Deshi Osadiya
No Result
View All Result
  • Login
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Deshi Osadiya
No Result
View All Result
Home ઘરેલું ઉપચાર

કોઈપણ દવા લીધા વગર માથાના દુઃખાવાને દુર કરશે આ એક ટીપ્સ

Deshi Osadiya by Deshi Osadiya
June 15, 2022
0
માથાના દુઃખાવા નો ઉપાય

માથાના દુઃખાવા નો ઉપાય

0
SHARES
Share on FacebookShare on Twitter

માથાનો દુખાવો એટલે અવારનવાર  દરેક લોકોમાં જોવા મળતી સમસ્યા. આ સમસ્યા આજના સમયે ઘણા બધા લોકોને જોવા મળે છે. આ એક એવી સમસ્યા છે કે જેના લીધે મગજમાં તકલીફ અને માથાના દુખાવામાં સતત પરેશાન રહેવું પડતું રહેવાથી ઊંઘ લેવામાં પણ તકલીફ પડે છે. માથાના દુખાવાની સમસ્યા એક દિવસ કે સતત જોવા મળતી સમસ્યા છે.

RELATED POSTS

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

આપણા બધાના ઘરે રસોડામાં કાળા મરી નામનાં મસાલા હોય છે. જેનો દાળ, શાકથી માંડીને અનેક રીતે ઉપયોગ કરવામાં આવે છે. જે મસાલાની સાથે એક ઔષધી પણ છે. જેની અંદર એન્ટીઓક્સીડેંટ ગુણ ભરપુર માત્રામાં રહેલા હોય છે. જે સ્વાસ્થ્ય માટે ખુબ જ ઉપયોગી છે. જયારે માથામાં દુખાવો થાય ત્યારે 6 થી 7 કાળા મરીને મોઢામાં નાખીને ચાવી જવા. જેનાથી થોડા જ સમયમાં માથાનો દુખાવો મટી જશે.

Join Group

લવિંગ એક રસોડા અવારનવાર વપરાતું ઔષધીય મસાલા છે. જયારે ખોરાકમાં તેનો ઉપયોગ કરવામાં આવે તો તેનાથી એન્ટીઇન્ફલેમેંટરી ગુણ મળે છે. જે મગજની નસોને શાંત કરવામાં ઉપયોગી છે. જેના લીધે તેનાથી માથાનો દુખાવો મટી જાય છે.

ખાટા ફળોમાં વિટામીન સી અને એન્ટીઓક્સીડેંટ રહેલા હોય છે. જેથી સ્વાસ્થ્ય માટે લીબું ઉપયોગી છે. જ્યારે માથાની ચેતા અને પેશીઓને શાંત કરવામાં પણ લીંબુ ઉપયોગી છે. જેના લીધે જયારે માથાના દુખાવાની સમસ્યા થાય ત્યારે લીંબુની છાલને છોલીને તેને આ રીતે માથા પર ઘસવાથી માથાની દુખાવાની સમસ્યા મટી જાય છે.

ઘણા લોકોએ માથામાં દુખાવાની સમસ્યા ઓછી ઊંઘને લીધે થતી હોય છે. પરંતુ તે લોકો આ કારણ  જાણી શકતા નથી. માટે અમે જણાવી રહ્યા છીએ કે જયારે માથામાં દુખાવાની સમસ્યા થાય ત્યારે શાંતિથી ઊંઘી જવું જોઈએ, જયારે તમારી ઊંઘ પૂરી થઇ જશે ત્યારે દુખાવો આપોઆપ મટી જશે.

માથાના દુખાવાની સમસ્યાના ઈલાજ માટે અજમો પણ ખુબ જ ઉપયોગી છે. જયારે માથામાં સતત દુખાવો રહે છે તેવા સમયે અજમાને વાટીને તેનો પાવડર કરીને પાણીમાં ગરમ કરીને પી જવો જોઈએ. અજમાની અંદર એન્ટીઓક્સીડેંટ ગુણ રહેલા હોય છે. જે શરીર માટે ખુબ જ ઉપયોગી થાય છે. સાથે માથાના દુખાવાની સમસ્યાને ઠીક કરે છે.

ઘણી વખત અમુક લોકોને વર્ષોથી અમુક સમયના અંતરે માથામાં દુખાવો થયા કરતો હોય છે. જ્યારે આ સમયે માથાનો દુખાવો સતત રહેતો હોય તો તેનો આયુર્વેદિક ઉપચાર પણ છે. જે ઉપચાર કરવાથી માથાની સમસ્યા મટી જાય છે. આ દુખાવાને દૂર કરવા માટે આયુર્વેદમાં આપવામાં આવેલા થોડા ઉપાયો કરવાથી આ દુખાવો મટી શકે છે.  જેનાથી કોઈ વધારાની આડઅસર થવાની કોઈ સમસ્યા રહેતી નથી. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થશે.

માથાનો દુખાવો થવાના ઘણા કારણો હોય છે, જેમાં વધારે તણાવ, હાઈબીપી, થાક, ઓછી ઊંઘ, મગજમાં ભાર, ઓછા પ્રકાશમાં રહેવું, સાયનસની સમસ્યા, આરામનો અભાવ, અનિન્દ્રા જેવા  કારણોસર માથામા દુખાવાની સમસ્યા જોવા મળે છે. ઘણા લોકો આ માથાના દુખાવાની સમસ્યા માટે દર્દનાશક પેન કિલરનામની દવાઓ લે છે.  જે આ રીતે દુખાવાને મટાડવા માટે ખુબ જ ઉપયોગી છે.  જો કે આ ગોળીઓનું સેવન કરવું પણ શરીરના સ્વાસ્થ્ય માટે જોખમકારક છે.

આમ, જયારે માથામાં દુખાવાની સમસ્યા થાય ત્યારે તમે આ રીતે  ઉપરોક્ત ઉપચાર કરી શકો છો.  જયારે તમે આ રીતે આ પદાર્થોનો ઉપાય કરશો તો તમારે દવા લેવાની કોઈ જ જરૂર નહિ પડે. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.

ShareTweetSend
Deshi Osadiya

Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

Related Posts

હિંગ
ઔષધી

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

August 26, 2022
કબજિયાત માટેનો દેશી ઈલાજ
ઘરેલું ઉપચાર

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

August 21, 2022
ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય
આરોગ્ય

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

August 20, 2022
ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે
ઘરેલું ઉપચાર

ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે

August 19, 2022
ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે
ઘરેલું ઉપચાર

ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે

August 8, 2022
લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત
આરોગ્ય

લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત

July 27, 2022
Next Post
મખાના ખાવાના ફાયદાઓ

દરરોજ સવારે ખાલી પેટ ખાવ માત્ર બે ત્રણ દાણા આ વસ્તુના, થશે અદભુત ફાયદા

ગેસ, એસીડીટી અને કબજિયાત

ખાલી એક ઉપાય કરો ગેસ, એસીડીટી અને કબજિયાતનો કાયમી ઉપચાર થઇ જશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

સ્વપ્નદોષ કે શીઘ્રપતન થવાના મુખ્ય કારણ અને સ્વપ્ન દોષના આયુર્વેદિક ઉપચાર

સ્વપ્નદોષ કે શીઘ્રપતન થવાના મુખ્ય કારણ અને સ્વપ્ન દોષના આયુર્વેદિક ઉપચાર

February 25, 2022
હાડકા મજબુત કરવા નો ઉપાય

હાડકાને પથ્થર જેવા મજબુત બનાવી દેશે આ એક ઔષધીનું પાન

March 22, 2022
કેન્સરથી લઇ ને 100 થી વધુ રોગોના ઈલાજ માટે ઉપયોગી છે સરગવાનો પાવડર

કેન્સરથી લઇ ને 100 થી વધુ રોગોના ઈલાજ માટે ઉપયોગી છે સરગવાનો પાવડર

February 25, 2022

Popular Stories

  • ખરજવું, ધાધર કે દાદર ને જડમૂળથી દુર કરવાના સૌથી અસરકારક ઘરેલું ઉપચાર

    ખરજવું, ધાધર કે દાદર ને જડમૂળથી દુર કરવાના સૌથી અસરકારક ઘરેલું ઉપચાર

    0 shares
    Share 0 Tweet 0
  • ધાધર,ખરજવું અને ચામડીના રોગોને કાયમી અને જડમૂળથી દુર કરી દેશે આ ઘરેલું ઉપચાર

    1 shares
    Share 0 Tweet 0
  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

    0 shares
    Share 0 Tweet 0
  • ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે

    0 shares
    Share 0 Tweet 0
  • વગર દવાએ પેશાબમાં થતી તીવ્ર બળતરા અને ઉનવા માટે 100% અસરકારક ઉપચાર

    1 shares
    Share 0 Tweet 0
Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

More About Us»

Recent Posts

  • જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે
  • વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય
  • ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

Categories

  • Uncategorized
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઉપયોગી માહિતી
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

Important Link

  • About US
  • Contact
  • Disclaimer
  • Privacy Policy
  • Terms & Conditions

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

No Result
View All Result
  • Home
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In