Deshi Osadiya
No Result
View All Result
  • Login
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Deshi Osadiya
No Result
View All Result
Home ઘરેલું ઉપચાર

સમજ્યા વિના અજમો ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન

Deshi Osadiya by Deshi Osadiya
June 15, 2022
0
અજમો ખાવાના ગેર ફાયદાઓ

અજમો ખાવાના ગેર ફાયદાઓ

0
SHARES
Share on FacebookShare on Twitter

આયુર્વેદમાં અજમાને પાચનની દવા માનવામાં આવે છે. ઘણા લોકો દવા તરીકે આ અજમાનો ઉપયોગ કરતા હોય છે. જે ખાસ કરીને પાચન માટે ઉત્તમ દવા તરીકે ઓળખવામાં આવે છે. આ અજમાના ઉપયોથી ઘણા પ્રકારના રોગોને મટાડી શકાય છે. આયુર્વેદમાં પણ આ અજમાને ઘણું મહત્વ આપવામાં આવ્યું છે.

RELATED POSTS

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

જેથી તેનો ઉપયોગ કરનાર લોકોને ખોરાક આસાનીથી પચી શકે છે. આ દરેક વસ્તુના આ સેવનથી  ઘણા ફાયદા મળી શકે છે. પરંતું તેના બાબતે ખુબ જ મહત્વનું છે સાથે એ પણ ખુબ જ મહત્વનું છે કે આપણે તેનો ઉપયોગ કેવીં રીતે કરવોતે જાણી લેવું જોઈએ. જો તેના યોગ્ય પ્રમાણે જો સેવન કરવું જોઈએ.

Join Group

જો આ ગમે તેમ સેવન કરી લલેવામાં આવે તો તે પણ શરીરમાં નુકશાન કરી શકે છે. આ પ્રમાણે જો સેવન ન કરવામાં આવે તો શરીરમાં રહેલી ઘણી બધી તકલીફ પેદા કરે છે. આ અજમાના વધારે પડતા સેવનથી પેટની ગરમી વધે છે. તેના કારણે કબજિયાત અને છાતીમાં બળતરા જેવી તકલીફો થાય છે. જે મોઢાના ચાંદા અને અલ્સર જેવી સમસ્યાઓ પણ ઉત્પન્ન કરી શકે છે.

જે લોકોને આંતરિક અલ્સેરાટીવ કોલાઈટીસ જેવી તકલીફ હોય તેઓએ પણ આ અજમાનું સેવન ન કરવું જોઈએ. આ સાથે અજમાનું સેવન કરતા અમુક બાબતોની ધ્યાન રાખવું જોઈએ. જેમાં અજમાનો ઉપયોગ પેટના ગેસ અને એસીડીટીથી મુક્તિ મેળવવા માટે થાય છે.

આ અજમાનો ઉપયોગ કરતા સમયે એક સાથે 10 ગ્રામથી વધારે અજમાને ઉપયોગમાં ન લેવો જોઈએ. જે ખાવાથી શરીરની સમસ્યામાં વધારો થઇ શકે છે. આ માટે ઉલટી, ઉબકા અને માથાનો દુખાવો પણ કરી શકે છે. જે લોકોને યકૃત સંબંધી સમસ્યા હોય, તેમણે પબ વધારે પડતા અજમાના સેવનથી બચવું જોઈએ. નહિતર તે શરીરની સમસ્યા વધારી શકે છે. અજમો પ્રજનન તંત્ર રોકનારો છે. જેથી જે પુરુષોમાં વંધ્યત્વની સમસ્યા હોય તેને અ અજમાને ખાવાનું ટાળવું જોઈએ.

આ અજમાં એક પ્રકારે ગર્ભનિરોધકનું કાર્ય કરે છે. જેથી જે સ્ત્રીઓ ગર્ભાવસ્થા હોય, જેમને પેટમાં બાળક રહેલું હોય તે મહીલાઓ આ ઔષધીનું સેવન ન ટાળવું જોઈએ. નહિતર તે ગર્ભપાતની સમસ્યા કરી શકે છે. આ સિવાય જ અજો ઔષધીનાં રૂપમાં આ અજમાને ખાવો હોય તો તેને ડોક્ટરની સલાહ લઈને જ ખાવો જોઈએ. જે બાળકના વિકાસને આધારે ખાવાની સલાહ આપશે.

જે લોકોને અજમાની એલર્જી હોય તે લોકોએ અજમાનું સેવન ટાળવું જોઈએ. આ લોકોને ઔષધી તરીકે વાપરતા બીજી તકલીફ ઉભી થાય છે. આ અજમાના વધારે પડતા સેવનથી ચામડી સંવેદનશીલ બની શકે છે. તેમજ ચામડીના કેન્સર જેવી તકલીફ થાય છે.

આમ, જે લોકોએ અજમાનું સેવન કરવું હોય તો કાળજી રાખીને સેવન કરવું જોઈએ.જે એક આયુર્વેદિક ઔષધી છે. પરંતુ તેનો અતિરિકત ઉપયોગ શરીરમાં મુશ્કેલી ઉત્પન્ન કરી શકે છે. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.

મિત્રો માહિતી સારી લાગી હોય તો બીજા લોકો સાથે અવશ્ય શેર કરજો, જેથી એ લોકો પણ આ આરોગ્ય માહિતી મેળવી શકે. 

ShareTweetSend
Deshi Osadiya

Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

Related Posts

હિંગ
ઔષધી

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

August 26, 2022
કબજિયાત માટેનો દેશી ઈલાજ
ઘરેલું ઉપચાર

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

August 21, 2022
ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય
આરોગ્ય

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

August 20, 2022
ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે
ઘરેલું ઉપચાર

ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે

August 19, 2022
ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે
ઘરેલું ઉપચાર

ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે

August 8, 2022
લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત
આરોગ્ય

લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત

July 27, 2022
Next Post
ડેન્ગ્યુ માટે સાવચેતીના પગલા

ચોમાસામાં તમારા પરિવારને ડેન્ગ્યુથી બચાવવા માટે કરો આ બે કામ

કેળાના પાન પર જ ભોજન

શા માટે દક્ષિણ ભારત ના લોકો કેળાના પાન પર જ ભોજન કરે છે?

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

ગેસ, એસિડિટી, શરદી, અપચો, કફ ,કોલેસ્ટેરોલ નો રામબાણ ઉપચાર

ગેસ, એસિડિટી, શરદી, અપચો, કફ ,કોલેસ્ટેરોલ નો રામબાણ ઉપચાર

June 15, 2022
ળદળ વાળું દૂધ ન પીવું જોઈએ

આ 5 લોકોએ હળદળ વાળું દૂધ ન પીવું જોઈએ, તમારું સ્વાસ્થ્ય બગાડી શકે છે

March 22, 2022
એસીડીટી ને કરો કાયમી બાય બાય

જીંદગીમાં કોઈ દિવસ એસીડીટી નહી થાય, ખાલી એક ચમચી આનો રસ પીઓ

March 22, 2022

Popular Stories

  • ધાધર નો ઘરેલુ ઉપચાર

    ધાધર,ખરજવું અને ચામડીના રોગોને કાયમી અને જડમૂળથી દુર કરી દેશે આ ઘરેલું ઉપચાર

    1 shares
    Share 0 Tweet 0
  • ખરજવું, ધાધર કે દાદર ને જડમૂળથી દુર કરવાના સૌથી અસરકારક ઘરેલું ઉપચાર

    0 shares
    Share 0 Tweet 0
  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

    0 shares
    Share 0 Tweet 0
  • કમળા માટે 10 ઘરેલું રામબાણ ઉપચાર, ગમે તેવો કમળો થઇ જશે સારો

    0 shares
    Share 0 Tweet 0
  • દરેક રોગોનો રામબાણ ઈલાજ છે આ રસાયણ ચૂર્ણ, જાણો ઘરે રસાયણ ચૂર્ણ બનાવાની રીત

    0 shares
    Share 0 Tweet 0
Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

More About Us»

Recent Posts

  • જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે
  • વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય
  • ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

Categories

  • Uncategorized
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઉપયોગી માહિતી
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

Important Link

  • About US
  • Contact
  • Disclaimer
  • Privacy Policy
  • Terms & Conditions

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

No Result
View All Result
  • Home
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In