Deshi Osadiya
No Result
View All Result
  • Login
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Deshi Osadiya
No Result
View All Result
Home ઘરેલું ઉપચાર

તમારાથી સવારમાં વહેલા ઉઠી શકાતું ન હોય તો આ અવશ્ય એકવાર કરજો

Deshi Osadiya by Deshi Osadiya
June 15, 2022
0
સવારે વહેલા ઉઠવામાં કોઈ તકલીફ નહિ પડે

સવારે વહેલા ઉઠવામાં કોઈ તકલીફ નહિ પડે

0
SHARES
Share on FacebookShare on Twitter

જીવનમાં સ્વસ્થ અને સુખી રહેવા માટે વહેલા ઉઠવું જરૂરી છે. પરંતુ આજના સમયે મોટા ભાગના લોકો સવારે મોડે સુધી સૂવા માટે ટેવાયેલા છે.આવા લોકો  રાત્રે મોડે સુધી જાગતા હોય છે અને પછી તે સવારે વહેલા ઉઠી શકતા નથી. અથવા તો આ લોકોને મોડે ઉઠવાની ટેવ પડી ગઈ હોય છે.

RELATED POSTS

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

જયારે કોઈ સલાહ આપે છે ત્યારે તે લોકો વહેલા ઉઠવાનો પ્રયાસ કરે છે અથવા તો ક્યારેક કોઈ ધ્યેય સાથે વહેલા ઉઠવાનો સંકલ્પ કરી નાખે છે પરંતુ તેમનાથી વહેલા ઉઠી શકાતું નથી. જયારે આવી રીતે મોડે ઉઠવાથી  દિવસ દરમિયાન ધારેલા કામ પણ કરી શકતા નથી.

Join Group

સવારે વહેલા ઉઠવાથી  ઘણો બધો ફાયદો થાય છે. જેમાં ઘણી ગૃહિણીઓ, ધંધાદારી લોકો જે લોકો વહેલા ઉઠતા હોય છે. માટે અમે તમને વહેલા કેવીરીતે ઉઠી શકાય તેના માટેના સરળ ઉપાયો બતાવી રહ્યા છીએ.

સવારે ઉઠવાનો ટાઈમ સેટ કરી લો: કારણ કે વહેલા ઉઠવું સ્વસ્થ, સમૃદ્ધ અને બુદ્ધિમાન બનાવે છે. જે આપણે સૌ જાણીએ છીએ. વહેલા ઉઠવાથી આપણા લક્ષ્યોને પ્રાપ્ત કરી શકીએ છીએ. આ સિવાય વહેલા ઉઠવાથી  આપણા દરરોજના રૂટીન કામ પણ સમયસર પુરા થઇ જાય છે. જયારે ઘણા લોકો વહેલા સવારે ઉઠવાની આદત પાડે છે આપમેળે વહેલા સવારે ઉઠી જાય છે. આ લોકોને કોઈ આલાર્મથી પણ જરૂર પડતી હોતી નથી.

ઊંઘતા પહેલા મગજને સંકેત આપો: તમે વહેલા ઉઠવાનો પ્લાન બનાવી રહ્યા છો તો તમારે આ  માટે પ્રથમ તો તમારા મગજને તમારે સંકેત આપવો પડશે કે તમારે વહેલા ઊઠવાનું છે. ઘણા લોકો વહેલા ઉઠવા માટે રાત્રે વહેલા સુવાનો પ્લાન બનાવે છે. પરંતુ તેઓ અ પ્લાનથી સફળ થઇ શકતા નથી. માટે તમે મગજથી ચોક્કસ નિર્ધાર કરી લો કે તમારે આજે વહેલા ઉઠવું જ છે. આ નિર્ણય તમને વહેલા જરૂર ઉઠાડી દે છે.

આ તમે ગમે ત્યારે સુવો ત્યારે પણ કામ લાગે છે. જેમાં તમે 9 વાગે સુવો કે 12 વાગે સુવો પણ નક્કી કરી રાખો કે તમારે સવારે વહેલા ઊઠવાનું છે. જે તમને વહેલા ઉઠવામાં જરૂર મદદ કરશે. અને તમે આપ મેળે જાગી જશો.

સવારે ઉઠવાના ફાયદાઓ તરફ ધ્યાન આપો: જો તમારે વહેલા ઉઠવું હોય તો તમે તમારા મગજને તેના ફાયદાઓ વિશે જાગૃત કરી દો. આ રીતે કરશો તો જ શક્ય બનશે. જો તમારું મન તૈયાર નહિ હોય તો તમે સવારે વહેલા ઉઠી શકશો નહિ. તમને આ રીતે તો વહેલા ઉઠવું જોઈએ નહિ. માટે સવારે ઉઠવાના ફાયદાઓ વિશે ચોક્કસ ફાયદો થશે. જે તમારે  દિવસના કામો કરવાના હશે તે તમે ખુબ જ સરળતાથી પૂરા કરી શકશો.

અલાર્મનો ઉપયોગી કરો: ઘણા લોકો સવારે ઊઠવાના ઘણા પ્રયાસો કરતા હોય છે. જે રીતે સફળ ન થતા હોય તો આલાર્મનો પણ ઉપયોગ કરો. આ એક વહેલા ઉઠવાનો ખુબ જ સારો રસ્તો છે જે.  જે સમયે તમે ઉઠવા માંગો છો તે સમયનું અલાર્મ સેટ કરી દો. જે તમને વહેલા ઉઠાડી મુકશે. આ રીતે થોડા દિવસો આલાર્મ વાપરવાથી તમને વહેલા ઉઠવાની આદત પડી જશે પછી તમારે અલાર્મની જરૂર નહી પડે.

ધીરે ધીરે શરૂઆત કરો: જો તમે વહેલા જ ઉઠવા માંગો છો તો સીધા જ આ ઉપાય ન કરો. તે તમને આ આદત નહિ હોવાથી તમને બીમાર પાડી દેશે.  પરંતુ જો તમે પાંચ વાગે ઉઠવા માંગો છો અને તમારી ટેવ 8 વાગ્યે ઉઠવાની છે. તો તમે પહેલા દિવસે સાડા સાત, બીજા  દિવસે છ, પછી સાડા પાંચ અને પાંચ એમ ધીરે ધીરે ટેવ પાડો એક દિવસ તમારું શરીર આ રીતે ઉઠવા માટે ટેવાઈ જશે.

તમે વવહેલા ઉઠવા ઉત્સુક બનો: જો તમે તમારા જીવનમાં આગળ વધવા માંગો છો. તમારા ઈરાદા અને ઈચ્છાઓ બુલંદ હોવી જોઈએ. જો તમારામાં જ વહેલા ઉઠવાની ધગજ નહી હોય તો તમે વહેલા ઉઠી શકશો નહિ. માટે મનથી મક્કમ બનીને સવારે વહેલા ઉઠવાનો પ્રયાસ કરો.

આમ, આટલા ઉપાયો તમને સવારે વહેલા ઉઠાડવા માટે ખુબ જ ઉપયોગી થશે. તમે ખુબ જ સરળતાથી અને શાંતિથી વહેલા ઉઠી શકશો. જે તમને ખુબ જ ફાયદામાં રાખશે. અમે આશ રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.

ShareTweetSend
Deshi Osadiya

Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

Related Posts

હિંગ
ઔષધી

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

August 26, 2022
કબજિયાત માટેનો દેશી ઈલાજ
ઘરેલું ઉપચાર

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

August 21, 2022
ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય
આરોગ્ય

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

August 20, 2022
ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે
ઘરેલું ઉપચાર

ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે

August 19, 2022
ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે
ઘરેલું ઉપચાર

ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે

August 8, 2022
લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત
આરોગ્ય

લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત

July 27, 2022
Next Post
કઈ ઉંમરે કેટલું બીપી હોવું જોઈએ

કઈ ઉંમરે કેટલું બીપી હોવું જોઈએ આ દરેક વ્યક્તિએ અવશ્ય જાણવું જોઈએ

શરીરમાં બગડેલું પિત

શરીર માં બગડેલા પીતને એક જ ઝાટકે બહાર કાઢી નાખશે કોઈપણ આડઅસર વગર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

શરદી નો રામબાણ ઈલાજ

માત્ર 2 જ દિવસમાં જૂની શરદી અને છાતીમાં જામી ગયેલા કફ ને કાઢવાનો 100% અસરકારક ઉપચાર

February 25, 2022
મીઠા લીમડાના પાનનો ઉપયોગ

રોજ આ પાંચ પાન ખાવા નું રાખો એટલે આ 10 રોગો કાયમ માટે દુર થઇ જશે

March 22, 2022
મ્યુકોરમાઈકોસિસ

બ્લેક ફંગસ અને સફેદ ફંગસ માટે જબરદસ્ત આયુર્વેદિક ઉપચાર

March 22, 2022

Popular Stories

  • ખરજવું, ધાધર કે દાદર ને જડમૂળથી દુર કરવાના સૌથી અસરકારક ઘરેલું ઉપચાર

    ખરજવું, ધાધર કે દાદર ને જડમૂળથી દુર કરવાના સૌથી અસરકારક ઘરેલું ઉપચાર

    0 shares
    Share 0 Tweet 0
  • ધાધર,ખરજવું અને ચામડીના રોગોને કાયમી અને જડમૂળથી દુર કરી દેશે આ ઘરેલું ઉપચાર

    1 shares
    Share 0 Tweet 0
  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

    0 shares
    Share 0 Tweet 0
  • ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે

    0 shares
    Share 0 Tweet 0
  • વગર દવાએ પેશાબમાં થતી તીવ્ર બળતરા અને ઉનવા માટે 100% અસરકારક ઉપચાર

    1 shares
    Share 0 Tweet 0
Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

More About Us»

Recent Posts

  • જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે
  • વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય
  • ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

Categories

  • Uncategorized
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઉપયોગી માહિતી
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

Important Link

  • About US
  • Contact
  • Disclaimer
  • Privacy Policy
  • Terms & Conditions

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

No Result
View All Result
  • Home
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In