Deshi Osadiya
No Result
View All Result
  • Login
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Deshi Osadiya
No Result
View All Result
Home ઘરેલું ઉપચાર

આધાશીશી કે માઈગ્રેનના અસહ્ય માથાના દુઃખાવા નો સૌથી અસરકારક ઘરેલું ઉપચાર

Deshi Osadiya by Deshi Osadiya
February 25, 2022
0
આધાશીશી કે માઈગ્રેન ઉપચાર

આધાશીશી કે માઈગ્રેન ઉપચાર

0
SHARES
Share on FacebookShare on Twitter

આધાશીશી કે જેને માઈગ્રેન તરીકે ઓળખવામાં આવે છે. આ આ રોગમાં સવારે સૂર્ય ઉગતાની સાથે જ માથામાં દુખાવો શરૂ થઈ જાય છે. આ રોગમાં અડધું માથું દુખે છે. એટલે તેને આધાશીશી કે અધકપારી તરીકે ઓળખવામાં છે. આ રોગમાં  તેજ દર્દ થાય છે.જેમાં શરીરનો કોઈ હિસ્સો વધારે પ્રભાવિત થાય છે.

RELATED POSTS

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

આ રોગ ખાસ કરીને મહિલાઓને વધારે પ્રમાણમાં થાય છે. આ રોગ ઘણા દિવસો અને ઘણા કલાકો સુધી રહે છે. જો તેનો સમયસર ઈલાજ ન કરવામાં આવે તો તેની અસર દૈનિક ક્રિયાઓ પર પડે છે. માટે અમે અહિયાં આ આધાશીશી નામના રોગને મટાડવાના ઈલાજ વિશે જણાવીશું.

Join Group

આધાશીશીના લક્ષણો: આ સમસ્યામાં ઘણા દિવસો સુધી માથું દુખે છે, મૂળ બદલે છે, કબજિયાત રહે છે, ગરદન જકડાઈ જાય છે, અનિયંત્રિત તણાવ, ચીડિયાપણું, ખુબ જ સુસ્તી અનુભવાઈ છે, ભૂખમાં બદલાવ અને જીવ મુંજાય છે, પ્રકાશથી સંવેદનશીલતા, જોવામાં પરેશાની, હાથ અને પગમાં પીન અને સોઈ વાગતી હોય તેવું મહેસુસ થાય છે, માથાની બંને તરફ તેજ દર્દ થાય છે, પ્રકાશમાં સંવેદનશીલતા, ઉલ્ટી થાય, ધૂંધળું દેખાય, ચક્કર આવે વગેરે લક્ષણો આ આધાશીશી નામના રોગમાં જોવા મળે છે.

આધાશીશીના કારણો: મગજમાં સેરોટોનીન નામનું રસાયણ હોય છે, જે આ સમયે અસંતુલિત થઈ જાય છે, જેના પરિણામે માથાનો દુખાવો થાય છે, મહિલાઓમાં હોર્મોન ફેરફાર કે પરિવર્તન સમયે આ સમસ્યા ખાસ કરીને થાય છે, તણાવ અને ચિંતા, મૌસમ બદલાવ, ઊંઘમાં અને તેના સમયમાં ફેરફાર વગેરે કાઆરને માથાનો દુખાવો ઉપડે છે, ગર્ભનિરોધક ગોળીઓનું વધારે પડતું સેવન પણ આ સમસ્યા ઉભી કરે છે. અહિયા આપણે આ રોગ મટાડવાના ઈલાજ વિશે ચર્ચા કરીએ.

ઘી: ઘી થી આધાશીશીનું દર્દ ઠીક થઈ જાય છે, આધાશીશીનું દર્દ ઠીક કરવા માટે દરરોજ ઘીના 2 ટીપા નાકમાં નાખો. આ  ઉપાય દિવસમાં બે વખત કરવાથી માથાનો દુખાવો તરત દુર થઈ જાય છે. ઉનાળાની ઋતુમાં ગરમીના કારણે માથાનો દુખાવો થાય છે તો ઘીનો ઉપયોગ કરો. તેનાથી બે મીનીટમાં માથાનો દુખાવો મટી જાય છે.

ગાજર અને કાકડી: સલાડમાં ગાજર અને કાકડીનો ઉપયોગ કરવાથી માથાનો દુખાવો મટે છે. આ ઉપાય માટે સૌપ્રથમ ગાજર અને કાકડીનો રસ કાઢો. તેને ગરદન અને કાંધ પર લગાવો. તેનાથી તમને આરામ મળશે. તે થોડા દેશી નુશખાની મદદથી માથાના દુખાવાથી છુટકારો મેળવી શકાય છે.

બરફના ટુકડા: બરફના ટુકડાનો એક ટુકડાને એક પેકમાં રાખીને માથા પર માલીશ કરો. તેમાં એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે. જેનાથી દર્દ ઓછું કરી શકાય છે. સાથોસાથ તે ઠંડી ચીજનો પેક બનાવી શકો છો. તેના સિવાય તેને કાંધ અને ગરદનની આસપાસ લગાવો. જેનાથી તરત રાહત મળે છે.

કપૂર: કપૂરમાં એન્ટી બેક્ટેરીયલ, એન્ટી ફન્કશનલ જેવા મેડીકલ ગુણ હોય છે. જે ચામડીથી સંબંધિત ઘણી સમસ્યાઓને દુર કરે છે. કપૂરને ઘીમાં ભેળવીને માથા પર હળવા હાથોથી માલીશ કરવાથી માઈગ્રેન એટલે કે આધાશીશીની સમસ્યાથી થનારા દર્દમાં રાહત મળે છે.

કપૂર

લીંબુની છાલ: આરોગ્ય અને સૌન્દર્યમાં લીંબુનો રસ ખુબ જ કારગર માનવામાં આવે છે. લીંબુના છાલોને વાટીને તેનો લેપ તૈયાર કરો. આ લેપને માથા પર લેપ કરો. તેનાથી તરત રાહત મળશે. આ રસમાં ખુબ જ શરીર ઉપયોગી પોષક તત્વો હોય છે. જે મગજને શાંત કરે છે.

કોબીજ: શાકભાજી બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતી કોબીજ માથાના આ પ્રકારના દુખાવામાં ખુબ જ ઉપયોગી થાય છે. કોબીજમા ભરપુર માત્રામાં ફાઈબર હોય છે. તે પેટની સાથે આધાશીશી કે માઈગ્રેનના દુખાવામાં પણ ખુબ જ ઉપયોગી છે. આ માટે કોબીજને વાટીને ગરદન અને ખંભા પર લગાવવાથી આધાશીશીથી રાહત મેળવી શકાય છે.

દ્રાક્ષ: આધાશીશીના દુખાવાને દુર કરવામાં દ્રાક્ષનું સેવન ફાયદાકારક છે. આ દ્રાક્ષ મૌસમી ફળ હોવાની સાથે તે કાર્બોહાઈડ્રેટ, વિટામીન એ અને સી તેમજ ડાઈટરી ફાઈબર મળી આવે છે. તે બધાજ જરુરી તત્વો માઈગ્રેનના દર્દને ઓછુ કરવામાં કારગર છે.

તજ: તજ અસહનીય દર્દને ઓછુ કરવામાં તજથી બનેલા લેપનો પણ ઉપયોગ શકાય છે. તજને વાટીને ચૂર્ણ બનાવી લો. આ પછી તેમાં સીમિત માત્રામાં પાણી નાખીને પેસ્ટ બનાવી લો. માથામાં દર્દ વાળી જગ્યા પર લગાવો અને અડધા કાલક પછી ગ્રામ પાણીથી ધોઈ લો. આ ઉપાયથી માથાનો દુખાવો ઓછો થઇ જશે.

આદું: કોઈપણ દર્દને દુર કરવામાં આદુને બેહદ ઉપયોગી માનવામાં આવે છે. પ્રાચીન સમયથી જ આદુનો ઉપયોગ પેન કીલર તરીકે થતો આવ્યો છે. આદુના રસમાં લગભગ 200 તત્વ મળી આવે છે. જે એન્ટી ઇન્ફ્લેમેટરી, એન્ટી નોર્સીયા અને એન્ટી વિટામીન ગુણોથી યુક્ત હોય છે. તે કારણે તે આદુના સેવનથી માઈગ્રેનના દર્દને દુર કરવામાં રામબાણ ઔષધી છે.

આદું

તુલસી: ઘણા બધા રોગોને ઠીક કરવા માટે તુલસી ઉપયોગી  છે. જેમાં તુલસીના તેલથી માઈગ્રેનના દર્દથી રાહત મેળવવામાં પણ તુલસી ઉપયોગી છે. તુલસીનું તેલ માથામાં માથામાં નાખવાથી આધાશીશીના દુખાવામાં ખુબ જ રાહત મળે છે. આ તેલ માંસ પેશીઓમાં આરામ આપે છે, જેનાથી તણાવ ઓછો થાય છે.

આમ, માથાનો દુખાવો કે આધાશીશીની સમસ્યાથી રાહત મેળવવા માટે આ ઉપરોક્ત ઉપાયો ખુબ જ ઉપયોગી છે. જો તમને માઈગ્રેન કે માથાનો દુખાવો હોય તો તમે ઉપરોક્ત કોઇપણ ઉપાયો કરી શકો છો. આશા રાખીએ કે આ માહિતી તમારા માથાના દુખાવા આધાશીશી, અધકપારી, માઈગ્રેન કે અડધા માથાના દુખાવાની આ સમસ્યાને દુર કરવામાં ખુબ જ ઉપયોગી થશે.

નોંધ: આયુર્વેદ અને આરોગ્યને લગતી સચોટ માહિતી મેળવવા માટે નીચે આપેલું બ્લુ કલરનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી લેજો. જેથી દરરોજ તમને આરોગ્યને લગતી માહિતી મળતી રહે.

ShareTweetSend
Deshi Osadiya

Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

Related Posts

હિંગ
ઔષધી

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

August 26, 2022
કબજિયાત માટેનો દેશી ઈલાજ
ઘરેલું ઉપચાર

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

August 21, 2022
ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય
આરોગ્ય

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

August 20, 2022
ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે
ઘરેલું ઉપચાર

ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે

August 19, 2022
ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે
ઘરેલું ઉપચાર

ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે

August 8, 2022
લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત
આરોગ્ય

લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત

July 27, 2022
Next Post
બહેડા ના ફાયદા

30 થી વધુ રોગોનો ઈલાજ છુપાયેલો આ એક ઔષધીમાં, જાણો ઉપયોગ કરવાની સાચી રીત

ફળ અને શાકભાજી ઉપર સ્ટીકર શા માટે લગાડવામાં આવે છે

જાણો ફળ અને શાકભાજી ઉપર સ્ટીકર શા માટે લગાડવામાં આવે છે? જાણો આ સ્ટીકરનો મતલબ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

કેળના ફૂલ

આ ફૂલ ડાયાબીટીસ, પાચન અને પીરિયડસ માટે છે ખુબ જ કામના

March 22, 2022
વર્ષો જુના સાંધાના દુઃખાવા ૧૦૦% મટાડી દેશે આ એક આયુર્વેદિક ઉપચાર

વર્ષો જુના સાંધાના દુઃખાવા ૧૦૦% મટાડી દેશે આ એક આયુર્વેદિક ઉપચાર

March 22, 2022
તાવ તરત ઉતરી જશે

દવાખાને જતા પહેલા આ ઉપાય કરજો તાવ તરત ઉતરી જશે

March 22, 2022

Popular Stories

  • ખરજવું, ધાધર કે દાદર ને જડમૂળથી દુર કરવાના સૌથી અસરકારક ઘરેલું ઉપચાર

    ખરજવું, ધાધર કે દાદર ને જડમૂળથી દુર કરવાના સૌથી અસરકારક ઘરેલું ઉપચાર

    0 shares
    Share 0 Tweet 0
  • ધાધર,ખરજવું અને ચામડીના રોગોને કાયમી અને જડમૂળથી દુર કરી દેશે આ ઘરેલું ઉપચાર

    1 shares
    Share 0 Tweet 0
  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

    0 shares
    Share 0 Tweet 0
  • ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે

    0 shares
    Share 0 Tweet 0
  • વગર દવાએ પેશાબમાં થતી તીવ્ર બળતરા અને ઉનવા માટે 100% અસરકારક ઉપચાર

    1 shares
    Share 0 Tweet 0
Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

More About Us»

Recent Posts

  • જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે
  • વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય
  • ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

Categories

  • Uncategorized
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઉપયોગી માહિતી
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

Important Link

  • About US
  • Contact
  • Disclaimer
  • Privacy Policy
  • Terms & Conditions

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

No Result
View All Result
  • Home
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In