Deshi Osadiya
No Result
View All Result
  • Login
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Deshi Osadiya
No Result
View All Result
Home આયુર્વેદ

આ આયુર્વેદિક ધંધામાં લગાવો માત્ર 50 હજાર રૂપિયા, 10 વર્ષ સુધી થશે ઉત્તમ કમાણી

Deshi Osadiya by Deshi Osadiya
March 22, 2022
0
આયુર્વેદિક ધંધામાં લગાવો માત્ર 50 હજાર રૂપિયા

આયુર્વેદિક ધંધામાં લગાવો માત્ર 50 હજાર રૂપિયા

0
SHARES
Share on FacebookShare on Twitter

ઘણા લોકોને ઘણું આગળ પ્રગતિ કરવાનું સ્વપ્ન હોય છે. જેના લીધે તે કોઈને કોઈ એવા ધંધાની કે બિઝનેસની શોધમાં હોય છે કે જેનાથી સતત આવકમાં વધારો થતો રહે. પરંતુ ઘણી વખત વ્યક્તિને સતત આવક કરી આપતા બિઝ્નેસ વિશે માહિતી હોતી નથી. જેના પરિણામે કોઈ નાનો મોટો બીઝનેસ ચાલુ કરતા હોય છે. પરંતુ કયારેક આ ક્ષેત્રમાં અનુભવ નહિ હોવાને લીધે ખાસ પ્રગતી થતી નથી.

RELATED POSTS

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે

ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે

આજે ઘણા લોકો આગળ વધવા માટે નોકરી છોડી અને કોઈ ચોક્કસ બીઝ્નેસ કરવા માંગતા હોય છે. તમારે કોઈ પણ ધંધો ચાલુ કરવા માટે જે ધંધાની માગ હોય તેવો ધંધો પસંદ કરવો કરવો જોઈએ. ધંધો ચાલુ કરતા પહેલા તેના બધા જ પાસાઓને તપાસી લેવા જોઈએ. આ માટે અમે જે એક એવો બીઝનેસ બતાવી રહ્યા છીએ. જે તમને કોઈ કોઈ પણ પ્રકારના જોખમ વગર જ ઘણો બધો નફો કરાવી શકે છે.

Join Group

આજે સમગ્ર જગ્યાએ મહામારીનું ગ્રહણ લાગી ગયું છે. જેના લીધે હાલમાં અનેક ક્ષેત્રો બંધ છે. જયારે ખેતી એક વ્યવસાય છે કે જે લોકોની જરૂરીયાત હોવાથી સતત ચાલતો રહે છે. આપણા દેશના મોટાભાગના લોકો કોઈને કોઈ રીતે ખેતી સાથે સંકળાયેલા છે. જેના લીધે આ ક્ષેત્રમાં બધા જ લોકોને માહિતી હોય છે. પરંતુ અમે આ ખેતીમાં સરગવાની ખેતી વિશે જણાવી રહ્યા છીએ. જે તમને ભરપુર ફાયદો કરાવી શકે છે.

આજના સમયે આયુર્વેદમાં સરગવાની ખુબ જ માંગ છે. સરગવાના પાંદડા, પાવડર, જ્યુસ તેમજ શીંગો સહીત બધા જ અંગોનો અને તેની પેદાશોનો આયુર્વેદમાં તેમજ ખોરાકમાં ઉપયોગ થાય છે. જેના પરિણામ સ્વરૂપ આ સરગવાની ખેતીમાંથી ઘણી બધી જ આવક થઈ શકે છે. હાલમાં સરગવામાંથી અનેક પ્રકારની દવાઓ બનાવવામાં આવે છે, જેનાં લીધે સરગવાની માંગ ખુબ જ રહેલી છે.

હાલમાં આ ખેતીમાં  ઘણા સેલેબ્રીટી લોકો પણ રોકાણ કરી રહ્યા છે. ઘણા લોકો આજે નોકરી છોડીને આ ખેતી કરી  રહ્યા છે. સરગવાની ખેતી કરવી પણ સરળ છે.  સરગવાની ડાળી લગાવી દેવાથી અને તેને પાણી આપતા રહેવાથી સરળતાથી ઉગી જાય છે.  જેથી તેનો ઉછેર કરવો પણ ખુબ જ સરળ છે. આ સરગવાની ખેતીથી તમે મહિને 50 હજાર રુપિયા કમાઈ શકો છો. જે  અંદાજીત વાર્ષિક એક વીઘે 6 લાખની આવક કરાવી શકે છે.

સરગવો એક ઔષધીય છોડ છે.  આ ખેતી કરવા માટે કોઈ ખાસ જમીનની જરૂર પડતી નથી.  આ સરગવો ઉગાડ્યાં બાદ તમે એક 10 મહિનામાં આવક મેળવવાની શરુ કરી શકો છો. જેને એક વખત વાવી દીધા બાદ વારંવાર વાવણી કરવાની જરૂર પડતી નથી. આ એક છોડ માંથી આવક મેળવવા માટે પણ બઝાર અને નિકાસ કરવી પણ ખુબ જ સરળ છે.

સરગવો આયુર્વેદમાં 300થી વધારે રોગોને મટાડે છે. જેના  લીધે કોઈને કોઈએ દવામાં વાપરવામાં આવે છે.  સરગવાને હિન્દીમાં સહજન અને અંગ્રેજીમાં Drumstick કહેવામાં આવે છે. આ સરગવાની ખેતી સાથે તમે તેની વચ્ચે બીજા પાકો પણ ઉગાડીને આવક મેળવી શકાય છે.

સરગવાનું વૃક્ષ છે જે મોટા ભાગે ગમે તેવા વાતાવરણમાં પણ થઇ શકે છે.  જે સામાન્ય પ્રકારે એક વૃક્ષ હોવાથી તેને ખાસ પાણીની જરૂરીયાત રહેતી નથી. આ સરગવાને ફૂલ અને પાક માટે 25 થી 30 ડીગ્રી તાપમાનની જરૂરીયાત રહે છે. માટે સામાન્ય તાપમાન વાળી જગ્યાએ થઇ શકે છે. સરગવાને એક વખત ઉગાડી દીધા બાદ તે સતત 10 વર્ષ સુધી ખુબ જ સારી ઉપજ આપી શકે છે. તમે બજારમાંથી ખાસ ઉપજ આપતી સરગવાની જાતો મંગાવીને ઉપજ મેળવી શકો છો.

વિજ્ઞાનિક રીતે સરગવામાં ઉપયોગી 92 વિટામિન્સ, 46 એન્ટી ઓક્સીડેન્ટસ, 36 પેઈન કીલર્સ અને 18 પ્રકારના એમીનો એસીડ જોવા મળે છે. જેથી તે ખુબ જ મહત્વ ધરાવે છે. આ માટે તમે એક વીઘાની અંદર લગભગ 500 જેટલા સરગવાનાં રોપા વાવી શકો છો. જે વાવવાનો ખર્ચો પણ ખુબ જ ઓછો થાય છે. આ છોડનાં સરગવાના માત્ર પાંદડા વેચીને વાર્ષિક 60થી વધારે આવક મેળવી શકો છો. જયારે સરગવાની શીંગોનું વેચાણ કરીને 1 લાખથી વધારે રૂપિયાની આવક મળી શકે છે.  આ સિવાય તમે જાતે જ આ સરગવાના પાંદડાનો પાવડર બનાવીને પણ તેની આવક મેળવી  શકો છો.

આમ, તમે સરગવાની ખેતી કરવા માગતા હો તો સરગવાની ખુબ જ સરળતાથી ખેતી કરી શકો છો. જે તમને સીધી જ રોકડી આવક કરાવી શકે છે. આ રીતે આવનારા સમયમાં તમારા માટે આ ખેતી કરવાની માંગ પણ ખુબ જ રહેલી છે, જેથી તમારે સરગવાની ખેતી કરી લેવી જોઈએ. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.

ShareTweetSend
Deshi Osadiya

Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

Related Posts

કબજિયાત માટેનો દેશી ઈલાજ
ઘરેલું ઉપચાર

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

August 21, 2022
ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે
ઘરેલું ઉપચાર

ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે

August 19, 2022
ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે
ઘરેલું ઉપચાર

ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે

August 8, 2022
લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત
આરોગ્ય

લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત

July 27, 2022
અષ્ટાંગ આયુર્વેદ દ્વારા ચોમાસાની ઋતુમાં રોગો થી બચવા માટે સ્પેશ્યલ આયુર્વેદ ઉકાળો
ઘરેલું ઉપચાર

અષ્ટાંગ આયુર્વેદ દ્વારા ચોમાસાની ઋતુમાં રોગો થી બચવા માટે સ્પેશ્યલ આયુર્વેદ ઉકાળો

July 24, 2022
મમરા ખાવાના ફાયદા
ઘરેલું ઉપચાર

વજન ઓછું કરવાથી લઇ ને રોગ પ્રતિકારક શક્તિ મજબૂત કરવા માટે ઉપયોગી છે મમરા

June 27, 2022
Next Post
અજમાનું પાણી

જાણો સવારે ભૂખ્યા પેટે અજમાનું પાણી પીવાથી અસંખ્ય બીમારીઓ થાય છે નાબુદ

અળસીનો ઉકાળો

ધડાધડ બરફની જેમ પેટની ચરબી ઓગળી દેશે અળસીનો આ સ્પેશિયલ ઉકાળો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

આ 6 સમસ્યાથી પીડાતા લોકોએ આમળા ખાવાથી દૂર રહેવું જોઈએ

આ 6 સમસ્યાથી પીડાતા લોકોએ આમળા ખાવાથી દૂર રહેવું જોઈએ

March 22, 2022
રાગી

કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ, કેલ્શિયમની ઉણપ માટે છે સૌથી અસરકારક

June 15, 2022
ધાધર નો ઘરેલું ઉપચાર

જૂનામાં જૂની ધાધર ને 100% જડમૂળથી મટાડી દેશે આ ઘરેલું ઉપચાર

August 7, 2022

Popular Stories

  • ખરજવું, ધાધર કે દાદર ને જડમૂળથી દુર કરવાના સૌથી અસરકારક ઘરેલું ઉપચાર

    ખરજવું, ધાધર કે દાદર ને જડમૂળથી દુર કરવાના સૌથી અસરકારક ઘરેલું ઉપચાર

    0 shares
    Share 0 Tweet 0
  • ધાધર,ખરજવું અને ચામડીના રોગોને કાયમી અને જડમૂળથી દુર કરી દેશે આ ઘરેલું ઉપચાર

    1 shares
    Share 0 Tweet 0
  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

    0 shares
    Share 0 Tweet 0
  • ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે

    0 shares
    Share 0 Tweet 0
  • વગર દવાએ પેશાબમાં થતી તીવ્ર બળતરા અને ઉનવા માટે 100% અસરકારક ઉપચાર

    1 shares
    Share 0 Tweet 0
Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

More About Us»

Recent Posts

  • જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે
  • વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય
  • ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

Categories

  • Uncategorized
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઉપયોગી માહિતી
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

Important Link

  • About US
  • Contact
  • Disclaimer
  • Privacy Policy
  • Terms & Conditions

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

No Result
View All Result
  • Home
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In