Deshi Osadiya
No Result
View All Result
  • Login
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Deshi Osadiya
No Result
View All Result
Home ઘરેલું ઉપચાર

દરરોજ સવારે ખાલી પેટ ખાવ માત્ર બે ત્રણ દાણા આ વસ્તુના, થશે અદભુત ફાયદા

Deshi Osadiya by Deshi Osadiya
June 15, 2022
0
મખાના ખાવાના ફાયદાઓ

મખાના ખાવાના ફાયદાઓ

0
SHARES
Share on FacebookShare on Twitter

મખાના નામ તો તમે સાંભળ્યું જ હશે તે શરીરમાં શરીરમાં આરોગ્યની દ્રષ્ટીએ ખુબ જ ઉપયોગી છે. જેનાથી શરીરમાં ઘણા પ્રકારના ફાયદાઓ મેળવી શકાય છે. આ એક ઔષધીય બીજ છે. જેનો અલગ અલગ પ્રદેશોમાં અલગ અલગ નામે ઓળખવામાં આવે છે. મખાના ફોકસ નટ્સ, યુરીયલ ફેરોક્સ, કમલના બીજ, ગોરગન નટ્સ અને ફૂલ મખાના જેવા નામોથી ઓળખવામાં આવે છે.  ખાસ કરીને આ એક એવી વસ્તુ છે કે જેનો નાસ્તા તરીકે ઉપયોગ કરવામાં આવે  છે. જે પોષકતત્વોથી ભરપૂર છે.

RELATED POSTS

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

આ મખાનામાં મેંગેનીઝ, પોટેશિયમ, મેગ્નેશિયમ, થાયમીન, પ્રોટીન અને ફોસ્ફરસ હોય છે. જે શરીર માટે ખુબ જ ઉપયોગી છે.  અ મખાનાનો શેકીને ખાવામાં ઉપયોગકરવામાં આવે છે, જેનો ચા સાથે નાસ્તો કરી શકાય છે. આપણા ભારતના આ મખાનાનો વ્યંજન તરીકે જેમકે ખીર, કઢી, રાયતું તેમજ બીજા દાળ બનાવીને ઉપયોગ કરવામાં આવે છે. જેનો જે ઉપયોગ કરવાથી શરીરમાં ખુબ જ ફાયદો મળે છે. જે ક્યાં ક્યાં રોગોમાં ઉપયોગી છે તે અમે આ આર્ટીકલમાં જણાવી રહ્યા છીએ.

Join Group

જયારે કિડનીની કોઈ સમસ્યા હોય, જેમકે લોહીનું બરાબર રીતે શુદ્ધિકરણ ન થતું હોય, કિડનીની અંદર પથરી થઇ હોય, જયારે મખાનાનું સેવન કરવામાં આવે તો એ કીડનીને સાફ કરે છે. કિડનીની સમસ્યાને મટાડે છે. જેની અંદર જામેલા ક્ષારના કણોને દૂર કરે છે. જે ટોક્સીનને બહાર કાઢવામાં ઉપયોગી છે.

તે હ્રદયને સ્વસ્થ રાખવામાં ઉપયોગી છે. મખાનાનો ઉપયોગ કરીને તે મેશ્ગ્નેશીયમ, પ્રોટીન, કેલ્શિયમ તેમજ કાર્બોહાઈડ્રેટ જેવા તત્વો મેળવી શકાય છે. જે શરીરમાં સોડીયમ અને ચરબીની માત્રાને  ઓછી કરે છે. જે શરીરમાં જામેલા થરને ઓછા કરીને શરીરના સ્વાસ્થ્યને સુધારે છે.

આપણા શરીરમાં થયેલા લીવરના કચરાને દૂર કરવા માટે પણ તે ઉપયોગી છે, જયારે લીવર ખરાબ થાય ત્યારે શરીર બરાબર કાર્ય કરી શકતું નથી, શરીરમાં અનેક તકલીફો આવવા લાગે છે. જે સમયે આપણે આ મખાનાનું સેવન વધારી દઈને લીવરને સાફ કરી શકીએ છીએ, તેમજ લીવરની અંદર આવેલી સમસ્યાને દૂર કરી શકીએ છીએ.

મખાના શરીરમાં વધેલા ગ્લુકોઝ તેમજ સુગરના પ્રમાણને ઘટાડે છે. જેથી તે ડાયાબિટીસના દર્દીઓ માટે ઉપયોગી થાય છે. જે ખાસ કરીને ઇન્સુલીનના યોગ્ય ઉત્પાદન માટે ખુબ જ ઉપયોગી છે. આ રીતે મખાના ખાવાથી બ્લડપ્રેસરના લેવલને નિયંત્રિત કરી શકાય છે. જે સાથે એન્ટી ડાયાબીટીક ગુણ પણ ધરાવે છે.જે સાથે તેની અંદર કેલોરી પણ ખુબ જ ઓછી માત્રામાં હોય છે તેમજ એન્ટી ગ્લાઈસેમીક ઇન્ડેક્સ હોય છે . જે ડાયાબીટીસના દર્દીઓને ફાયદો કરે છે.

આ મખાના હાડકાને મજબુત કરવા માટે પણ ઉપયોગી છે. જેની અંદર  ભરપુર માત્રામાં કેલ્શિયમ હોય છે. જે હાડકા માટે ખુબ જ ઉપયોગી થાય છે. જેનાથી હાડકા અને શરીરમાં અંગોમાં આવેલા સાંધાને મજબુત કરે છે, જયારે સાંધાનો કે સ્વસ્થ શરીરમાં લાભ માટે નિયમિત રીતે ઉપયોગ કરવામાં આવે તો દૂધમાં ભેળવીને સેવન કરવાથી હાડકા મજબુત બને છે.

મખાના શરીરની અંદર રહેલી ચરબી તેમજ ફફેટને ઘટાડે છે, જે શરીરમાં રહેલા કોલેસ્ટ્રોલ અને કેલરીની પણ ઓછી કરે છે જેના લીધે તે શરીરમાં રહેલા વજનને કાબુમાં રાખવામાં મદદરૂપ થાય છે. સાથે જે હોર્મોન્સ એટલે કે અંતસ્ત્રાવોને પણ નિયંત્રીત કરવામાં મદદરૂપ બને છે.

મહિલાઓને જયારે માસિક સંબંધી કોઈ સમસ્યા હોય તે સમય દરમિયાન આ મખાનાનું સેવન વધારા માસિકને રોકવામાં મદદરૂપ બને છે. તે જેના લક્ષણો સાથે લડવામાં ખુબ જ ઉપયોગી થાય.  અ મખાના પાચન તંત્ર માટે પણ ખુબ જ ઉપયોગી છે. જેની સમસ્યાને ઠીક કરવામાં તેમજ  જેની અંદર અરહેલા પુષ્કળ ફાઈબરને લીધે તે પાંચનની સમસ્યાને ઠીક કરે છે.

મખાના શરીરની પ્રજનન ક્ષમતા વધારે છે, સ્ત્રીઓને જયારે ગર્ભાવસ્થા કે ગર્ભધાન સમસ્યા થાય કે સ્વસ્થ શિશુના નિર્માણ માટે આ ખુબ જ ઉપયોગી તત્વ છે. જે એક પ્રકારે શરીરમાં રહેલી ઘણી બધી જ સમસ્યાઓને માટે લાભદાયક છે.

શરીરમાં રહેલા સોજાને મટાડવા માટે પણ આ મખાના ઉપયોગી છે, જે શરીરમાં હોર્મોનલ અસંતુલન બનાવી રાખે છે. તેમજ તેની અંદર કેમ્પફેરોલ નામનું તત્વ હોય છે. જે શરીરમાં સોજાને ઠીક કરવામાં મદદરૂપ થાય છે. આ રીતે મખાના નું નિયમિત સેવન એક પ્રકારે બધા જ સોજાને પણ દૂર કરી શકે છે.

ઘણા લોકોને નાની ઉમરના સમયે ઘડપણના લક્ષણો દેખાવા લાગે છે. જે શરીરમાં રહેલી હોર્મોન્સ ફેરફારને લીધે થતી સમસ્યા છે. જયારે મખાના એન્ટીઓક્સીડેંટ તત્વો તેમજ એમીનો એસીડથી ભરપુર હોય છે.જેના લીધે તે વૃદ્ધ થતા પણ રોકે છે. જે સિવાય તેની અંદર રહેલા અનેક  તત્વોથી ચામડીને સ્વસ્થ રાખવામાં તેમ્હ ચહેરાને ચમકદાર બનાવવામાં ઉપયોગી થાય છે.

આમ, મખાના શરીરમાં ખુબ જ ફાયદો કરે છે. જે દવાના રૂપમાં મદદરૂપ થાય છે.  તેમજ તેના તત્વો રોગોને દૂર રાખે છે. જેના સેવનથી શરીરમાં આડઅસર થતી નથી. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ  જ ઉપયોગી થાય. જેથી તમે સ્વસ્થ રહી શકો અને સુખી જીવન જીવી શકો.

ShareTweetSend
Deshi Osadiya

Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

Related Posts

હિંગ
ઔષધી

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

August 26, 2022
કબજિયાત માટેનો દેશી ઈલાજ
ઘરેલું ઉપચાર

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

August 21, 2022
ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય
આરોગ્ય

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

August 20, 2022
ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે
ઘરેલું ઉપચાર

ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે

August 19, 2022
ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે
ઘરેલું ઉપચાર

ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે

August 8, 2022
લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત
આરોગ્ય

લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત

July 27, 2022
Next Post
ગેસ, એસીડીટી અને કબજિયાત

ખાલી એક ઉપાય કરો ગેસ, એસીડીટી અને કબજિયાતનો કાયમી ઉપચાર થઇ જશે

દૂધ અને ખજૂર

આરોગ્યનો ખજાનો છે દૂધ અને ખજૂર, બંનેનું સાથે સેવન કરવાના ફાયદા છે અદભુત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

ભોરીંગણી નો આયુર્દિક ઉપયોગ

તાવ, ઉધરસ, કફ, હેડકી, ઉલ્ટી, દમ અસ્થમા અને બીજા ઘણા રોગો માટે ખુબ જ ઉપયોગી છે આ વનસ્પતિ

February 25, 2022
શરદી, ઉધરસ અને કફ

સતત આવતી ઉધરસ કે સુકી ખાસીનો કાયમી ઈલાજ છે આ એક ટીપ્સ

June 15, 2022
તકમરીયાના ફાયદા અને ઘરેલું ઉપચાર

કેન્સર થી લઈને લોહીની ઉણપ જેવા 30 થી વધુ રોગોના ઈલાજ માટે ઉપયોગી છે આ સુપર બીજ

February 25, 2022

Popular Stories

  • ધાધર નો ઘરેલુ ઉપચાર

    ધાધર,ખરજવું અને ચામડીના રોગોને કાયમી અને જડમૂળથી દુર કરી દેશે આ ઘરેલું ઉપચાર

    1 shares
    Share 0 Tweet 0
  • ખરજવું, ધાધર કે દાદર ને જડમૂળથી દુર કરવાના સૌથી અસરકારક ઘરેલું ઉપચાર

    0 shares
    Share 0 Tweet 0
  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

    0 shares
    Share 0 Tweet 0
  • કમળા માટે 10 ઘરેલું રામબાણ ઉપચાર, ગમે તેવો કમળો થઇ જશે સારો

    0 shares
    Share 0 Tweet 0
  • દરેક રોગોનો રામબાણ ઈલાજ છે આ રસાયણ ચૂર્ણ, જાણો ઘરે રસાયણ ચૂર્ણ બનાવાની રીત

    0 shares
    Share 0 Tweet 0
Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

More About Us»

Recent Posts

  • જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે
  • વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય
  • ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

Categories

  • Uncategorized
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઉપયોગી માહિતી
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

Important Link

  • About US
  • Contact
  • Disclaimer
  • Privacy Policy
  • Terms & Conditions

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

No Result
View All Result
  • Home
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In