Deshi Osadiya
No Result
View All Result
  • Login
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Deshi Osadiya
No Result
View All Result
Home ઘરેલું ઉપચાર

આ ઉપાય દ્વારા સરળતાથી શિયાળામાં વજન ઘટાડો કરી શકાશે

Deshi Osadiya by Deshi Osadiya
June 15, 2022
0
આ ઉપાય દ્વારા સરળતાથી શિયાળામાં વજન ઘટાડો કરી શકાશે

આ ઉપાય દ્વારા સરળતાથી શિયાળામાં વજન ઘટાડો કરી શકાશે

0
SHARES
Share on FacebookShare on Twitter

દરેક લોકો સવારે ઉઠીને ચાનું સેવન કરવા માટે ટેવાયેલા હોય છે.  જાગીને બ્રશ કર્યા બાદ મોટાભાગના લોકો ચા પીવાની આદત ધરાવે છે. આ ચા પીવાથી શરીરમાં કોઈ જ પોષણ મળતું નથી કે ઉર્જા મળતી નથી. પરંતુ આદતને લીધે લોકો ટેવાયેલા હોય છે.

RELATED POSTS

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

આ ચાની જગ્યાએ કોઈ હેલ્ધી ફળનું સેવન કરવામાં આવે તો જેનાથી શરીરને ખુબ જ સારા પ્રમાણમાં ફાયદો થઇ શકે છે. આપણા શરીરમાં અનેક પ્રકારના રોગો આવે છે. જેના માટે જરૂરી પોષકતત્વોની જરૂરીયાત રહેતી હોય છે. જે આપણને ફળોમાંથી સહેલાઈથી મળી રહે છે. માટે અમે તમારા માટે ઉપયોગી થાય એવી આમળાની ચા વિશે જણાવી રહ્યા છીએ.

Join Group

આમળાની ચા

આ ચા શિયાળાની ઋતુમાં ખુબ જ ફાયદાકારક થશે.  આજના સમયે લોકોમાં વધેલું વજન અને કસરતનાં અભાવને લીધે શરીરને ફીટ રાખી શકતા નથી જેના લીધે શરીરનું આરોગ્ય અને બાંધો પણ યોગ્ય રહેતો નથી. જેમાં કસરત કરવામાં આળસી લોકોનું શરીર વધવા લાગે છે તેમજ ઘણા લોકોના  બેઠાડું જીવનથી સતત વધારો થયા કરે છે અને એક સમયે મેદસ્વીતા આવી જાય છે.

જયારે આ વજન ઘટાડવા માટે ઉપયોગી છે આમળાની ચા.  જે સુગરન લેવલને નિયંત્રિત રાખે છે તેમજ ઘણા પ્રકારના રોગોથી પણ બચાવે છે. આમળામાં વિટામીન સી પણ સારા પ્રમાણમાં હોય છે, જેના લીધે તે રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે પણ ઉપયોગી છે.

આયુર્વેદમાં આમળાનું ખુબ જ મહત્વ રહેલું છે. કારણ કે આમળામાં શરીરમાં જરૂરી એવા બધા જ પ્રકારના પોષકતત્વો મળી આવે છે. જેમાં શરીરમાં વારંવાર નાના મોટા રોગો ઉત્તપન્ન કરતા દોષો જેવા કે વાયુ અને પિત્તમાં પણ તે રાહત આપે છે.

આ માટે તમારે આ રોગોથી બચવા માટે આમળાની ચાનું સેવન કરવું જોઈએ. જે તમને આવા રોગથી દૂર રાખશે અને શરીરની મેટાબોલીઝમ સીસ્ટમને પણ સક્રિય રાખશે. જેનાથી શરીરનું વજન કાબુમાં રહે છે.  ઘણા લોકો આમળાનું જ્યુસ પણ પીવે છે.

આમળાનાં ફળમાં સારા એવા પ્રમાણમાં ફાઈબર રહેલું હોય છે, જેના લીધે તે પાચનમાં ઉપયોગી છે.  જે ખોરાકનાં પાચન માટે ઉપયોગી બેક્ટેરીયાનું નિર્માણ વધારે છે. તેમજ આવા બેકટેરિયાને ખોરાક પૂરો પાડે છે.  જેના લીધે આંતરડા માટે પણ આ આમળાની ચા ખુબ જ ઉપયોગી થાય છે.

આ ચામાં રહેલા ફાઈબરના લીધે તે શરીરમાં વધેલા કચરાના નિકાલ માટે પણ ખુબ જ ઉપયોગી છે. આ કચરાનો નિકાલ કરીને તે શરીરમાં મળત્યાગની ક્રિયાને સરળ બનાવે છે. આમળાની ચા નિયમિત પીવાથી વજન ઘટવા લાગે છે.

આમળાની ચા શરીરમાં શુદ્ધ લોહીના નિર્માણ માં ઉપયોગી છે. જે શરીરમાં જરૂરી લોહ તત્વ એટલે કે આયર્ન પૂરું પાડે છે. જેના લીડે લોહી બને છે. જેના લીધે શરીરમાં લોહીની ઉણપ સર્જાતી નથી. આ સિવાય તે  શુદ્ધ લોહીને બનાવીને જુના લોહીને સાફ કરે છે, જેથી તે બોડીને ડીઓક્સીફાઈ કરવામાં પણ ઉપયોગી છે.

આમ, આમળા આપણા શરીર માટે ખુબ જ ઉપયોગી છે. જે શરીરમાં ઉપયોગી એવા બધા જ તત્વોને પૂરા પાડીને આપણને તંદુરસ્ત રાખે છે. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય તેમજ તમે શરીરનું સારું સ્વાસ્થ્ય તેમજ વજનને નિયંત્રણમાં રાખી શકો.

ShareTweetSend
Deshi Osadiya

Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

Related Posts

હિંગ
ઔષધી

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

August 26, 2022
કબજિયાત માટેનો દેશી ઈલાજ
ઘરેલું ઉપચાર

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

August 21, 2022
ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય
આરોગ્ય

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

August 20, 2022
ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે
ઘરેલું ઉપચાર

ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે

August 19, 2022
ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે
ઘરેલું ઉપચાર

ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે

August 8, 2022
લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત
આરોગ્ય

લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત

July 27, 2022
Next Post
આવી વસ્તુઓ કયારેય ગરમ કરીને ખાવી ન જોઈએ

ભૂલથી પણ આ 6 વસ્તુઓ ફરી ગરમ કરીને ક્યારેય ખાશો નહીં

સોયાબીન દુધ ના ફાયદા નુકસાન

શિયાળામાં દરેક લોકોએ અવશ્ય ખાવું જોઈએ આ, આખું વર્ષ પ્રોટીનની ઉણપ નહિ રહે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

આયુર્વેદ બ્લેક ફંગસ મ્યુકોરમાઈકોસિસ સામે 100 ટકા સફળ

આયુર્વેદ બ્લેક ફંગસ મ્યુકોરમાઈકોસિસ સામે 100 ટકા સફળ

March 22, 2022
એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

June 15, 2022
કેળના ફૂલ

આ ફૂલ ડાયાબીટીસ, પાચન અને પીરિયડસ માટે છે ખુબ જ કામના

March 22, 2022

Popular Stories

  • ધાધર નો ઘરેલુ ઉપચાર

    ધાધર,ખરજવું અને ચામડીના રોગોને કાયમી અને જડમૂળથી દુર કરી દેશે આ ઘરેલું ઉપચાર

    1 shares
    Share 0 Tweet 0
  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

    0 shares
    Share 0 Tweet 0
  • કમળા માટે 10 ઘરેલું રામબાણ ઉપચાર, ગમે તેવો કમળો થઇ જશે સારો

    0 shares
    Share 0 Tweet 0
  • વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

    0 shares
    Share 0 Tweet 0
  • ખરજવું, ધાધર કે દાદર ને જડમૂળથી દુર કરવાના સૌથી અસરકારક ઘરેલું ઉપચાર

    0 shares
    Share 0 Tweet 0
Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

More About Us»

Recent Posts

  • જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે
  • વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય
  • ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

Categories

  • Uncategorized
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઉપયોગી માહિતી
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

Important Link

  • About US
  • Contact
  • Disclaimer
  • Privacy Policy
  • Terms & Conditions

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

No Result
View All Result
  • Home
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In