Deshi Osadiya
No Result
View All Result
  • Login
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Deshi Osadiya
No Result
View All Result
Home ઘરેલું ઉપચાર

ચેહરા પર કરચલીઓ ન પડવા દેવી હોય તો રોજ રાતે ચહેરા પર આ 1 નેચરલ વસ્તુ લગાવો

Deshi Osadiya by Deshi Osadiya
June 15, 2022
0
ચામડીને યુવાન રાખો

ચામડીને યુવાન રાખો

0
SHARES
Share on FacebookShare on Twitter

મિત્રો જો તમને સતત તમારા ચહેરા ઉપર કરચલીઓ પડી જતી હોય તો તેને મટાડવા આજે અમે તમને કેટલાક દેશી ઉપાયો વિશે માહિતી આપી દઈશું. જે તમને તમારા ચહેરાને લગતી સમસ્યાને મટાડવા માટે ઉપયોગી થશે. અત્યારે મોટા ભાગની યુવા પેઢીને યુવાન રહેવું સૌથી વધુ ગમતું હોય છે. તથા તમામ ને પોતાનો ચહેરો ગોરો અને મુલાયમ રાખવો હોય છે. તો અમે જણાવેલ ટીપ્સ નો ઉપયોગ કરવાથી તમારી આવી બધી જ સમસ્યા નો સાવ હલ થશે.

RELATED POSTS

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

જો તમે તમારી સ્કીન ને એકદમ હેલ્ધી, ગ્લોઇગ અને એકદમ ટાઈટ રાખવા માંગતા હોવ તમારે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે બજાર માંથી મળતા કેમિકલ કે રાસાયણિક તત્વોનો બિલકુલ ઉપયોગ ન કરવી જોઈએ જે તમારી સ્કીન ને પણ નુકસાન કરે છે તથા તમારા ચહેરા ગ્લો પણ તે આવવા દેતા નથી . માટે તેના યોગ્ય નિરાકરણ માટે અમે તમને ઘરેલું નુસ્કાઓ વિશે માહિતી આપી દઈએ તે તમારા ચહેરા ને લગતી તમામ પ્રકારની સમસ્યાને દુર કરવા માટે ફાયદો કરે છે . આ ઉપાયો સ્ત્રી તેમજ પુરુષ બંને માટે ઉપયોગી થાય છે.

Join Group

નાળીયેર તેલનો ઉપયોગ : તમે થોડું વર્જિન કોકોનટ તેલ લઈને તેને હળવા હાથે તમારા આખા ચહેરા ઉપર મસાજ કરો જો બની શકે તો તમે રાતે પણ આ રીતે તેલ લગાડીને સુઈ જવાથી તમને ફાયદો થાય છે. આ તેલમાં રહેલું એન્ટીઓક્સીડેન્ટ એ તમારી સ્કીનને ખુબજ ફાયદો થાય છે. આ નાળીયેર તેલ એ તમારા ચહેરા ઉપરના રીંકલ્સ ને પણ સાવ દુર કરી નાખશે.

ફ્લોલેસ સ્કીનને દુર કરવા માટે : જો તમારી સ્કીન ફ્લોલેસ થઇ ગઈ હોય તો તેને દુર કરવા માટે તમારે ૧ ચમસી ભરીને ચણાનો લોટ લેવો , થતા તેમાં અડધી ચમસી ભરીને હળદર નાખવી થતા તે પેસ્ટ બની જાય તેટલું કાચું દૂધ તેમાં મિક્સ કરીને તેને ૧૫ થી લઈને ૨૦ મિનીટ સુધી સતત તમારા ચહેરા ઉપર લગાડી દો ત્યારબાદ તેને ચોખ્ખા પાણી ની મદદથી તમારો ચેહરો ધોઈ નાખો . આ પ્રયોગ તમારે અઠવાડિયામાં ૨ વખત કરવાથી તમારો ફેસ એક્દમ ગોરો અને મુલાયમ બની જશે .

તમારા ચહેરાની સ્કીનને નરીશ કરવા માટે :

તમે એક ચમસી ભરીને એલોવેરા ની જેલ લો અને તેમાં ૧  ચમસી ભરીને મધ નાખો , તથા ૧ ચમસી ભરીને તેમાં દૂધ મિક્સ કરીને તેને બરાબર હલાવી નાખો પસી તે પેસ્ટ ને તમે તમારા ચહેરા અને ગરદન ઉપર લગાવી દો . ત્યારબાદ તમે નવશેકા પાણી ની મદદથી તેને ૧૫ થી ૨૦ મિનીટ બાદ તમારો ચહેરો ધોઈ નાખો આ પ્રયોગ કરવાથી સ્કીન તમારી નરીશ કરશે અને તમારા ચેહરા ઉપર ગ્લો પણ વધારી દેશે.

તમારા ચહેરાની સ્કીનને ટેન કરવા માટે : જો તમારી ચહેરાની સ્કીન ટેન થઇ જવાનું મુખ્ય કારણ એ હોય છે કે તમે વધુ પડતા સમય તડકામાં રહેવાથી . તેને ઠીક કરવા માટે દહીં , છાશ કે કાકડી નો થોડો રસ કાઢીને તેને તમારા ચહેરા ઉપર લગાડી દેવો ત્યારબાદ તેને ૨૫ થી ૩૦ મિનીટ બાદ તમારો ચહેરો ધોઈ નાખવો.તમારી સ્કીન ટેન્ડ થઈ ગઈ હશે તો પણ  મુલાયમ બની જાશે અને તમને આ સમસ્યામાંથી સાવ ફાયદો થશે.

આમ,અમે તમને આ આર્ટીકલમાં તમારા ચહેરા ને લગતી સમસ્યા માટે કેવા કેવા દેશી ઉપાયો અજમાવવાથી તમને ફાયદો થાય છે તેના વિશે અમે તમને સંપૂર્ણ માહિતી આપવાની કોશીશ કરી છે.

ShareTweetSend
Deshi Osadiya

Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

Related Posts

હિંગ
ઔષધી

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

August 26, 2022
કબજિયાત માટેનો દેશી ઈલાજ
ઘરેલું ઉપચાર

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

August 21, 2022
ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય
આરોગ્ય

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

August 20, 2022
ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે
ઘરેલું ઉપચાર

ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે

August 19, 2022
ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે
ઘરેલું ઉપચાર

ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે

August 8, 2022
લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત
આરોગ્ય

લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત

July 27, 2022
Next Post
આ 10 કારણોથી આવી શકે છે હાર્ટએટેક

આ 10 કારણોથી આવી શકે છે હાર્ટએટેક, આટલી વસ્તુ ટાળવાની કોશિશ કરજો

ખાલી 7 દિવસમાં ડાયાબિટીસ ને 100% કંટ્રોલ કરશે આ એક વસ્તુ

7 દિવસમાં ડાયાબિટીસ કંટ્રોલ કરવી હોય તો આજ થી જ આ એક વસ્તુનું સેવન શરુ કરી દેજો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

સરગવાની ચા બનાવાની રીત

સરગવાના પાંદડામાંથી બનાવો આ પાવરફૂલ ચા, 333 થી વધુ રોગોનો ઈલાજ છે આ સરગવો

February 25, 2022
શરદી કફ ની દવા

દવા લીધા વગર ગળા અને છાતીમાં જામેલા કફને બહાર કાઢવાનો 100% અસરકારક ઈલાજ

February 25, 2022
કબજિયાત માટેનો દેશી ઈલાજ

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

August 21, 2022

Popular Stories

  • ખરજવું, ધાધર કે દાદર ને જડમૂળથી દુર કરવાના સૌથી અસરકારક ઘરેલું ઉપચાર

    ખરજવું, ધાધર કે દાદર ને જડમૂળથી દુર કરવાના સૌથી અસરકારક ઘરેલું ઉપચાર

    0 shares
    Share 0 Tweet 0
  • ધાધર,ખરજવું અને ચામડીના રોગોને કાયમી અને જડમૂળથી દુર કરી દેશે આ ઘરેલું ઉપચાર

    1 shares
    Share 0 Tweet 0
  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

    0 shares
    Share 0 Tweet 0
  • ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે

    0 shares
    Share 0 Tweet 0
  • વગર દવાએ પેશાબમાં થતી તીવ્ર બળતરા અને ઉનવા માટે 100% અસરકારક ઉપચાર

    1 shares
    Share 0 Tweet 0
Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

More About Us»

Recent Posts

  • જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે
  • વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય
  • ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

Categories

  • Uncategorized
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઉપયોગી માહિતી
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

Important Link

  • About US
  • Contact
  • Disclaimer
  • Privacy Policy
  • Terms & Conditions

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

No Result
View All Result
  • Home
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In