Deshi Osadiya
No Result
View All Result
  • Login
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Deshi Osadiya
No Result
View All Result
Home ઘરેલું ઉપચાર

કઈ ઉંમરે કેટલું બીપી હોવું જોઈએ આ દરેક વ્યક્તિએ અવશ્ય જાણવું જોઈએ

Deshi Osadiya by Deshi Osadiya
June 15, 2022
0
કઈ ઉંમરે કેટલું બીપી હોવું જોઈએ

કઈ ઉંમરે કેટલું બીપી હોવું જોઈએ

0
SHARES
Share on FacebookShare on Twitter

હાઈ બ્લડ પ્રેસર, લો બ્લડપ્રેસર જેવી સમસ્યાઓ હ્રદય સાથે સંકળાયેલી સમસ્યો છે. જેમાં 100 થી 120 સુધીના બીપીની માત્રાને સામાન્ય માનવામાં આવે છે. જેમાં લો બીપીની સમસ્યા ખુબ જ ગંભીર છે. મેડીકલ સાયન્સ પ્રમાણે 90 નીચે જતા બીપીને લો બીપી કહેવામાં આવે છે.

RELATED POSTS

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

સામાન્ય રીતે વ્યક્તિની ત્રીસ વર્ષની ઉમર સુધી 110થી 120 સામાન્ય રીતે રહે છે. આ પછી 30 થી 40 વર્ષ સુધી 120 થી 130 જેટલું રહે છે. જેમાં તમારું બીપી જ્યારે 150 થી ઉપર જાય તો તમારે માટે આ ખુબ જ ગંભીર સમસ્યા છે. 25થી 29 વર્ષની ઉંમરમાં પુરુષોનું બ્લડ પ્રેશર 120-80mmHg અને મહિલાઓનું બ્લડ પ્રેશર 120-80mmHg સુધી હોવું જોઇએ. 30થી 39 વર્ષની ઉંમરમાં પુરુષોનું બ્લડ પ્રશર 122-81mmHg અને મહિલાઓનું બ્લડ પ્રેશર 123-82mmHg સુધી હોવું જોઇએ.

Join Group

આ બીપી તમારા બ્રેન સ્ટ્રોક, પેરાલીસીસ, હાર્ટ એટેક વગેરેનું કારણ બને છે. આ માટે તેનો ઉપાય કરવો જરૂરી છે. આ સમયે તમારે ડોક્ટરને બતાવી અને તેનો ઈલાજ ચાલુ કરી દેવો જરૂરી બને છે. આ સમસ્યામાંતમારે દર અઠવાડિયે બીપી ચેક કરાવતું રહેવું. જયારે તમારું બીપી સામાન્ય થઇ જાય, જેમાં 120 નજીક આવી જાય એટલે તમે ઠીક થઈ જશો. આ માટે અમે તમને ઉપયોગી એવો એક આયુર્વેદીક ઉપાય બતાવી રહ્યા છીએ, જે તમારા માટે ખુબ જ ઉપયોગી થશે.

આ માટે તમારા આંગણામાં જોવા મળતો બારમાસીનો છોડ આ બીપીની સમસ્યામાં ખુબ જ ઉપયોગી છે. આ ઉપાય કરવા માટે આ છોડના પાંચ પાન અને પાંચ ફૂલ દરરોજ સવારે ચાવી ચાવીને ખાઈ જવા.

જો તમારે આ પણ લઈને તેના જીણા જીણા કટલા કરી લેવા તેમ ફૂલના પણ કટકા કરી લેવા. તેને એક ગ્લાસ જેટલા પાણીમાં નાખીને આ પાણીને રાત્રી ભર માટે પલળવા માટે મુકી દેવું. એક રાત્રી રાખવાથી બારમાસીના આ ગુણ પાણીમાં ઉતરી જાય છે. આ પછી તમારે આ પાણીને પી જવું.

જો તમને આ રીતે પાન ખાવા તમને અનુકુળ ન લાગે તો તમારે રાત્રે આ પાન અને ફૂલ પલાળી દેવા. આ રીતે પલાળી લીધા બાદ સવારે ગાળીને આ પાણી પી જવું. આ ઉપાય કરતા સમયે તમે જે દવાઓ લેતા હોય છે તે સીધી જ બંધ ન કરી દેવી. કારણ કે એક સાથે ગોળી બંધ કરી દેવાથી બ્રેન સ્ટ્રોક આવે છે અને એકસામટું બીપી હાઈ થઇ જાય છે.

જયારે તમારું બીપી 200થી વધી જાય છે ત્યારે ખુબ જ તકલીફ પડી શકે છે. માટે આ બીપીને સમયાંતરે માપતા રહેવું. આ બીપીની સમસ્યા એક શાંત રોગ છે. જે ધીમે ધીમે વ્યક્તિને મૃત્યુ સુધી પહોચાડી દે છે તેની ખબર પણ કોઈને રહેતી નથી.

સૌ પ્રથમ સ્વચ્છ અજમાને એક કપ પાણીમાં રાત્રે પલાળી રાખી દો. સવારે આ પાણીને અજમાની સાથે 20 મિનિટ સુધી સારી રીતે ઉકાળી લો. કેટલાક સમય બાદ પાણીનો રંગ બદલી જશે. સ્વાદ માટે તમે ઈચ્છો તો તેમાં થોડુ લીંબુ મિક્સ કરી શકો છો.

આજે હાઈ બીપીની સમસ્યા પણ ઘણા પ્રમાણમાં જોવા મળે છે. ઘણા લોકોને આ હાઈબીપીની તકલીફ હોય છે. માટે આ રોગથી સચેત રહેવું જરૂરી છે. જયારે આ બીપીની સમસ્યા તમારા શરીરમાં હોય તો તમારે શરીરની કાળજી પણ રાખવી. જેમાં તમારે અમુક વસ્તુઓની પરેજી રાખવી.

આ સમસ્યામાં તમારે શરીરનાં ફેટ ન વધે, ચરબી વાળા પદાર્થો. કોલેસ્ટ્રોલ વધારનારા પદાર્થો, દૂધની ડેરી મિલ્કની પ્રોડક્ટ તેમજ તળેલા પદાર્થો, વધારે તેલ વાળા પદાર્થો, આ બધા પર તમારે કન્ટ્રોલ રાખવો. માટે તમને જો આવા ખોરાક વધારે પ્રમાણમાં ભાવતા હોય, તમને વધારે આવા સ્વાદિષ્ટ ખોરાકનો શોખ હોય તો તમારે તેના પર કાબુ રાખવો. જ તમે  આ બધા જ પદાર્થો પર કાબુ રાખશો તો તમે લાંબુ આયુષ્ય ભોગવી શકશો.

જો આવી બધી જ વસ્તુઓની કાળજીઓ રાખવામાં ન આવે તો પેરાલીસીસ, લકવો, ચાલવામાં તકલીફ અને છેલ્લે હાર્ટએટેક એવી સમસ્યાઓ થઇ શકે છે. આવી બધી જ સમસ્યાઓનું મૂળ કારણ આ બીપી છે. આ બીપીને બરાબર કન્ટ્રોલમાં રાખવું, આ માટે તમે ઉપરોકત બારમાસીનો પ્રયોગ કરીને બીપીને કાબુમાં રાખી શકો છો.

આ સમસ્યા આજના સમયમાં ઘણા લોકોને જોવા મળે છે. એવા સમયે અમારી આ માહિતી બીપીની સમસ્યા ધરાવતા લોકોને માટે ખુબ જ ઉપયોગી થાય. તમે તેનાથી રક્ષણ મેળવી શકો અને રોગ મુક્ત રહી શકો.

ShareTweetSend
Deshi Osadiya

Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

Related Posts

હિંગ
ઔષધી

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

August 26, 2022
કબજિયાત માટેનો દેશી ઈલાજ
ઘરેલું ઉપચાર

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

August 21, 2022
ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય
આરોગ્ય

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

August 20, 2022
ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે
ઘરેલું ઉપચાર

ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે

August 19, 2022
ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે
ઘરેલું ઉપચાર

ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે

August 8, 2022
લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત
આરોગ્ય

લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત

July 27, 2022
Next Post
શરીરમાં બગડેલું પિત

શરીર માં બગડેલા પીતને એક જ ઝાટકે બહાર કાઢી નાખશે કોઈપણ આડઅસર વગર

આ સાત સંકેતો તમને કહેશે કે તમે કેટલા સ્વસ્થ છો

આ સાત સંકેતો તમને કહેશે કે તમે અને તમારો પરિવાર કેટલા સ્વસ્થ છો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

જમ્યા બાદ માત્ર એક ચમચી આ વસ્તુના સેવન

જમ્યા બાદ માત્ર એક ચમચી આ વસ્તુના સેવનથી શરીરની અનેક બીમારી થશે ગાયબ

June 15, 2022
બ્લોક નસ ખોલવા માટે

શરીરના કોઇ પણ ભાગની બ્લોક નસ ખોલવા માટે બસ આટલું કરો

March 22, 2022
ભુરાભાઈ અંબાલાલ પટેલ

5000 થી વધુ પથરીના દર્દીનો મફતમાં ઈલાજ કરી ચુક્યા છે આ ગુજરાતી દાદા

March 22, 2022

Popular Stories

  • ધાધર નો ઘરેલુ ઉપચાર

    ધાધર,ખરજવું અને ચામડીના રોગોને કાયમી અને જડમૂળથી દુર કરી દેશે આ ઘરેલું ઉપચાર

    1 shares
    Share 0 Tweet 0
  • ખરજવું, ધાધર કે દાદર ને જડમૂળથી દુર કરવાના સૌથી અસરકારક ઘરેલું ઉપચાર

    0 shares
    Share 0 Tweet 0
  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

    0 shares
    Share 0 Tweet 0
  • કમળા માટે 10 ઘરેલું રામબાણ ઉપચાર, ગમે તેવો કમળો થઇ જશે સારો

    0 shares
    Share 0 Tweet 0
  • દરેક રોગોનો રામબાણ ઈલાજ છે આ રસાયણ ચૂર્ણ, જાણો ઘરે રસાયણ ચૂર્ણ બનાવાની રીત

    0 shares
    Share 0 Tweet 0
Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

More About Us»

Recent Posts

  • જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે
  • વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય
  • ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

Categories

  • Uncategorized
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઉપયોગી માહિતી
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

Important Link

  • About US
  • Contact
  • Disclaimer
  • Privacy Policy
  • Terms & Conditions

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

No Result
View All Result
  • Home
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In