Deshi Osadiya
No Result
View All Result
  • Login
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Deshi Osadiya
No Result
View All Result
Home ઘરેલું ઉપચાર

જમતા પહેલા એક ગ્લાસ પીવો, જીવો ત્યાં સુધી પેટમાં ગેસ કે અવળો ગેસ નહિ થાય

Deshi Osadiya by Deshi Osadiya
June 15, 2022
0
જમતા પહેલા એક ગ્લાસ પીવો, જીવો ત્યાં સુધી પેટમાં ગેસ કે અવળો ગેસ નહિ થાય
0
SHARES
Share on FacebookShare on Twitter

પેટમાં ગેસ થવાની સમસ્યા ઘણા બધા લોકોને રહેતી તકલીફ છે. આ સમસ્યા થાય ત્યારે પેટ ફૂલી ગયેલું દેખાય છે, પેટમાં આફરો ચડ્યો હોય એવું લાગે છે, પેટમાં ગરબડ થવા લાગે છે, મોટાભાગે બપોરનું ખાવાનું તમે ખાવ, બપોરનો ખોરાક તમે લો, આ પછી ગેસ થવાની સમસ્યા વધારે જોવા મળે છે.

RELATED POSTS

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

તમે બપોરનું ભોજન લીધું હોય એ પછી તમને ગેસ થાય છે. આયુર્વેદમાં આ ગેસની સમસ્યાના ઈલાજ બતાવવામાં આવ્યા છે. આ ઉપાય કરવાથી કાયમી ગેસ થતો હોય, દરરોજ ખાધા પછી ગેસ થતો હોય, કે ક્યારેક ક્યારેક ગેસ થતો હોય, ત્યારે આ ઉપાય કરવાથી આ ગેસની સમસ્યા સાવ મટી જાય છે.

Join Group

આ ગેસની સમસ્યા થવાનું કારણ મોટા ભાગે અનિયમિત ભોજન છે. ભોજન લેવાનો તમારો સમય ફિક્સ ન હોય, આ અનિયમિત ભોજનને કારણે ગેસ થવાની શક્યતા પુરેપુરી છે. આ સિવાય તીખું તમતમતું અને મસાલેદાર ભોજન કરવાથી કે ચટાકેદાર ભોજન કરવાથી ગેસ થવાની શક્યતા રહે છે.

આ સિવાય પચવામાં ભારે હોય તેવા ખોરાક લેવાથી, કોઈ એન્ટીબાયોટીક લેવાથી, કે અમુક પ્રકારની દવાઓનું સેવન કરવાથી પણ ગેસની સમસ્યા થઈ શકે છે. આ સમસ્યા મોટા ભાગે બપોરે જમ્યા પછી થાય છે. જ્યારે આ સમસ્યા પેટમાં વધે છે ત્યારે પેટમાં દુખાવો થાય છે તેમજ છાતીમાં દુખાવો થાય છે.

આ સમયે મોઢામાં ઉલટી થવાની સમસ્યા કે મોઢામાંથી ઉબકા આવતા હોય તેવું લાગે છે. આ છાતીમાં થતા ગેસને અવળો ગેસ કહેવામાં આવે છે. આ અવળો ગેસ કે સામાન્ય ગેસ થતો હોય તો પણ આ દેશી ઉપચાર કરવાથી ચોક્કસ આ ગેસની સમસ્યા મટી જાય છે.

આ ગેસની સમસ્યા કાયમ થાય તો તેમાંથી ગેસ થવાની સમસ્યા થાય છે. જેમાંથી એસીડીટી થવાની સંભાવના રહે છે. અ સિવાય કબજિયાતની સમસ્યા પણ થાય છે. અને જેનાથી પેટની ઘણી બધી સમસ્યાઓ થાય છે.

વધારે પ્રમાણમાં દરરોજ તમને ગેસ થાય તો તમને આંતરડાની સમસ્યા થઇ શકે છે. આંતરડાની બીમારી થઇ શકે છે, અને આંતરડાખરાબ થઇ શકે છે અને પાચનની સમસ્યા પણ થાય છે. પાચન તંત્રની સીસ્ટમ ખરાબ થઇ જાય છે.

આ સમસ્યાના ઉપાય તરીકે તમારે જમતા સમયે જમવાના એક કલાક પહેલા એક ગ્લાસ હુંફાળું પાણી લેવું, એક ગ્લાસમાં પાણી લઇ તેમાં અડધી ચમસી ખાવાનો સોડા નાખવો. આ ખાવાનો સોડા નાખ્યા બાદ એક ચપટી તેમાં સંચળ નાખવું.

આ પછી પછી તેમાં એક એક અડધું લીંબુ તેમાં નીચોવી લેવું. આ લીંબુ નીચોવીને  તેને જમવાના એક કલાક પહેલા પી જવું. આ પીધા પછી એક કલાક બાદ બપોરનું ભોજન કરવું. આ ઉપાય દિવસમાં માત્ર એક જ વખત કરવો.

જમતા પહેલા આ ઉપાય કરવો, જમતી વખતે ધીમે ધીમે અને ચાવીને ખાવું. આનાથી અડધી ચમચી તો ચાવીને ખાશો તો ઠીક થઇ જાય છે. જમ્યા બાદ તરત પાણી ન પીવું.  પરંતુ એક ગ્લાસ મોળી છાશ, એક ચપટી તેની અંદર  સંચળ નાખવું. તેમાં અડધી ચમચી જેટલો અજમો નાખવો અને તેમાં એક ચપટી કાળા મરીનો પાવડર નાખીને આ મોળી  છાશ એક ગ્લાસ જેટલી પી લેવી. જમીને બેઠા બેઠા જ એક ગ્લાસ આ છાશ પી લેવી. આ પછી ઉભા થયા બાદ પાણી ન પીવું. જમ્યા બાદ 45 મિનીટ સુધી પાણી ન પીવું. માત્ર આટલો ઉપાય કરવાથી ગેસની બીમારી ઠીક થઇ જાય છે.

તમે કાયમ ગેસ થતો હોય તો ગેસ મટી જાય છે, અવળો ગેસ થતો હોય તો આ અવળો ગેસ પણ મટી જાય છે. આ સિવાય પેટની નાની મોટી સમસ્યા રહેતી હોય તો તે સમસ્યા પણ દૂર થઇ જાય છે. આફરો ચડતો હોય તેવી સમસ્યા હોય, પેટમાંથી સતત અવાજ આવતો હોય, આ બધી જ સમસ્યા મટી જાય છે.

આમ, આ એક ખુબ જ ઉપયોગી ઉપાય છે, આ ઉપાય કરવાથી આમ ગેસ સહિત પેટની નાની મોટી સમસ્યાઓ ઠીક થઇ જાય છે. આ એક ખુબ જ ઝડપથી સમસ્યાને ઠીક કરતો ઉપાય છે. આ ઉપાય કરવાથી કોઈ આડઅસર થયા વગર જ ઈલાજ શક્ય બને છે. અમે આશા રાખીએ ક ગેસની સમસ્યા માટે આ ઉપાય તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.

ShareTweetSend
Deshi Osadiya

Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

Related Posts

હિંગ
ઔષધી

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

August 26, 2022
કબજિયાત માટેનો દેશી ઈલાજ
ઘરેલું ઉપચાર

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

August 21, 2022
ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય
આરોગ્ય

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

August 20, 2022
ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે
ઘરેલું ઉપચાર

ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે

August 19, 2022
ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે
ઘરેલું ઉપચાર

ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે

August 8, 2022
લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત
આરોગ્ય

લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત

July 27, 2022
Next Post
શરદી, ઉધરસ અને કફ

સતત આવતી ઉધરસ કે સુકી ખાસીનો કાયમી ઈલાજ છે આ એક ટીપ્સ

Amarvel

એક એવી વેલ કે જેનો રસ કાઢીને પીવાથી 20 થી વધુ બીમારી થાય છે દુર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

ઓપરેશન વગર હરસ-મસા કે પાઈલ્સને કાયમી દુર કરવાનો સરળ ઉપચાર

ઓપરેશન વગર હરસ-મસા કે પાઈલ્સને કાયમી દુર કરવાનો સરળ ઉપચાર

March 22, 2022
આંબાના પાનના ફાયદા

દવા કરતા વધુ ગુણકારી છે આ વૃક્ષના પાંદડા, અનેક રોગોનો રામબાણ ઈલાજ છે આ પાન

February 25, 2022
બ્લોક નસ ખોલવા માટે

શરીરના કોઇ પણ ભાગની બ્લોક નસ ખોલવા માટે બસ આટલું કરો

March 22, 2022

Popular Stories

  • ધાધર નો ઘરેલુ ઉપચાર

    ધાધર,ખરજવું અને ચામડીના રોગોને કાયમી અને જડમૂળથી દુર કરી દેશે આ ઘરેલું ઉપચાર

    1 shares
    Share 0 Tweet 0
  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

    0 shares
    Share 0 Tweet 0
  • ખરજવું, ધાધર કે દાદર ને જડમૂળથી દુર કરવાના સૌથી અસરકારક ઘરેલું ઉપચાર

    0 shares
    Share 0 Tweet 0
  • હરસ, સંતાન પ્રાપ્તિ, માસિક સમસ્યા, અલ્સર જેવા અનેક રોગોનો અચૂક ઉપાય છે નિરંજન ફળ

    0 shares
    Share 0 Tweet 0
  • વગર દવાએ પેશાબમાં થતી તીવ્ર બળતરા અને ઉનવા માટે 100% અસરકારક ઉપચાર

    1 shares
    Share 0 Tweet 0
Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

More About Us»

Recent Posts

  • જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે
  • વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય
  • ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

Categories

  • Uncategorized
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઉપયોગી માહિતી
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

Important Link

  • About US
  • Contact
  • Disclaimer
  • Privacy Policy
  • Terms & Conditions

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

No Result
View All Result
  • Home
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In