામાં આવે તો અનેક ફાયદાઓથી ભરપૂર છે. પરંતુ પપૈયું અને લીબુનું એક સાથે કોમ્બીનેશન શરીર માટે ઘાતક સ્વરૂપ ધારણ કરી શકે છે. પપૈયા સાથે લીંબુનું સેવન કરવાથી ખાસ કરીને હિમોગ્લોબીનનીં સમસ્યા ઉભી થાય છે. આનાથી શરીરમાં હિમોગ્લોબીનની માત્રા ઘટી શકે છે. આ સિવાય હિમોગ્લોબીનની  સમસ્યા ઉભી થાય તો શરીરમાં લોહીનો વિકાર પણ થઈ શકે છે અને આ સિવાય ખાસ કરીને લોહીની સમસ્યાથી એનીમિયા જેવીબીમારીની ભયંકર સમસ્યાઓ પણ થાય છે. ચામડીની સમસ્યા પણ થાય છે. જેથી ખાસ તો પપૈયા સાથે પણ લીંબુનું સેવન ન કરવું જોઈએ.

દૂધ સાથે લીંબુનું સેવન પણ શરીર માટે હાનીકારક છે. ખાસ કરીને ઘણા લોકો ભોજનમાં નિયમિત દૂધ લેતા હોય છે. આયુર્વેદમાં એમ બતાવવામાં આવ્યું છે કે દૂધ અને લીંબુ બંને જો ખોરાકમાં વાપરવાના હોય તો તે બંનેના સેવન વચ્ચે ઓછામાં ઓછો એક કલાકનો સમય હોવો જોઈએ. જેમાં લીંબુ સરબત, લીંબુ સોડા કે ભોજનમાં પાપડ કે કોઈ વસ્તુમાં લીંબુ વાપરવામાં આવે તો તે પછી એક કલાક બાદ જ દૂધ કે સીધા જ દૂધમાં બનેલી વસ્તુઓનું સેવન કરવું જોઈએ.

ઘણા લોકો ખાસ કરીને પાવભાજી કે બીજી કોઈ વસ્તુમાં લીંબુ વગેરે નીચોવીને લોકો અવાનવાર ખાતા હોય છે. આ સમયે સાથે દૂધનું પણ સેવન કરતા હોય છે. આ એક પ્રકારે વિરુદ્ધ આહાર તો બને જ છે.  જે શરીરમાં અનેક સમસ્યાઓ ઉભી કરે છે.  ઘણા લોકો સલાડમાં લીંબુ નીચોવે છે અને સાથ દૂધ ખાય છે. પરંતુ આ રીતે લીંબુને દૂધ સાથે ખાવાથી એસીડીટીની સમસ્યા થઈ શકે છે. છાતીમાં કે પેટમાં બળતરા થાય છે જેમાં ખાસ કરીને પેટની સમસ્યા થાય છે. જેથી દૂધ સાથે પણ લીંબુનું સેવન ન કરવું જોઈએ.

ટમેટા અને લીંબુ પોતપોતાની રીતે અલગ અલગ ખાટો સ્વાદ ધરાવે છે. ઘણા લોકો હોટેલ કે રેસ્ટોરન્ટમાં જમવાના શોખીન હોય છે. જેમાં ખાસ કરીને ટમેટાનું સલાડ હોય છે. ઘણા લોકો આ ટમેટાને વધારે ખાટા બનાવવા માટે તેમાં લીંબુ ભરપૂર માત્રામાં નિચોવતાં હોય છે. આ ટમેટા અને લીંબુનું એકસાથે સેવન કરવાથી પેટની સમસ્યા થઈ શકે છે. પેટ ખરાબ થઈ શકે છે. જેમાં ખાસ તો પાચન ક્રિયામાં અસર થાય છે. જેમાં યોગ્ય રીતે પાચન થતું નથી. જો તમે ટમેટા સાથે લીંબુનું સેવન કરતા હોય તો આવી પાચન તંત્રની સમસ્યા ઉભી થઇ શકે છે. જેના લીધે પેટની સમસ્યા થાય છે. જેના લીધે ગેસ, એસીડીટી, કબજિયાત વગેરે થાય છે. જે રીતે પેટની સમસ્યા થાય એટલે શરીરમાં ઘણી બધી બીમારીઓ આવવાની શરૂ થઈ જાય છે. માટે આવી સમસ્યાઓથી બચવા માટે ટમેટાની સાથે લીંબુનું સેવન ન કરવું જોઈએ.

આ રીતે ઉપરોક્ત એવા આ ચાર ખોરાક કે જેની સાથે લીંબુનું સેવન ન કરવું જોઈએ. નહિતર લીંબુ શરીરમાં ફાયદો કરવાની જગ્યાએ લીંબુ નુકશાન પણ કરી શકે છે. આ ચાર પ્રકારના ખોરાક અકે આહારને વિરુદ્ધ આહાર પણ કહી શકાય છે. આ ખોરાક સાથે સેવન કરવાથી શરીરમાં વિરોધાભાસ થઇ શકે છે. આનાથી શરીરમાં નુકશાનકારક નકારાત્મક અસર થઇ શકે છે. મુખ્યત્વે આ ખોરાકથી શરીરમાં પેટની સમસ્યાઓ થાય છે. આ પેટની સમસ્યાથી શરીરમાં ઘણા બધા રોગો થાય છે. પેટમાં થતી સમસ્યાઓને અનેક રોગનું મૂળ પણ માનવામાં આવે છે. માટે આવી પેટની સમસ્યા શરીરમાં ન થાય એ માટે ખાસ કરીને આ ચાર પ્રકારના ખોરાક છે જેની સાથે લીંબુ ન ખાવું જોઈએ.

આમ, લીંબુ ખુબ જ ઉપયોગી છે. પરંતુ જેની આ ચાર વસ્તુઓ સાથે સેવન કરવાથી આડઅસર થાય છે. જે માટે આ ચાર વસ્તુઓ સાથે ક્યારેય પણ લીંબુનું સેવન ન કરવું. આ સિવાયની બીજી વસ્તુઓ સાથે લીંબુનું સેવન કરવાથી અનેક ફાયદાઓ થઈને લીંબુ દવા તરીકે પણ ઉપયોગમાં લઈ શકાય છે. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.

ShareTweetSend
Deshi Osadiya

Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

Related Posts

કબજિયાત માટેનો દેશી ઈલાજ
ઘરેલું ઉપચાર

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

August 21, 2022
ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે
ઘરેલું ઉપચાર

ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે

August 19, 2022
ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે
ઘરેલું ઉપચાર

ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે

August 8, 2022
અષ્ટાંગ આયુર્વેદ દ્વારા ચોમાસાની ઋતુમાં રોગો થી બચવા માટે સ્પેશ્યલ આયુર્વેદ ઉકાળો
ઘરેલું ઉપચાર

અષ્ટાંગ આયુર્વેદ દ્વારા ચોમાસાની ઋતુમાં રોગો થી બચવા માટે સ્પેશ્યલ આયુર્વેદ ઉકાળો

July 24, 2022
મમરા ખાવાના ફાયદા
ઘરેલું ઉપચાર

વજન ઓછું કરવાથી લઇ ને રોગ પ્રતિકારક શક્તિ મજબૂત કરવા માટે ઉપયોગી છે મમરા

June 27, 2022
આ 4 દુશ્મન આપણા શરીરને અંદરથી ખોખલું કરી નાખે છે
આરોગ્ય

આ 4 દુશ્મન આપણા શરીરને અંદરથી ખોખલું કરી નાખે છે

June 15, 2022
Next Post
ઉપવાસ નું મહત્વ

શું તમે જાણો છો સૌથી વધારે ઉપવાસ ચોમાચા માં જ શા માટે કરવામાં આવે છે

હાર્ટએટેકથી બચવાનો સૌથી અસરકારક ઉપાય

હાર્ટએટેકથી બચવાનો સૌથી અસરકારક ઉપાય છે આ ઔષધી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

દૂધમાં એક વસ્તુ નાખીને પીઓ, 70 વર્ષ સુધી નહીં આવે આંખોના નંબર

દૂધમાં એક વસ્તુ નાખીને પીઓ, 70 વર્ષ સુધી નહીં આવે આંખોના નંબર

June 15, 2022
જાણો નાગરવેલના પાનનો રસ કેટલો છે મહત્વનો

20 થી વધુ રોગોના ઉપાય માટે વપરાય છે આ ગ્રીન ગોલ્ડ પાનનો રસ

March 22, 2022
મુસાફરી દરમિયાન ચક્કર અને ઉલટી

મળી ગયો મુસાફરી દરમિયાન થતી ઊલ્ટીનો જોરદાર દેશી ઉપાય

June 15, 2022

Popular Stories

  • ધાધર નો ઘરેલુ ઉપચાર

    ધાધર,ખરજવું અને ચામડીના રોગોને કાયમી અને જડમૂળથી દુર કરી દેશે આ ઘરેલું ઉપચાર

    1 shares
    Share 0 Tweet 0
  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

    0 shares
    Share 0 Tweet 0
  • ખરજવું, ધાધર કે દાદર ને જડમૂળથી દુર કરવાના સૌથી અસરકારક ઘરેલું ઉપચાર

    0 shares
    Share 0 Tweet 0
  • કમળા માટે 10 ઘરેલું રામબાણ ઉપચાર, ગમે તેવો કમળો થઇ જશે સારો

    0 shares
    Share 0 Tweet 0
  • દરેક રોગોનો રામબાણ ઈલાજ છે આ રસાયણ ચૂર્ણ, જાણો ઘરે રસાયણ ચૂર્ણ બનાવાની રીત

    0 shares
    Share 0 Tweet 0
Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

More About Us»

Recent Posts

  • જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે
  • વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય
  • ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

Categories

  • Uncategorized
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઉપયોગી માહિતી
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

Important Link

  • About US
  • Contact
  • Disclaimer
  • Privacy Policy
  • Terms & Conditions

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

No Result
View All Result
  • Home
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In