Deshi Osadiya
No Result
View All Result
  • Login
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Deshi Osadiya
No Result
View All Result
Home આરોગ્ય

ચોમાસામાં થતા વાઈરલ રોગ માટે ઓલ ઇન વન ઈલાજ છે આ એક આયુર્વેદિક ઉપચાર

Deshi Osadiya by Deshi Osadiya
March 22, 2022
0
ચોમાસામાં સ્વસ્થ રહેવાના ફાયદા

ચોમાસામાં સ્વસ્થ રહેવાના ફાયદા

0
SHARES
Share on FacebookShare on Twitter

શરદી, કફ, સળેખમ, ગેસ, અપચો, એસીડીટી, વધારે કોલેસ્ટ્રોલ, વજન ઘટી જવો અને ઈમ્યુનીટી ઘટી જવી અનેક સમસ્યાઓ ઘણા લોકોને અવારનવાર થતી જોવા મળે છે. આ સમસ્યા કોઈપણ વ્યક્તિને થઈ શકે છે. આમાંથી અમુક રોગો એવા છે કે તે જે ખાવાથી કે વાયરલ ઇન્ફેકશનને કારણે ફેલાય છે. અમે આ લેખમાં આ રોગને ઘરે જ મટાડી શકાય તેવા ઉપચાર બતાવી રહ્યા છીએ.

RELATED POSTS

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

કફ આપણા શરીરમાં ફેફસામાં રહેલો હોય છે. આ કફ જયારે ઋતુ પરિવર્તન થાય છે ત્યારે તેમાં પ્રકોપ થયેલો જોવા મળે છે. આ પ્રકોપને લીધે તેમાં વાયરસ ને બીજા ઘણા બેક્ટેરિયા ભળી જાય છે જેના પરિણામે તેમાંથી શરદી અને ઉધરસ જેવા રોગો ઉત્પન્ન થાય છે. આ કફને જો દૂર કરવામાં ન આવે તો તેમાં વધારો થાય છે, જેના લીધે ન્યુમોનિયા, દમ, અસ્થમા જેવી બીમાંરીઓ લાગી જાય છે.

Join Group

કફનું સંક્રમણ વધારે બહારની બાજુએ નાક અને ગળામાં વધારે અસર કરે છે. જેના લીધે સાયનસની સમસ્યા પણ ઉત્તપન્ન કરે છે. આ સમસ્યાને લીધે આપણા શ્વસન તંત્રને અસર થાય છે. શ્વાસ લેવામાં તકલીફ થાય છે.

ઘણા લોકોને પાચન તંત્ર સંબંધી સમસ્યાઓને લીધે ગેસ રહેતો હય છે. આ સમસ્યામાં કબજીયાત અને આંતરડાની બરાબર સફાઈ ન થવાના કારણે અંદર રહેલો જૂનો મળ સડે છે. આ મળ સડવાથી તેમાંથી વાયુ ઉત્પન્ન થાય છે અને જે પેટમાંથી નીકળવાનો પ્રયાસ કરે છે  જેના લીધે પેટમાં ગરબડ થઈ શકે છે. ક્યારેક આ ગેસના લીધે પેટ ફૂલી જવાની પણ સમસ્યાઓ રહેતી હોય છે. જયારે આ સમસ્યાની સાથે પેટમાં ખોરાક રહેતો હોવાથી ખાવાનું ભોજન ન ભાવે અને અપચો જેવી સમસ્યાઓ ઉભી થાય છે.

ઘણા લોકોમાં એસીડીટીની સમસ્યાઓ જોવા મળતી હોય છે. ક્યારેક શરીરમાં પિત્ત વધી જવાથી આંતરડાની અને પાચન માર્ગની દીવાલો પર અસર કે છે. ઘણી વખત લોહીમાં પિત્ત વધી જવાથી આ બીમારી થાય છે.

શરીરમાં ચરબીના કણો વધી જવાથી લોહીમાં અસર કરે છે. લોહીમાં તે કોલેસ્ટ્રોલથી લોહીના જામે છે અને તેના લીધે બ્લડ પ્રેસરની સમસ્યા કરે છે. આ બધી સમસ્યાઓને લીધે શરીરમાં ઘણા બધા ફેરફારો વજન વધી જવો અને ઈમ્યુનીટીની સમસ્યા થાય છે.

અત્યારના સમયે મહામારીને કારણે વાયરલ સંક્રમણ ફેલાવાની શક્યતાઓ પણ ખુબ રહેલી છે. માટે શરદી અને કફને અટકાવવા ખુબ જ જરૂરી છે. આ માટે આપણી ઈમ્યુનીટી વધે તેવા પ્રયાસો કરવા ખુબ જ જરૂરી છે.

આ માટે એક દવા બનાવવા શીખવાડીશું કે તે ગેસ, અપચો, કોલેસ્ટ્રોલ, વાયુ, એસીડીટી, વધારે વજન, શરદી અને કફ તમામ રીતે ઉપયોગી થઈ શકે તેવો આ ઉકાળો બનશે. આ દવા બનાવવા માટે નાનકડી તપેલીમાં એક ગ્લાસ પાણી લેવું. આ પાણીને હળવા કે ધીમા તાપ ઉપર ગરમ કરવું. આ પાણીને ગરમ કરતી વખતે એક નાની ચમચી જેટલું જીરું નાખવું.

આ જીરૂની સાથે અડધી ચમચી અજમો નાખવો અને ધીમે ધીમે આ પાણીને ગરમ કરવું. આ પાણીને હળવા તાપે 7 થી 8 મિનીટ ગરમ કરવું. આ પાણીને કોઈ વાસણથી ઢાકી દેવું. જ્યારે આ દ્રાવણમાંથી અજમાનો દાણો ફૂલી જાય અને તેનો કલર પણ બદલાય જાય છે અને થોડું પીળા કલરનો ઉકાળો થઈ જશે.

આ રીતે પીળું થઈ જાય પછી તેને ગરણીથી ગાળી લેવું. આને ગાળી લીધા પછી અંદર પા ચમચી સંચળ અને બે થી ત્રણ ટીપા લીંબુના નાખવા. લીંબુમાં વિટામીન સી હોય છે. લીંબુ શરદી અને કફને ઓછો કરવામાં ખુબ જ મદદરૂપ થશે.

આ પીણું સામાન્ય હળવું ગરમ હોય ત્યારે પીવું. આ ઉપાય દિવસમાં એક વખત કરવામાં આવે તો પણ ઉપયોગી થશે. આ ઉપાય ગમે તેવી એસીડીટી, ગેસ, અપચો, શરદી હશે, ભૂખ ન લાગતી હોય, વજન ઘટાડવું હોય તો આ તમામ જગ્યાએ આ રેસીપી તમને ખુબ જ ઉપયોગી થશે.

જીરું એક ચમચી, અજમો અડધી ચમચી નાની તપેલીમાં પાણી લઈને તેની અંદર નાખી, એક ગ્લાસ જેટલું પાણી લેવું. આ પછી 7 થી 8 મિનીટ સુધી આને ગરમ કરવું. ઢાંકીને ગરમ કરવું. સરખી રીતે ઉકળે, ઉકાળો તૈયાર થાય પછી તેને ગાળી તેની અંદર પા ચમચી સંચળ અને ત્રણથી ચાર ટીપા લીંબુના નાખીને તેનો આ પ્રયોગ અવશ્ય કરવામાં આવે તો આ બધી જ સમસ્યાઓથી છુટકારો મળશે અને ઈમ્યુનીટી પણ વધશે.

આ ઉપરોક્ત રીતે બનાવવામાં આવેલું પીણું પીવામાં આવે તો ખુબ જ ફાયદો રહે છે. આ ઉપાયમાં ઉપયોગમાં લેવામાં આવતી બધી જ વસ્તુઓ આયુર્વેદિક હોવાથી શરીરમાં કોઈપણ પ્રકારની આડઅસર કરતું નથી. આ ઉપાય કરવાથી ઉપરોક્ત બધીજ સમસ્યાઓ દુર થાય છે. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.

Note: કોઈ પણ ઔષધિ કે આયુર્વેદ સારવાર (પ્રયોગ)વ્યક્તિની તાસીર અને વાતાવરણ આધારિત હોય છે કોઈ પણ આયુર્વેદ ઔષધ તમારા આયુર્વેદ તબીબનાં માર્ગદર્શન લઈને પ્રયોજવું

ShareTweetSend
Deshi Osadiya

Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

Related Posts

હિંગ
ઔષધી

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

August 26, 2022
કબજિયાત માટેનો દેશી ઈલાજ
ઘરેલું ઉપચાર

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

August 21, 2022
ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય
આરોગ્ય

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

August 20, 2022
ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે
ઘરેલું ઉપચાર

ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે

August 19, 2022
ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે
ઘરેલું ઉપચાર

ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે

August 8, 2022
લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત
આરોગ્ય

લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત

July 27, 2022
Next Post
પેટની ચરબી ઘટાડવા ના ઉપાય

દરરોજ સવારે નરણાં કોઠે આ પીવો ગમે તેવી ચરબી ઓગળી જશે

કાળા ચોખાના ફાયદા

સ્વાસ્થ્ય માટે કાળા ચોખા છે શ્રેષ્ઠ, કાળા ચોખા ના ફાયદા જાણીને તમે પણ ચોકી જશો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

આંખોમાં નંબર નહિ આવે

સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

March 22, 2022
યુર્વેદિક ઉપચારથી ફંગસને અટકાવી મટાડી શકાય છે

આ ઘરેલુ આયુર્વેદિક ઉપચારથી ફંગસને અટકાવી મટાડી શકાય છે ગભરાવાની જરૂર નથી

February 25, 2022
આયુધ એડવાન્સ

કોરોનાની સૌપ્રથમ આયુર્વેદિક દવા ગુજરાતમાં લોન્ચ કરવામાં આવી: આયુધ એડવાન્સ

February 25, 2022

Popular Stories

  • ધાધર નો ઘરેલુ ઉપચાર

    ધાધર,ખરજવું અને ચામડીના રોગોને કાયમી અને જડમૂળથી દુર કરી દેશે આ ઘરેલું ઉપચાર

    1 shares
    Share 0 Tweet 0
  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

    0 shares
    Share 0 Tweet 0
  • કમળા માટે 10 ઘરેલું રામબાણ ઉપચાર, ગમે તેવો કમળો થઇ જશે સારો

    0 shares
    Share 0 Tweet 0
  • ખરજવું, ધાધર કે દાદર ને જડમૂળથી દુર કરવાના સૌથી અસરકારક ઘરેલું ઉપચાર

    0 shares
    Share 0 Tweet 0
  • વગર દવાએ પેશાબમાં થતી તીવ્ર બળતરા અને ઉનવા માટે 100% અસરકારક ઉપચાર

    1 shares
    Share 0 Tweet 0
Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

More About Us»

Recent Posts

  • જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે
  • વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય
  • ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

Categories

  • Uncategorized
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઉપયોગી માહિતી
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

Important Link

  • About US
  • Contact
  • Disclaimer
  • Privacy Policy
  • Terms & Conditions

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

No Result
View All Result
  • Home
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In