Deshi Osadiya
No Result
View All Result
  • Login
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Deshi Osadiya
No Result
View All Result
Home આરોગ્ય

શિયાળામાં દરેક લોકોએ અવશ્ય ખાવું જોઈએ આ, આખું વર્ષ પ્રોટીનની ઉણપ નહિ રહે

Deshi Osadiya by Deshi Osadiya
March 22, 2022
0
સોયાબીન દુધ ના ફાયદા નુકસાન

સોયાબીન દુધ ના ફાયદા નુકસાન

0
SHARES
Share on FacebookShare on Twitter

આપણા ઘરમાં ઘણા બધા કઠોળ જોવા મળે છે, જેને રાંધીને તમે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ. આ રીતે તેને રાંધવાથી તેની અંદરનાં ઘણા બધા જ પોષકતત્વો આપણને મળે છે. જેના લીધે આપણને ભરપૂર સ્વાસ્થ્ય લાભ મળે છે. આપણા શરીરમાં બીમારીઓને દૂર કરવામાં પણ આવા કઠોળ ઉપયોગી થતા હોય છે. આ કઠોળની અંદર અદ્ભુત તાકાત રહેલી હોય છે.

RELATED POSTS

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે

આજે અમે તમારા માટે આવા જ એક ખુબ જ ઉપયોગી કઠોળ વિશે જણાવી રહ્યા છીએ. જેનું નામ છે સોયાબીન. આ સોયાબીનને ખોરાકમાં સામેલ કરવાથી તમે ઘણી બીમારીઓને દૂર રાખી શકો છો. આ સોયાબીનની અંદર ખુબ જ સારા એવા પ્રમાણની અંદર પ્રોટીન જોવા મળતું હોય છે. જે અન્ય ઈંડા કે માસ કરતા પણ વધારે પ્રમાણમાં પ્રોટીન ધરાવે છે.

Join Group

સોયાબીન

આવા પ્રોટીનને લીધે જ તે બીમારીઓને દૂર રાખવામાં મદદ કરે છે. આપણે જાણીએ તેમ આ સોયાબીન પ્રોટીનથી ભરપૂર હોય છે. જેની અંદરથી તમને બીજા પોષકતત્વો પણ ભરપૂર માત્રામાં મળે છે. જેથી તમારા સ્વાસ્થ્ય માટે તો તે આયુર્વેદનો ખજાનો છે. ઈંડા, દૂધ અને માસ જેવા પદાર્થોનું સેવન કરવાની તમારે આ સોયાબીનનું સેવન કરતા હોય તો નહિ પડે.

આ  સોયાબીનથી તમને ખુબ જ સારા એવા ફાયદા મળતા હોય છે. આ સોયાબીન તમારા શરીરને ઘણા રોગોથી બચાવશે. જેમાં  રહેલા વિટામીન બી કોમ્પ્લેક્સ, વિટામીન ઈ, મિનરલ્સ તેમજ એમીનો એસીડ ખુબ જ પર્યાપ્ત માત્રામાં હોય છે. જે શરીરની વિવિધ જરૂરિયાત સામે રક્ષણ મેળવવા માટે ઉપયોગી થાય છે.

આમપણ સોયાબીન શાકાહારી હોવાથી બધા જ લોકો તેનું સેવન કરી શકે છે. તેની અંદરથી તમને  પ્રોટીન મળવાની સાથે તેનાથીઘણા તત્વો પણ મળે છે. તમારા શરીરને પ્રોટીનયુક્ત આહાર માટે આ બેસ્ટ ખોરાક છે. આ સોયાબીનનું સેવન કરવાથી શારીરિક વિકાસ, ત્વચાની સમસ્યાઓ તેમજ વાળની સમસ્યામાં ખુબ જ ઉપયોગી થાય છે.

આ સોયાબીન તમારા માટે એક મહત્વપૂર્ણ ખોરાકનો સ્ત્રોત છે. જેથી ની અંદર રહેલા પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ તેમજ ચરબી મળે છે જેનાથી શરીરને મજબુત રાખી શકાય છે. અન્ય પદાર્થ સાથે પ્રોટીન સરખામણી કરવામાં આવે તો એટલું 3 ઈંડાની અંદરથી પ્રોટીન મળે છે, એટલું માત્ર 100 ગ્રામ સોયાબીનમાંથી મળે છે.

એક લીટર દૂધમાંથી એટલું પ્રોટીન મળે છે એ માત્ર 100 ગ્રામ સોયાબીનમાંથી મળી શકે ચ. 150 ગ્રામ માસમાંથી જેટલું પ્રોટીન મળે છે એટલું માત્ર 100 ગ્રામ પ્રોટીનમાંથી મળે છે. આથી આ એક ખુબ  ઉપયોગી અને ભરપૂર ઉર્જા અને પ્રોટીનનો સ્ત્રોત છે આ સોયાબીન.

આ રીતે ખુબ જ ઉપયોગી થતા હોવાને લીધે તમને દરરોજના 100 ગ્રામ સોયાબીનનું સેવન મદદરૂપ થશે.  આ તમારા શરીરમાં આ સોયાબીન રોગની અંદર ઉપયોગી થતા હોય તો તે કેન્સરને રોકવામાં  ઉપયોગી છે. જેમાં એન્ટી ઓક્સીડેન્ટ હોય છે. આ સિવાય હાડકાને મજબૂત રાખવા માટે પણ આ સોયાબીન ઉપયોગી છે.  પ્રોટીન વાળા આ સોયાબીનનું સેવન તમે કરશો તો તેનાથી તમને શરીરની પાચન ક્રિયા ઠીક કરવામાં મદદ કરશે.

સોયાબીનનાં ઉપયોગથી તમને કોષોના વિકાસને રોકવામાં અબે તેને નુકશાન થતા રોકવામાં પણ મદદરૂપ થશે. આ સોયાબીનનાં સેવનથી તમારા મગજના સંતુલન જાળવવામાં પણ મદદ મળે છે. મગજને સ્વાસ્થ્ય તેમજ હ્રદયની બીમારીઓ સામે રક્ષણ માટે પણ આ સોયાબીન ઉપયોગી છે.

આ માટે તમારે યોગ્ય રીતે સોયાબીનનું સેવન કરવું જરૂરી છે. જેમાં તમે રાત્રે સુતા પહેલા એક વાસણની અંદર સોયાબીન રાખી શકો છો. તમારે 100 ગ્રામ જેટલા પ્રમાણમાં સોયાબીન પલાળી દેવા અને સવારે ઉઠ્યા બાદ નાસ્તામાં આ સોયાબીનનું સેવન કરવું.

આમ, આ રીતે તમે સોયાબીનનો ઉપયોગ  કરી શકો છો અને તેના ભરપૂર ફાયદા પણ મેળવી શકો છો. જે સેવનથી તમારા શરીરમાં કોઈ તકલીફ નહિ આવે તેમજ તમને ઘણી બીમારીઓ સામે રક્ષણ પણ મળશે. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.

ShareTweetSend
Deshi Osadiya

Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

Related Posts

હિંગ
ઔષધી

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

August 26, 2022
ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય
આરોગ્ય

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

August 20, 2022
ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે
ઘરેલું ઉપચાર

ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે

August 8, 2022
લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત
આરોગ્ય

લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત

July 27, 2022
અષ્ટાંગ આયુર્વેદ દ્વારા ચોમાસાની ઋતુમાં રોગો થી બચવા માટે સ્પેશ્યલ આયુર્વેદ ઉકાળો
ઘરેલું ઉપચાર

અષ્ટાંગ આયુર્વેદ દ્વારા ચોમાસાની ઋતુમાં રોગો થી બચવા માટે સ્પેશ્યલ આયુર્વેદ ઉકાળો

July 24, 2022
ચોમાસાની ઋતુમાં આ 6 વસ્તુઓનું ભૂલથી પણ સેવન કરવું નહિ
આરોગ્ય

ચોમાસાની ઋતુમાં આ 6 વસ્તુઓનું ભૂલથી પણ સેવન કરવું નહિ

July 6, 2022
Next Post
આ 6 સમસ્યાથી પીડાતા લોકોએ આમળા ખાવાથી દૂર રહેવું જોઈએ

આ 6 સમસ્યાથી પીડાતા લોકોએ આમળા ખાવાથી દૂર રહેવું જોઈએ

શિયાળામાં આ 5 શાકભાજી ખાશો

શિયાળામાં આ 5 શાકભાજી ખાશો તો, સમગ્ર વર્ષ માટે તમારા શરીરને કરી દેશે તંદુરસ્ત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

ત્રિફળા બનાવવાની રીત

શરીરની દરેક બીમારીનો જડમૂળથી ઈલાજ છે ફક્ત એક ચમચી ત્રિફળા ચૂર્ણ

February 25, 2022
બાફેલા મગ ખાવાના ફાયદા

ભૂખ્યા પેટે એક ગ્લાસ મગનું પાણી પીવાનું રાખો કોઈ દિવસ દવાખાને જવાનો વારો નહિ આવે

March 22, 2022
ભુરાભાઈ અંબાલાલ પટેલ

5000 થી વધુ પથરીના દર્દીનો મફતમાં ઈલાજ કરી ચુક્યા છે આ ગુજરાતી દાદા

March 22, 2022

Popular Stories

  • ધાધર નો ઘરેલુ ઉપચાર

    ધાધર,ખરજવું અને ચામડીના રોગોને કાયમી અને જડમૂળથી દુર કરી દેશે આ ઘરેલું ઉપચાર

    1 shares
    Share 0 Tweet 0
  • ખરજવું, ધાધર કે દાદર ને જડમૂળથી દુર કરવાના સૌથી અસરકારક ઘરેલું ઉપચાર

    0 shares
    Share 0 Tweet 0
  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

    0 shares
    Share 0 Tweet 0
  • સૌથી અસરકારક શીળસ નો ઘરગથ્થુ ઉપચાર અપનાવો 100% અસરકારક

    0 shares
    Share 0 Tweet 0
  • વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

    0 shares
    Share 0 Tweet 0
Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

More About Us»

Recent Posts

  • જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે
  • વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય
  • ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

Categories

  • Uncategorized
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઉપયોગી માહિતી
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

Important Link

  • About US
  • Contact
  • Disclaimer
  • Privacy Policy
  • Terms & Conditions

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

No Result
View All Result
  • Home
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In