Deshi Osadiya
No Result
View All Result
  • Login
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Deshi Osadiya
No Result
View All Result
Home ઘરેલું ઉપચાર

જાણો સવારે ભૂખ્યા પેટે અજમાનું પાણી પીવાથી અસંખ્ય બીમારીઓ થાય છે નાબુદ

Deshi Osadiya by Deshi Osadiya
March 22, 2022
0
અજમાનું પાણી

અજમાનું પાણી

0
SHARES
Share on FacebookShare on Twitter

જો દરરોજ સવારે ખાલી પેટે અજમાનું પાણી પીવામાં આવે તો આપણા શરીર માટે ખુબજ ફાયદો થાય છે . તમારી અનેક નાની મોટી બીમારીઓ પણ સાવ જડમૂળ માંથી નાબુદ થાય છે . અજમાનું પાણી એ આપણા શરીર માટે એક અમૃત સમાન ગણવામાં આવે છે . અજમો એ ફક્ત ખાવાના ભોજનનો સ્વાદ જ નથી વધારતો પરંતુ અનેક બીમારીઓ ને પણ દુર કરે છે .

RELATED POSTS

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

અજમાનું પાણી બનાવવાની રીત : અજમાનું પાણી બનાવવા માટે તમારે સૌ પ્રથમ થોડા અજમા લેવા ત્યારબાદ તેને દળીને અથવા તો મિક્સરની મદદથી તેનો બારીક પાઉડર જેવો બનાવી લ્યો પસી તેમાં થોડું પાણી નાખીને તેને મિક્સ કરી દયો . ત્યારબાદ તેને ગળણી અથવા તો આછા કપડાની મદદથી તેને ગાળીને પીવાથી ખુબજ ફાયદો થાય છે . અજમાના પાણીમાં એન્ટી ઓક્સીડેન્ટ તેમજ મેટાબોલીઝમ ભરપુર પ્રમાણ માં મળી રહેતો હોવાથી આપણા શરીર ને ફાયદો કરે છે .

Join Group

પેટને લગતી તમામ બીમારીઓ દુર કરે છે અજમાનું પાણી : જો તમને પેટને લગતી બીમારીઓ હોય જેવી કે ઝાડા થઈ ગયા હોય , પેટમાં દુખાવો થતો હોય , ખાધેલું બરાબર પચતું ન હોય , કબજિયાત જેવું લાગતું હોય , ડિલીવરી પસી સ્ત્રીઓને પાચન ને લગતી બીમારીઓ થતી હોય તો તેના આ રીતે અજમાનું પાણી બનાવી પીવાથી ખુબજ ફાયદો થાય છે આવી તમામ પેટને લગતી સમસ્યાનો હલ થાય છે .

માથાના દુખાવામાં રાહત કરે છે અજમાનું પાણી : જો તમે સતત માથાના દુખાવા થી પીડાય રહ્યા છો તો તેના ઈલાજ માટે એક કપ ભરીને અજમાનું પાણી પીવાથી ફાયદો થાય છે . તમારા માથાના દુખાવામાં રાહત થાય . જો નીંદર ન આવતી હોય તો દરરોજ એક કપ ભરીને અજમાનું પાણી સુતા પહેલા પીવાથી તમારી અનિન્દ્રા નો પ્રશ્ન હલ થાય છે અને એકદમ તમને નીંદર આવી જાય છે .

દાંતનો દુખાવો દુર કરે છે અજમાનું પાણી : અજમાનું પાણી દાંતનો દુખાવો દુર કરે છે તથા મોઢાને લગતી બીમારી હોય તો પણ તેને દુર કરવામાં ફાયદો કરે છે . જો મોઢામાંથી દુર્ગંધ આવતી હોય તો પણ આ પાણી પીવાથી મટી જાય છે . દાંતમાં સડો થયો હોય તો પણ સારો થઇ જાય છે .

હદય રોગથી બચાવે છે અજમાનું પાણી : જો તમને હદયને લગતી બીમારી હોય તો તેને મટાડવા માટે તમારે દરરોજ અજમાનું પાણી પીવાથી મટી જાય તથા હદયનો હુમલો આવવાની શક્યતાઓ હોય તો પણ તે ઠીક થઇ જાય છે . આમ હદયને લગતી કોઈપણ બીમારી હોય તો તેને એકદમ ઠીક કરી નાખે છે .

ડાયાબીટીસ મટાડે છે અજમાનું પાણી : અજમાનુ પાણીનું સેવન કરવાથી ડાયાબીટીશ જેવી સમસ્યા હોય તો તેને માટે અજમાનું પાણી પીવાથી ફાયદો થાય છે અને તેને ઠીક કરવામાં મહત્વનો ભાગ ભજવે છે . દિવસ દરમિયાન બે થી ત્રણ વખત આ રીતે અજમાનું પાણી પીવાથી ડાયાબીટીશમાં રાહત થાય છે .

વજન ઘટાડે છે અજમાનું પાણી : વજન ઘટાડવામાં તમારે દરરોજ નરણા કોઠે અજમાનું પાણી પીવાથી ખુબજ ફાયદો થાય છે . કારણ કે અજમાના પાણીમાં મેટાબોલીઝમ નું પ્રમાણ સ્ટ્રોંગ બનાવે છે . જો તમેં વજન વધવાથી પરેશાન છો તો આજે જ શરુ કરી દેજો અજમાનું પાણી પીવાનું જેથી કરીને વજન વધતો સાવ કંટ્રોલ માં આવી જાશે .

ShareTweetSend
Deshi Osadiya

Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

Related Posts

હિંગ
ઔષધી

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

August 26, 2022
કબજિયાત માટેનો દેશી ઈલાજ
ઘરેલું ઉપચાર

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

August 21, 2022
ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય
આરોગ્ય

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

August 20, 2022
ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે
ઘરેલું ઉપચાર

ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે

August 19, 2022
ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે
ઘરેલું ઉપચાર

ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે

August 8, 2022
લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત
આરોગ્ય

લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત

July 27, 2022
Next Post
અળસીનો ઉકાળો

ધડાધડ બરફની જેમ પેટની ચરબી ઓગળી દેશે અળસીનો આ સ્પેશિયલ ઉકાળો

કીડામારીનો ઉપયોગ

ચોમાસામાં થતો કીડામારી છોડ ચામડીના રોગો માટે છે ખુબ જ ઉપયોગી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

કંટોલાના ફાયદા

આ છે દુનિયાની સૌથી તાકતવર અને ગુણોથી ભરપુર શાકભાજી

March 22, 2022
ડૉ. ગૌરાંગ જોશીએ ઓમીક્રોનના લક્ષણો અને તેના આયુર્વેદિક ઉપાય બતાવ્યા

ડૉ. ગૌરાંગ જોશીએ ઓમિક્રોનના લક્ષણો અને તેના આયુર્વેદિક ઉપાય બતાવ્યા

March 22, 2022
સુકી ખાસી, શરદી, જામેલા કફને દુર કરવા 100% અસરકારક ઈલાજ

એકપણ દવા લીધા વગર સુકી ખાસી, શરદી, જામેલા કફને દુર કરવા 100% અસરકારક ઈલાજ

February 25, 2022

Popular Stories

  • ખરજવું, ધાધર કે દાદર ને જડમૂળથી દુર કરવાના સૌથી અસરકારક ઘરેલું ઉપચાર

    ખરજવું, ધાધર કે દાદર ને જડમૂળથી દુર કરવાના સૌથી અસરકારક ઘરેલું ઉપચાર

    0 shares
    Share 0 Tweet 0
  • ધાધર,ખરજવું અને ચામડીના રોગોને કાયમી અને જડમૂળથી દુર કરી દેશે આ ઘરેલું ઉપચાર

    1 shares
    Share 0 Tweet 0
  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

    0 shares
    Share 0 Tweet 0
  • ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે

    0 shares
    Share 0 Tweet 0
  • વગર દવાએ પેશાબમાં થતી તીવ્ર બળતરા અને ઉનવા માટે 100% અસરકારક ઉપચાર

    1 shares
    Share 0 Tweet 0
Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

More About Us»

Recent Posts

  • જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે
  • વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય
  • ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

Categories

  • Uncategorized
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઉપયોગી માહિતી
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

Important Link

  • About US
  • Contact
  • Disclaimer
  • Privacy Policy
  • Terms & Conditions

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

No Result
View All Result
  • Home
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In