Deshi Osadiya
No Result
View All Result
  • Login
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Deshi Osadiya
No Result
View All Result
Home ઘરેલું ઉપચાર

આ એક પાનનો પ્રયોગ શરીરના 10 થી વધુ રોગો મટાડી શકે છે

Deshi Osadiya by Deshi Osadiya
March 22, 2022
0
જમરૂખ પાનના ફાયદા

જમરૂખ પાનના ફાયદા

0
SHARES
Share on FacebookShare on Twitter

આપણા શરીરમાં અવારનવાર કોઈને કોઈ બીમારીઓ આવા રાખતી હોય છે. આવી બીમારીઓને લીધે મનુષ્યનું શરીર લાંબા સમય સુધી કોઈને કોઈ દવાના ખર્ચામાં જ રહ્યા કરે છે. આ સમસ્યાને લીધે વ્યક્તિ સતત અનેક રોગોને મટાડવા માટે પ્રયતનો કરે છે. પરંતુ આ  રોગોની દવા આપણા ઘર આંગણે જ હોય છે તે આપણે જાણતા હોતા નથી.પરંતુ આ આર્ટીકલમાં આવી જ એક ઘરેલું જડીબુટ્ટી વિશે જણાવી રહ્યા છીએ.

RELATED POSTS

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે

અમે આ આર્ટીકલમાં જામફળનાં પાન વિશે વાત કરી રહ્યા છીએ. આ જામફળીના પાનની ચા બનાવીને તમારે પીવાની છે. આ ચા કેવી રીતે બનાવવી એ પણ તમને આ લેખમાં જણાવીશું. આ સિવાય આ ચા પીવાથી ક્યા 10 રોગો છે તે શરીરમાંથી દૂર થઇ જાય છે. તેના વિશે પણ આ આર્ટીકલમાં તમને જણાવી રહ્યા છીએ.

Join Group

જામફળના પાન

આ જામફળના 10 પાનની ચા 10 પ્રકારના રોગોને મટાડી દે છે. આ પાન શરીરમાં કાયમી સમસ્યા તરીકે હેરાન કરતા હોય તેવા રોગોને મટાડવામાં ઉપયોગી છે. આ રોગોમાં શરીરમાં ઘણા સમય સુધી વ્યક્તિને હેરાન અને પરેશાન કરે છે. જયારે આ જામફળના પાનની ચા બનાવીને પીવાથી આવા બધા રોગો ઠીક થાય છે.

આ જામફળીના પાંદડાની ચા નિયમિત સવારે પીવાથી વધારાની ચરબી હોય છે તે ઓગળી જાય છે અને વધારાનું વજન હોય તે ઓછું થઈ જાય છે. ઘણા લોકોને બ્લડ પ્રેસરની સમસ્યા પણ અવારનવાર જોવા મળતી હોય છે. જે લોકોને બ્લડ પ્રેસરની સમસ્યા રહેતી હોય, બ્લડ પ્રેસર વધી જવાની કે ઘટી જવાની સમસ્યા થતી હોય તો આ પાનની ચા પીવાથી બ્લડ પ્રેસર સંપૂર્ણ રીતે કન્ટ્રોલમાં રહે છે. અને શરીરમાં જે કોલેસ્ટ્રોલનું જે લેવલ હોય છે તે પણ ખુબ જ સારું રહે છે. ખરાબ કોલેસ્ટ્રોલ હોય છે તે શરીરમાંથી દૂર થાય છે જેથી હ્રદયની કાર્ય ક્ષમતામાં પણ ઘણો બધો વધારો થાય છે.

જે લોકોને વાળ ખરવાની સમસ્યા હોય, વાળ ખરી પડતા હોય તે લોકો માટે આ જામફળીના પાંદડા અકસીર છે. જામફળીના પાંદડાની ચા પીવાની સાથે આ પાનની પેસ્ટ બનાવીને તેમાં અડધી ચમચી કે અડધી ચમચી આમળાનો પાવડર અને એક ચમચી નારીયેલનું તેલ નાખીને સવારે સ્નાન કરતા પહેલા કે માથું ધોતા પહેલા એક કલાકે આ પાનની પેસ્ટ બનાવીને માથામાં લગાવી દેવી. ત્યારબાદ આ પાન છે તેના પાણીથી તમારે વાળ ધોઈ લેવા. તમે આટલું કરશો એટલે વાળ ખરવાની સમસ્યા ખુબ ટૂંકા ગાળામાં ઠીક થઇ જશે.

આ ઉપાયથી વાળને લગતી દરેક સમસ્યાઓ ઠીક થઈ જાય છે. વાળ ઘાટા મજબુત અને એકદમ ચમકીલા બને છે. જે લોકોને ઝાડા કે મરડોની બીમારી થઇ હોય તો આવા લોકો માટે પણ આ જામફળીના પાંદડાની ચા ખુબ જ સારું પરિણામ આપે છે. આ જામફળીના 10 પાંદડા લઈને આ પાનને 200 મિલી પાણીમાં નાખી, પાણીને ખુબ ઉકાળી લેવું. ત્યાર બાદ ગાળીને ઠંડું થાય ત્યારે તેને પી લેવું. આટલું કરવાથી ઝાડા અને મરડોની સમસ્યા હોય તેમાં અદભૂત પરિણામ આવે છે.

આ જામફળીના પાંદડાની ચા નિયમિત પીવાથી પાચન શક્તિ મજબુત બને છે. પેટમાં જે બેક્ટેરિયા હોય તેનો નાશ થાય છે. જેથી પેટની સમસ્યા ઠીક થાય છે. ખાસ કરીને ગેસ, એસીડીટી અને કબજિયાતની સમસ્યા રહેતી હોય તો આ પાનની ચા પીવાથી અઠવાડીયાની અંદર ખુબ સારું પરિણામ આપે છે.

આ ચા સુગરને કન્ટ્રોલમાં રાખવામાં પણ ખુબ જ ઉપયોગી છે. જે લોકો ડાયાબીટીસની સમસ્યાથી પરેશાન હોય તે લોકોએ નિયમિત આ જામફળીના પાંદડાની ચા પીવાથી શુગર લેવલ એકદમ કન્ટ્રોલમાં આવે છે.

મોઢાની અંદર ચાંદી પડવાની સમસ્યા પણ ઘણા લોકોમાં જોવા મળતી હોય છે. જે લોકોને પાન માવા કે તમાકુને લીધે મોઢામાં ચાંદી પડતી હોય તો જામફળીના પાંદડા  પાન ચાવવાથી ચાંદી મટી જાય છે. આ સિવાય આ પાનની ચા બનાવીને ચાંદી પર લગાવી દેવામાં આવે તો ચાંદી મટી જાય છે.

જે લોકોને શરદી, ઉધરસ કે ખાંસીની સમસ્યા હોય, જેમાં ખાંસી સુકી કે કફ વાળી હોય તો તેવા સમયે આ જામફળીના પાંદડાનો ઉકાળો કરીને પીવાથી કે આ જામફળીના પાંદડાની ચા પીવાથી ખાંસી અને શરદીમાં અદભૂત રાહત મળે છે. આ પાનમાં વિટામીન સી અને આયર્ન ભરપુર માત્રામાં હોય છે. જે શરદી અને ખાંસીને દૂર કરવા માટે ખુબ જ સારું પરિણામ આપે છે.

દાંતમાં દુખાવાની સમસ્યા જે લોકોને હોય તે લોકો પણ જામફળીનો ઉપયોગ કરી શકે છે. જે લોકોને દાંતનો દુખાવો થઇ રહ્યો હોય, દાંતમાં કે પેઢામાં દુખાવો થતો હોય, દાંતને લગતી કોઇપણ સમસ્યા હોય ત્યારે આ માત્ર આ પાનનો ઉકાળો કરીને પીવાથી આ પાણીને મોઢામાં રાખવું. આ પાણીને થોડીવાર મોઢામાં રાખીને તેના કોગળા કરવાથી દાંતના દુખાવામાં ખુબ જ સારું પરિણામ આપે છે.

આ જામફળીના પાંદડાની ચા બનાવવા માટે 150 મિલીલીટર પાણી લેવું. આ માટે જામફળીના 10 પાંદડાને ધોઈ લેવા. આ જામફળીના પાંદડાને લઈને તેને સરખી રીતે ધોઈને તેને આ લીધેલા પાણીમાં નાખી દેવા. આ પાણી અને પાંદડામાં ગરમ કરવા. તેમાં એક ચપટી જેટલી ચાની ભૂકી નાખવી. આ પાણીને હળવું ગરમ કરવું. થોડું ગરમ થાય એટલે તેને નીચે ઉતારી લેવું.

આ પાણી ઠંડું થઈ જાય પછી તેમાં એક ચમચી જેટલું મધ નાખવું. આ મધ નાખીને બરાબર મિક્સ કરીને હલાવી લેવું. આ પછી તેને પી લેવું. આ રીતે જામફળના પાનની હર્બલ ચા બને છે. આ ચા પીવાથી ઉપરોક્ત બતાવ્યા પ્રમાણેની દરેક સમસ્યા જે શરીરમાં હોય છે ઠીક થાય છે.

આમ, આ જામફળના પાંદડાની ચા પીવાથી શરીરમાં ખુબ જ ફાયદો થાય છે. આ ચા શરીરમાં રહેલા રોગોને કોઇપણ આડઅસર વગર જ ઠીક કરે છે. જેથી તેનું સેવન સરળતાથી કરી શકાય છે. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય અને રોગોને ઠીક કરે.

ShareTweetSend
Deshi Osadiya

Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

Related Posts

હિંગ
ઔષધી

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

August 26, 2022
કબજિયાત માટેનો દેશી ઈલાજ
ઘરેલું ઉપચાર

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

August 21, 2022
ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે
ઘરેલું ઉપચાર

ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે

August 19, 2022
ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે
ઘરેલું ઉપચાર

ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે

August 8, 2022
અષ્ટાંગ આયુર્વેદ દ્વારા ચોમાસાની ઋતુમાં રોગો થી બચવા માટે સ્પેશ્યલ આયુર્વેદ ઉકાળો
ઘરેલું ઉપચાર

અષ્ટાંગ આયુર્વેદ દ્વારા ચોમાસાની ઋતુમાં રોગો થી બચવા માટે સ્પેશ્યલ આયુર્વેદ ઉકાળો

July 24, 2022
મમરા ખાવાના ફાયદા
ઘરેલું ઉપચાર

વજન ઓછું કરવાથી લઇ ને રોગ પ્રતિકારક શક્તિ મજબૂત કરવા માટે ઉપયોગી છે મમરા

June 27, 2022
Next Post
કંટોલાના ફાયદા

આ છે દુનિયાની સૌથી તાકતવર અને ગુણોથી ભરપુર શાકભાજી

દૂધ અસલી છે કે નકલી

તમારા ઘરે આવતું દૂધ અસલી છે કે નકલી માત્ર 1 મિનીટમાં આ રીતે જાણો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

August 20, 2022
શરદી નો રામબાણ ઈલાજ

માત્ર 2 જ દિવસમાં જૂની શરદી અને છાતીમાં જામી ગયેલા કફ ને કાઢવાનો 100% અસરકારક ઉપચાર

February 25, 2022
આજીવન દાંતની તકલીફમાં થી છુટકારો

ખાલી ૧ રૂપિયામાં આજીવન દાંતની તકલીફમાં થી છુટકારો આપશે આ એક ઉપાય

June 15, 2022

Popular Stories

  • ખરજવું, ધાધર કે દાદર ને જડમૂળથી દુર કરવાના સૌથી અસરકારક ઘરેલું ઉપચાર

    ખરજવું, ધાધર કે દાદર ને જડમૂળથી દુર કરવાના સૌથી અસરકારક ઘરેલું ઉપચાર

    0 shares
    Share 0 Tweet 0
  • ધાધર,ખરજવું અને ચામડીના રોગોને કાયમી અને જડમૂળથી દુર કરી દેશે આ ઘરેલું ઉપચાર

    1 shares
    Share 0 Tweet 0
  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

    0 shares
    Share 0 Tweet 0
  • ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે

    0 shares
    Share 0 Tweet 0
  • વગર દવાએ પેશાબમાં થતી તીવ્ર બળતરા અને ઉનવા માટે 100% અસરકારક ઉપચાર

    1 shares
    Share 0 Tweet 0
Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

More About Us»

Recent Posts

  • જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે
  • વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય
  • ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

Categories

  • Uncategorized
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઉપયોગી માહિતી
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

Important Link

  • About US
  • Contact
  • Disclaimer
  • Privacy Policy
  • Terms & Conditions

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

No Result
View All Result
  • Home
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In