Deshi Osadiya
No Result
View All Result
  • Login
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Deshi Osadiya
No Result
View All Result
Home આરોગ્ય

હાર્ટએટેક આવ્યા પહેલા શરીર આપે છે આ 5 સંકેતો

Deshi Osadiya by Deshi Osadiya
March 22, 2022
0
હાર્ટએટેક ના સંકેતો

હાર્ટએટેક ના સંકેતો

0
SHARES
Share on FacebookShare on Twitter

હાર્ટએટેક આવતા પહેલા આપણું શરીર ઘણા બધા સંકેતો આપે છે. હ્રદયની બીમારી જે લોકોને હોય, એ લોકોના શરીરમાં ઘણા બધા એવા સંકેતો જોવા મળે છે. જેનાથી તમારે છેતી જવું જોઈએ. જયારે હાર્ટએટેક આવવાનો હોય કે હ્રદયનો હુમલો જયારે આવે તે પહેલા આપણા શરીરમાં અનેક પ્રકારના સંકેતો જોવા મળે છે. જે સંકેતો વિશે આ આર્ટીકલમાં જણાવી રહ્યા છીએ અને તેના ક્યાં ક્યાં ઉપાયો કરવા એ પણ બતાવી રહ્યા છીએ.

RELATED POSTS

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

જ્યારે હાર્ટએટેક આવવાનો હોય તેની શરુઆતનો સૌપ્રથમ સંકેત તો એ છે કે તમને શ્વાસ લેવામાં મુશ્કેલી ઉભી થાય. ઘણી વખત શ્વાસ લેવામાં ઘણું જોર અને દબાણ લગાવવું પડે છે. ઘણી વખત તમે થોડું ચાલો અને હાંફી જાવ તો આ સંકેત પણ હ્રદયની બીમારીને લગતો સંકેત છે.

Join Group

આ સિવાય વધારે પ્રમાણમાં શરીરમાં પરસેવો વળવો.. જયારે ગરમીની ઋતુ હોય ત્યારે શરીરમાં પરસેવો વળવો એ સ્વાભાવિક બાબત છે. પરંતુ ઠંડીની ઋતુમાં પણ અને શિયાળામાં પણ તમને શરીરમાં વધારે પ્રમાણમાં પરસેવો વળતો હોય તો આ સંકેત પણ હ્રદયની બીમારીને લાગુ પડતો સંકેત છે.

જીવ મુંજાવો કે મોળો જીવ થવો એ પણ હ્રદયની બીમારીને લાગુ પડતો સંકેત છે. આ સમસ્યા હ્રદયની બીમારી સાથે સંકળાયેલા રોગોમાં જોવા મળે છે. જીવ મુંજાવો એ પણ હ્રદયની એક બીમારીનો સંકેત છે. કારણ કે રક્તવાહીનીઓમાં જયારે અવરોધ ઉભો થાય ત્યારે શરીરમાં જીવ મુંજાય અથવા તો ગભરામણ વારંવાર થવા લાગે, બેચેની થાય ત્યારે આ હાર્ટએટેકનો ગંભીર સંકેત છે માટે આ લક્ષણ જોવા મળે તો ચેતી જવું જોઈએ.

આ પછી હ્રદય ભારે ભારે લાગવું એ પણ હ્રદય રોગની સમસ્યાનો સંકેત છે. હ્રદય ભારે ભારે લાગે અથવા તો છાતીમાં ભારે ભારે લાગે અથવા છાતીમાં જીણો જીણો દુખાવો થઇ રહ્યો હોય, તો આ હાર્ટએટેક આવવાનો ખુબ જ ગંભીર સંકેત છે. આવા સંકેત જો તમને વારંવાર દેખાતા હોય તો તમારે ચેતી જવું જોઈએ.

આ સમસ્યામાં હાથ સુન્ન થઇ જવાનું લક્ષણ પણ જોવા મળે છે. ઘણા બધા લોકોમાં આ પણ સંકેત સ્વરૂપે જોવા મળે છે. ઘણા લોકોને હાથ સુન્ન થઇ જાય છે. જેમાં હાથની અંદર કોઈ શક્તિ જ ન હોય તેવો અહેસાસ થાય છે ત્યારે આ પણ હ્રદયની બીમારીને લગતો આ એક સંકેત છે.

બોલવામાં પડતી તકલીફ પણ  પડે છે. જ્યારે કોઈ શબ્દ ઉચારવામાં તકલીફ પડે. શબ્દના ઉચ્ચારણમાં કોઈ તકલીફ પડે. જેને ઘણા લોકો લોચા વળવાની સમસ્યા કહે છે. જયારે અવાજમાં લોચા વળવા માંડે. શબ્દમાં કે વાક્ય બોલવામાં તકલીફ પડે અને શબ્દ ઉચ્ચારવામાં તકલીફ પડે તો આ હ્રદયની બીમારીને લગતો સંકેત છે. જો તમને આવા સંકેતો અમુક દિવસોથી શરીરમાં દેખાતા હોય તો તમારે તાત્કાલિક ઉપાય કરવો જોઈએ.

લસણની કળી

જો આવા સંકેતો દેખાય તો દરરોજ સવારે ઉઠીને બે કળી લસણની ચાવી જવી. આ કળી ચાવી ગયા બાદ તેની ઉપર હુંફાળું પાણી પી લેવું. આ સિવાય સવારે ઉઠી અને વહેલી સવારે સૂર્યોદયની પહેલા વોકિંગ કરવું ખુબ જરૂરી છે. હ્રદયની બીમારી માટે વહેલી સવારનું વોકિંગ ખુબ જ ફાયદાકારક છે.

આ સિવાય બ્લડ સુગર, બ્લડ પ્રેસર અને કોલેસ્ટ્રોલ. આ ત્રણેય વસ્તુને નિયંત્રણમાં રાખવી જરૂરી છે. જેને સંપૂર્ણ કન્ટ્રોલમાં રાખવી પડશે. જો કન્ટ્રોલમાં ન રાખવામાં આવે તો હ્રદયને લગતી તકલીફ થઈ શકે છે. જેનાથી હાર્ટએટેક આવી શકે છે.

જે લોકોને હાર્ટએટેક આવી ગયો હોય તો એના માટે ઈમરજન્સી સારવાર કહી શકાય. જો દર્દી ખાઈ શકે કે પી શકે તેવી હાલતમાં હોય તો તમારે તરત બે કળી લસણની લઈ અને તેને છુંદી નાખવી. તાત્કાલિક પેસ્ટ બનાવીને એક કપ પાણીમાં આ પેસ્ટ નાખી અને આં પાણી દર્દીને તરત પાઈ દેવુ અને તેની ઉપર ચારથી પાંચ તુલસીના પાન પીવરાવી દેવા. જો દર્દી ખાઈ શકે કે પી શકે તેમ હોય તો આ આ ઉપાય કરી લેવો.

જો તમે ઈમરજન્સીમાં આટલું કરશો તો તમને દવાખાને પહોંચવાનો સમય મળી રહેશે. જેનાથી દર્દીને બ્લડ પ્રેસર કે લોહી પાતળું થયું હોય તેવી સમસ્યા હોય તો તેમાં આ ઉપાય કરવાથી થોડા સમયમાં સુધારો થઈ શકે છે. દર્દીની ખરાબ થતી સ્થિતિને થોડા સમય માટે રોકી શકાય છે. આ ઉપાય કુદરતે આપણને આપેલી અણમોલ ભેટ છે.

આ સ્થિતિથી દર્દીની હાલતમાં સુધારો આવે છે. જો ઉપરોક્ત બતાવેલા સંકેતો તમારા શરીરમાં દેખાય તો તમારે સાવચેત થઇ જવું. સવારે ઉઠી અને લસણની કળી ખાવાની શરૂ કરી દેવી. સૂર્યોદય પહેલા વહેલી સવારે વોકિંગ શરૂ કરી દેવું. આ સિવાય કોલેસ્ટ્રોલ, બ્લડ સુગર અને બ્લડ પ્રેસર આ ત્રણ વસ્તુને કન્ટ્રોલમાં રાખશો તો હાર્ટએટેક છે તેનાથી બચી શકાય છે.

આમ, જો તમારા શરીરમાં હાર્ટ એટેકની સમસ્યા હોય, હાર્ટએટેકના સંકેતો જોવા મળે અને હાર્ટએટેકની સ્થિતિ સર્જાય ત્યારે આ ઉપાય શરૂ કરી દેવાથી ફાયદો થાય છે. દર્દીના આરોગ્યમાં સુધારો લાવી શકાય છે. આ ઉપાય આપણા કુદરતી તત્વો હોવાથી તેની આડઅસર થવાની પણ કોઈ સમસ્યા રહેતી નથી.  અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય તમે હાર્ટએટેકની સમસ્યાથી બચી શકો.

ShareTweetSend
Deshi Osadiya

Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

Related Posts

હિંગ
ઔષધી

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

August 26, 2022
કબજિયાત માટેનો દેશી ઈલાજ
ઘરેલું ઉપચાર

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

August 21, 2022
ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય
આરોગ્ય

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

August 20, 2022
ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે
ઘરેલું ઉપચાર

ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે

August 19, 2022
ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે
ઘરેલું ઉપચાર

ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે

August 8, 2022
લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત
આરોગ્ય

લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત

July 27, 2022
Next Post
Eye Number

દૂધમાં એક વસ્તુ નાખીને પીઓ, 70 વર્ષ સુધી નહીં આવે આંખોના નંબર

આ રીતે ઘરે જ કંટોલા વાવી શકાય છે

આ રીતે ઘરે જ કંટોલા વાવી શકાય છે દોઢ મહિનામાં આવવા લાગશે કંટોલા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

નસકોરા બંધ કરવાનો રામબાણ ઈલાજ

શું તમે પણ નસકોરાની સમસ્યાથી પરેશાન છો?, તો આ રીતે પાંચ જ મિનિટમાં બંધ કરો નસકોરા

February 25, 2022
શતાવરી ના ફાયદા અને શતાવરીનો ઉપયોગ

30 થી વધુ રોગો માટે આ એક ઔષધી છે રામબાણ ઈલાજ, તાવ, એસીડીટી, નપુંસકતા, ડાયાબિટિસ, હૃદયરોગ, આંખના રોગ, કમજોરી જેવા

February 25, 2022
અસ્થીસંહાર

તૂટેલા હાડકા ને ખુબ જ ઝડપથી જોડવા માટે રામબાણ ઈલાજ છે આ એક ઔષધી

March 22, 2022

Popular Stories

  • ધાધર નો ઘરેલુ ઉપચાર

    ધાધર,ખરજવું અને ચામડીના રોગોને કાયમી અને જડમૂળથી દુર કરી દેશે આ ઘરેલું ઉપચાર

    1 shares
    Share 0 Tweet 0
  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

    0 shares
    Share 0 Tweet 0
  • કમળા માટે 10 ઘરેલું રામબાણ ઉપચાર, ગમે તેવો કમળો થઇ જશે સારો

    0 shares
    Share 0 Tweet 0
  • ખરજવું, ધાધર કે દાદર ને જડમૂળથી દુર કરવાના સૌથી અસરકારક ઘરેલું ઉપચાર

    0 shares
    Share 0 Tweet 0
  • વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

    0 shares
    Share 0 Tweet 0
Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

More About Us»

Recent Posts

  • જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે
  • વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય
  • ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

Categories

  • Uncategorized
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઉપયોગી માહિતી
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

Important Link

  • About US
  • Contact
  • Disclaimer
  • Privacy Policy
  • Terms & Conditions

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

No Result
View All Result
  • Home
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In